________________
૨૧૫
બિસ્કિટ દ્વારા સંસ્કૃતિ અને સમૃદ્ધિના તૂટેલા કાંગા બિસ્કિટના પ્રચારમાં અંગ્રેજોએ આપણા ધાર્મિક ગઢમાં ગાબડું પાડયું. તે ઉપરાંત પ્રજાનું શેષણ પણ એવું જ ભયંકર કર્યુંતે વર્ષોમાં ઘઉંના ભાવ આજની પેઢીને માનવું મુશ્કેલ એટલા નીચા, દેઢ રૂપિયે ૨૦ કિલે હતા. પરંતુ પંજાબના ખેડૂતોને તેમને પાક હજી ખેતરમાં જ ઊભે હોય ત્યારે યુરોપિયન વેપારી પેઢીઓ તેમને સહાયના નામે અગાઉથી પૈસા ધીરીને ૭૫ પૈસે ૨૦ કિલોના ભાવે ઘઉં ખરીદી લેતી. ઘઉં ઇંગ્લેન્ડ મોકલવામાં આવતા. ત્યાં તેમાંથી બિસ્કિટ બની પાછા અહીં આવતા, જે બે રૂપિયે કિલે વેચાતાં ૭૫ પૈસા ઘઉંના આપણે સુધારક ગણવાની અધીરાઈમાં ચાળીસ રૂપિયા ચૂકવીને સુધારક બનવાનું ગૌરવ અનુભવતા. - દૂધમાં fat percent શબ્દોથી લોકેની ચરબી અને
માંસ પ્રત્યેની સૂગને થયેલો નાશ એલેપથી શીખેલા હેકટર જાણે કે તેમના સેલિંટ એજન્ટો હોય તેમ બિમારને હલકા ખેરાક તરીકે બિસ્કિટની ભલામણ કરતા. પછી તે અહી પણ બિસ્કિટ બનાવવાની ફેકટરીઓ શરૂ થઈ, પણ, બટર, બિસ્કિટ માટે માખણ ન મળે તે વનસ્પતિ વાપરવું પડે. અને વનસ્પતિ કરતાં ચરબી સસ્તી પડતી હોય તે તે વાપરવામાં શું વાં?
ને ક્યાં ખબર પડે છે અને પાછળથી ખબર પડે તે પછી તેમની પાઉંનું પાણી પીનારા લોકો જેવી હાલત હવે થવાની નથી. કારણ કે હવે તે બધા ખાય તે આપણે શું વાંક? વાંક આપણને "
જાણયે ખવડાવનારને! તેઓ જ પાપના ભાગીદાર! અને પછી તે ધમાં પણ fat percent ખાઈએ જ છીએ ને? આમ મને મન સમાધાન કરીને લોકો આત્મસંતોષ અનુભવે છે. એક અખાદ્ય વસ્તુ બધા ખાય એટલે હવે એ ખાદ્ય પણું બની જાય છે તેમજ ગંગાજળ જેવી પવિત્ર પણ બની જાય છે. લોકોને અખાદ્ય વસ્તુ દગાથી ખવડાવવામાં અંગ્રેજ કરતાં દેશી અને વધુ ઉત્સાહી છે. નીચેને પ્રસંગ યાદ રાખવા જેવું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org