________________
૧૮૬
કેમ લડતા નથી, અને અર્જુન સામે અમારા સૈન્યનું રક્ષણ કેમ
કરતા નથી ?
યુધિષ્ઠિરે જવાખ આપ્યા કે, પિતામહ જાણે છે કે સત્ય અને ન્યાય અમારા પક્ષે છે તેથી અમારા ઉપર દિલ દઈને પ્રહાર કરી શકતા નથી !’
ત્યારે દુર્યોધને પૂછ્યું, “તેઓ દિલ દઈને લંડ તેનેા ઉપાય શું?” યુધિષ્ઠિરે કહ્યું, “તેમની બુદ્ધિમાં ભ્રમ પેદા થાય તે તે અન્યાયને પક્ષે ઝનૂનથી લડે.” દુર્યોધને પૂછ્યું, “તેમની બુદ્ધિમાં ભ્રમ કેમ પેદા થાય ?” યુધિષ્ઠિરે કહ્યું કે, જે દુષ્ટના હાથે અન્ન ખાય તેની બુદ્ધિ ભ્રમિત થાય.
દુર્યોધને પૂછ્યુ, ‘યુધિષ્ઠિર, સાચુ` કહા, એવા દુષ્ટ મનુષ્ય કાણુ
હશે ?’
યુધિષ્ઠિરે જવાબ આપ્યા કે ‘તમારાથી વધારે દુષ્ટ મનુષ્ય ખીએ કાણુ મળશે ?”
દુર્ગંધન ઊડીને ચાલ્યા ગયે.
ભીષ્મ પિતામહના નિયમ હતા કે રાત્રિ પડે અને યુદ્ધ બંધ. થાય એટલે પેાતાના તંબૂમાં જઈ સ્નાન કરી ભગવાનની પૂજા કરવા એસે. તેના નાકર ભેજનના થાળ તૈયાર કરે. પૂજા પૂરી થાય એટલે ીમ વતામહુ પાછળ હાથ લખાવે. નાકર તેના હાથમાં લેાજનને થાળ મૂકી દે અને ભીષ્મ પિતામહ ભગવાનને થાળ ધરી પછી પાતે. જમે અને પછી આરામ કરે.
આજે પિતામહ્ર પૂજામાં બેઠા છે. પાછળથી દુર્ગંધન આવ્યા,. નેકરને ઇશારો કરી દૂર જવા કહ્યું. પેાતે ભેજનના થાળ તૈયાર કર્યાં, - અને ભીષ્મ પિતામહ મન ઉપરના કાબૂ ખાઈ બેઠા અને દુર્યોધનને દખડાવવાને બદલે ભયંકર પ્રતિજ્ઞા કરી કે આવતી કાલના યુદ્ધમાં હું, પાંચે પાંડવે ને નાશ કરીશ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org