________________
૧૪૬
સૂકી જર્મીનની છાણિયા ખાતરની જરૂરિયાત તરફ આંખા મી’ચી રાખીને અને પશુહત્યાને વધુ વિસ્તૃત બનાવતા રહીને દેશને આર્થિક રીતે ગંભીર નુકસાન પહાંચાડવામાં આવ્યું છે. અબજો રૂપિયાની મૂડી ફર્ટિલાઈઝરમાં વેડફી નાખીને પ્રજાની રહેઠાણા જેવી જરૂરિયાતને પોંચી વળવાનું અશકય બનાવ્યું છે. આમાં દૂરદેશીપણું તે શું પશુ વહેવારું બુદ્ધિનું પણ દેવાળુ કાઢવામાં આવ્યું છે.
એ
સરકારી પ્રચારના ભોગ બનીને અને સરકારી તેનાથી લૉથાઈને અથવા ચાક્કસ પગલાં દ્વારા દેખાઈને સૂકી જમીનના માલિકે ફર્ટિલાઇઝર વાપરે અને ચેમારું નિષ્ફળ જાય તે ખેડૂતના પાક નાશ પામે. તેઓ કરજનાં નાણાં ભરપાઈ કરી શકે નહિ. તેમને બીજે વરસે નવું કરજ કરવું પડે. થામાસું નિષ્ફળ જાય કે અનિયમિત હાય કે વરસાદ નિયમ કરતાં આછા પડે તા નુકસાન ખેડૂતને અને લાભ માત્ર સરકારી કે બિનસરકારી ફર્ટિલાઈઝર ફેકટરીઓને છે.
રૂપિયા
માત્ર ઝાઈઝરની ધાનામાં સલવાયા છે? તે · વસૂલ થઈ શકયા ન હતા,' એ હકીકત બહાર પડી હતી તેમ.
આટલાં વરસમાં સરકારના અને સરકારી બેન્કોના કેટલા કરોડ જાણવા મળતું નથી. સરકારના ફર્ટિલાઇઝર ઉપર ધીરેલા ૬ કરડ રૂપિયા
છતાં ફર્ટિલાઇઝર માટે ખેડૂતાને ધિરાણ કરવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. ઈકાનામિક ટાઈમ્સના તા. ૧૧-૧૦-૬૯ના અંકમાં કેન્દ્ર સરકારના અન્નપ્રધાનનું એક નિવેદન અપાયું હતું કે આગલે વરસે ભારતમાં ૭ લાખ, ૫૬ હજાર ટન ફર્ટિલાઈઝર વપરાયું હતું અને હુવે આગામી વરસમાં ૧૫ લાખ ૧૫ હજાર ટન ફર્ટિલાઇઝર વપરવાનું નક્કી કરાયું હતું. છતાં માત્ર ૮૫૨૦૦ ટન ખાતરના જ ઉઠાવ થયે. ફર્ટિલાઈઝરના વપરાશમાં ૬ લાખ, ૭૦ હજાર ટનના રાક્ષસી ઘટાડો થયા છતાં અન્ન ઉત્પાદન ઘટવાને બદલે વધ્યું હતું, એ નક્કર હકીકત પણ ફર્ટિલાઈ ઝરની નિરર્થકતા સાબિત કરે છે. વપરાશના આ ઘટાડા એ પણ. સાબિત કરે છે કે ખેડુતા ફિટલાઈઝરનાં પરિણામોથી આકર્ષાયા નથી પરંતુ તેનાથી થતાં નુકસાનથી ચેતી ગયા છે. સંભવ છે કે આડકતરા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org