________________
રાક.
- અફસોસની વાત એ છે કે કોઈ વૈદરાજે આવા દાવાને પડકાર્યો નહિ કે મેંદાનાં બનાવેલાં બિસ્કિટ પૂરી કરતાં પચવામાં હલકા કઈ રીતે હેઈ શકે?
પશ્ચિમના દેશોમાં તળેલી વાનગીએ ડુક્કર કે ગાયની ચરબીમાં તળવામાં આવે છે. કારણ કે ઘી શું છે તેની તેમને જાણકારી નથી. તેલ ચરબી કરતાં મેંવું પડે છે. ચરબીના દેષ ઉપર જણાવી ગયો છું, તે દેષને કારણે ત્યાંના ડોક્ટરે પણ હમેશાં પરેજીમાં તળેલું ને ખાવાની ખાસ ભલામણ કરે છે.
એલેપેથી, ઇગ્લેંડથી ભારતમાં આવેલી છે. એટલે તળેલું શા માટે ત્યાંના લેકે નથી ખાતા તેના જ્ઞાન વગર આપણ ડોકટર પણ દરેકને તળેલું ન ખાવાની સલાહ આપે છે. રોજ તળેલું ન ખાવું” એ શબ્દ રેજના વપરાશમાં એ તાકાતવાન બને છે કે લેકે કેન્સરથી ડરે નેમ તળેલું ખાવાથી ડરે છે. તળેલું ન ખાવામાં ગૌરવ અનુભવે છે.
- તળેલું ન ખાવાના પ્રચારથી ફસાઈને :
હિન્દુઓ નિર્બળ બન્યા તળેલું ન ખાવું એ પ્રચારે આપણા પોષણને જ તોડી નાખ્યું છે. એટલું જ નહિ, એ શબ્દોએ આપણને શુદ્ધ ઘીમાં તળેલી ચણાના લેટના બુંદીના લાડુ, મેસૂર મહિનથાળ, મગજ કે મગદળના લાડુ વગેરે અતિ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મીઠાઈઓ તરફ શંકાશીલ અને ઉદાસીન બનાવી તેને ત્યાગ કરાવ્યું છે.
વળી બીજી તરફથી પિષણ માટે પ્રેટીન”ના રેજેજ સંભળાતા અને વર્તમાનપત્રોમાં વંચાતા શબ્દએ ઈંડાં, માંસ, માછલી તરફની સૂગ ઓછી કરી અને પ્રોટીન” શબ્દના જાદુએ લેકેને આ અખાત પદાર્થો ખાવા માટે પ્રેર્યા. પિતાને સુધારક ગણાવાના અભરખાવાળાં. એને તે ખાવામાં ગૌરવ લેતા કર્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org