________________
૨૦૭
એટલે ભદ્ર સમાજને ઈસાઈ ધમમાં લાવી શકાય માટે તેમના મનમાં વેધમ પ્રત્યે શકા ઉત્પન્ન કરવાના (જેથી તેમની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા નાશ પામે અને શ્રદ્ધા નાશ પામતાં ધર્મ માટે પ્રાણાપણુ કરવાની ભાવના નાશ પામે) અને વેધમમાં દારૂ, માંસાહાર વગેરેની છૂટ આપેલી છે એવા ોરદાર પ્રચારની શરૂઆત કરવામાં આવી. માંસ-ભ્રક્ષણના પ્રચારની કરુણ નિષ્ફળતા
રાજા રાજેન્દ્રલાલ મિત્ર, સ્વામી ભૂમાનંદ, કાણું વગેરે .દ્વારા તેમણે દારૂ અને માંસાહારના પ્રચાર માટે સાહિત્ય તૈયાર કરાવ્યું. ધર્મ ગ્રંથ સાથે ચેડાં કરાવ્યાં અને ગેામાંસભક્ષણુમ`ડળીએ (Beefeating clubs) શરૂ કરાવી.
છતાં તેમને ભદ્ર સમાજને માંસાહારી બનાવવાની કે વેદધમના ધુરંધર પડિતાને ઈસાઈ ધમાઁથી પ્રભાવિત કરવામાં સફળતા મળી નહિ. એટલે તેમણે પ્રચારના પૂર ઉપર અકુશ મૂકી શબ્દબાણેને ઉપયાગ શરૂ કર્યાં.
એક શબ્દ રાજ તેમને સંભળાવવામાં આવે, ખાટા અર્થાંમાં સંભળાવવામાં આવે ત્યારે તમારા તેની સામેનેા વિરાધ એ થઈ જાય. શબ્દખાણરૂપી મહાસ આવા એક શબ્દ છે; ફેટ (ચરખી). fat percent દૂધમાં fat percent એટલે દૂધમાં ચરખીનું પ્રમાણુ (ટકાવારી).
દૂધમાં ચરખી નથી, પણ ઘી છે.
ચરબી અને ઘી બન્ને જુદી વસ્તુ છે. બન્નેના ગુણધર્મો જુદા છે. જ્યારે ભારતમાં ગાય, દૂધ, અને ઘીના જન્મ થયા ત્યારે સંસ્કૃત ભાષામાં ચરખી અને ધી બન્ને શબ્દો જુદી જુદી રીતે જુદા જુદા અથ માં વપરાતા હતા.
ચરખી માટે મેદ શબ્દ હતા અને ઘી માટે વ્રત. દૂધમાં ઘીનું પ્રમાણ કેટલું છે. એમ કહેવાતુ. પણ દૂધમાં ચરખીનું પ્રમાણુ કેટલું છે એવા શબ્દપ્રયોગ કદી ન હતા. અગ્નિમાં હેામ કરવા માટે ઘી વપરાતુ, ઘીના ઠેકાણે કદી પણ ચરબી વપરાતી નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org