________________
એ સુધારકો! જે તમે ગાંધીજીના ભક્ત હે તે ગાંધીજીના આટલા શબ્દો (હિંદ-સ્વરાજ) તમારા અંતરે વેતરી નાખે.
જ્યાં નીતિ અને ઇન્દ્રિયેને નિગ્રહ નથી એવો કોઈ પણ સુધારે કુધારે છે. આવા કહેવાતા સુધારાઓથી હિન્દુસ્તાન પાયમાલ થઈ જશે.
સંભવ છે કે આ ગાંધીવાદની ને હવે ગાંધીની પણ જરૂર નહિ હોય.
એ યુવાને! વાતવાતમાં માથું ઊંચકીને તમે તમારાં બાબાપુજીને, શિક્ષકને, શેઠને કે સાહેબને તડાફડીની ભાષામાં સંભળાવી દો છે કે, “અમે તમારું કહ્યું કરવાના નથી. અમારા મનને જે ઠીક પડશે તે અમે કરશું. અમે અંતરના અવાજને અનુસરશું” વગેરે - આવાં બેલગામ વિધાને સામે મારે તમને એ વાત કરવી છે કે તમે જે કોઈની ગુલામી કરવા માંગતા નથી તે તમે તમારા મનના કહ્યા પ્રમાણે ચાલવાની વાત કરીને મનની ગુલામી તે સ્વીકારી જ ને? આ તે તમે ગુલામની ય ગુલામી સ્વીકારી!
મને તમારું ગુલામ; તેના તમે ગુલામ રે! આના કરતાં તે માતાપિતાન, શિક્ષકની, કે ધર્મગુરૂની ગુલામી કરવી શું ખોટી ? ગુલામની ગુલામી તે ખૂબ હિણપતભરી બાબત નથી શું?
–પં. શ્રી ચન્દ્રશેખરવિજ્યજી
l
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org