________________
૨૦૦
એ શબ્દ એટલે તે પ્રચલિત થઈ ગયો કે પશુશાસની પરીક્ષા પાસ કરીને ઊ`ચી ડિગ્રી મેળવનારા ઉચ્ચ વર્ણના નાગરો, બ્રાહ્મણા, અન્ય જના પણ ઘીને બદલે fat percent શબ્દ જ વાપરવા લાગ્યા.
તેમનું અનુકરણ કરીને પેાતાને આ વિષયનુ કશું જ્ઞાન હેાય છતાં પશુ, છાપાંના કટારલેખકો તક મળતાં ખારાક કે દૂધ વિષે લેખા લખતી વખતે પોતાની વિદ્વત્તા દર્શાવવા પરદેશીઓએ તૈયાર કરી આપેલા કોષ્ટક પ્રમાણે દૂધમાં આટલા ટકા પાણી, આટલા ટકા ક્ષાર તત્ત્વા, આટલા ટકા કેલ્શિયમ અને આટલા ટકા ચરખી છે, વગેરે વગેરે પ્રગટ કરીને લોકોના મગજમાં ઘણું ઠોકવા લાગ્યા કે, ઘી એ ચરખી જ છે.
જે લેાકેાને રાતદિવસ પશુ, દૂધ અને ઘી સાથે કામ પડે છે અને દૂધ તેમજ ધીનું જ ઉત્પાદન અને વેચાણ કરનાર વેપારી અને પશુપાલકો છે તેમને તે જાણુ પણ નહિ હોય કે તેમના પવિત્ર ઘીને ચરખી તરીકે માન્યતા મળી છે. એ માન્યતા તેમને કબૂલ પણ ન હોય, પણુ વર્તમાનપત્રોના કટારલેખકોએ એ શબ્દ ચગાવ્યા એટલે તમામ ભળેલા ભદ્ર વર્ગની તેને માન્યતા મળી ગઈ.
અહીં ઘી અને ચરખીના ગુણુદોષની પણ વાચકોને માહિતી આપવી જરૂરી છે.
ઘીનાં ઉચ્ચ ગુણતત્ત્વા
ઘી ખળવધ ક, વીર્ય વધ'ક, આયુષ્યવધ ક, હૃદયને બળ આપનાર, વાત, પિત્ત, કફને નાશ કરનાર, સ્વાષ્ટિ, સુગધી, વૃદ્ધાવસ્થાને દૂર રાખનાર અને [જો ગાયનું ઘી હાય તે] શરીરમાંથી તમામ ઝેશને બહાર ફેકી દેનાર અને આંખનું તેજ વધારનાર છે.
દૂષિત રોગવધ ક ચર્મી ચરખીમાં આવે! કોઈ ગુણુ નથી. સ્વાદ પણ નથી. તે ઉપરાંત તે ખારાકમાં લેવાય તે પચતી પશુ નથી. તે આડા વાટે શરીરની
ભા.-૨ ૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org