________________
અંગ્રેજોએ દૂધને ઘીને બદલે દૂધમાં fat percent શબ્દ પ્રચલિત કર્યો. લાંબા ગાળાની યોજના રૂપે તેમણે ઘી, તેલ અને ચરબી તરીકે જે આપણી સામે મૂક્યાં તેમાં તેલને વનસ્પતિજન્ય ચરબી અને વી. તેમજ ચરબીને પ્રાણીજન્ય ચરબી તરીકે ઓળખાવ્યાં. હિંદુથમાં એ ત્રણે ચીજને અલગ વર્ણવી છે.
- ઘી, તેલ અને ચરબી: ત્રણ જુદી જાતના પદાર્થો સંસ્કૃત ભાષામાં ઘી માટે વ્રતમ, તે માટે તેલ્યમ અને ચરબી માટે મેદ શબ્દ છે. - ગુજરાતી ભાષામાં તેમજ ભારતની બીજી તમામ ભાષાઓમાં પણ “આ તલનું તલ છે, આ સરસવનું તેલ છે, આ ગાયનું ઘી છે, આ ભેંસનું ઘી છે.” એમ શબ્દો વપરાય છે.
પણ “આ તેલની કે સરસવની ચરબી છે કે ગાય કે ભેંસના ઘી માટે “આ ગાય કે ભેંસની ચરબી છે' એ શબ્દપ્રયોગ થતે જ નથી કારણ કે ઘી, તેલ અને ચરબી ત્રણે અલગ અલગ પદાર્થો છે અને હિંદુઓને ચરબી, માંસ વગેરે શબ્દો પ્રત્યે અણગમે છે. તે અંગ્રેજી કેળવણ દ્વારા તેલ, ઘી અને ચરબી એ ત્રણેને જુદા જુદા પ્રકારની ચરબી તરીકે જ નવી હિંદુ પેઢી પાસે રજૂ કરવામાં આવ્યાં.
રોજ રજ દૂધમાં fat percent ચરબીની ટકાવારી શબ્દ આપણા કાન ઉપર અથડાવા લાગે આની પાછળના બઈરાદાની કોઈને ગંધ ન આવી.
વાતચીતમાં અંગ્રેજી શબ્દ વાપરવાને અને તેમ કરીને પિતાને વિદ્વાન અને સુધારક ગણાવાને અભરખે નવી પેઢીમાં વધતે ગયે.
એટલે વારંવાર fat percent શબ્દ વપરાવા લાગે. ખૂબ વપરાશને અને ઘી એ ચરબી જ છે, એવી માન્યતા ભદ્ર સમાજના મનમાં પણ રૂઢ થઈ ગઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org