________________
કર
સમાજના ડાહ્યા માણસેાએ ઉપલબ્ધ સાધના અને કુદરતે આપેલી સંપત્તિના ચેગ્ય ઉપયોગ કરવાની હવા પેઢા કરવી જોઈએ. વર્તમાન-પત્રા, અઠવાડિકા અને માસિક પત્ર આ વિષયમાં ઘણું કરી શકે અને યુવાન પેઢીને આ રસ્તે વાળી શકે.
- દેશની સંરક્ષણ-વ્યવસ્થા પણ ખામી ભરેલી છે? ૦ સંરક્ષણ-વ્યવસ્થાને ભારતીય અર્થાતંત્રના આધાર ઉપર યાજો.
૦ એટમબેાંબ વિરુદ્ધ ગાય
૦ ય-આધારિત અર્થવ્યવસ્થા = આપણા વિનાશ. પશુ–આધારિત અર્થવ્યવસ્થા = આપણે! વિકાસ ૦ ચીન સાથે યુદ્ધ કરવામાં મહાસત્તાઓને ભારે ડર શાથી છે?
‘ સંરક્ષણ ની પણ ઉપેક્ષા આપણી તમામ પંચવર્ષીય યાજના દેશની માત્ર અમુક ઔદ્યોગિક પેઢીઓના હિત માટે જ ઘડાઈ છે. ચેાજનાએમાં ખેતીના નામે જે પૈસા ફાળવવામાં આવ્યા તે પણ હકીકતમાં તા, એક યા બીજા રસ્તે સ્ટીલ, સિમેન્ટ, ટિલાઈઝર અને એન્જિનિયરિંગ કંપનીના હિતમાં જ એટલે કે ઔદ્યોગિક પેઢીએના હિતમાં જ વપરાય. એવી એ યાજનાઓના ઢાંચા હતા. એ યાજનાઓમાં ગામડાંઓ ખેતી, બેકારી, માંદગી, વગેરે તમામ ક્ષેત્રે પ્રત્યે ઓરમાયું વર્તન રાખીને માત્ર મોટા ઉદ્યોગો માટે જ તમામ યાજના તૈયાર થઈ. સહુથી મહત્ત્વનું કાર્ય સંરક્ષણનું ગણાય; પરંતુ એની ય પંચવર્ષીય યેજનામાં ઉપેક્ષા કરાઈ છે.
આપણું સંરક્ષણુ ગાયની મદદ વિના તદ્ન નબળુ જ રહ્યું છે. અને સંરક્ષણની મજબૂત કડી સમી ગાયને કતલ દ્વારા યા નિકાસ દ્વારા, આ ધરતી પરથી અદૃશ્ય કરાઈ રહી છે. આ દેશમાં સિં વાઘ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org