________________
૨૦૬
ધર્મનાં ઉચ્ચ તત્ત્વો વિરુદ્ધ નિષ્કર
જુલમ અને આર્થિક પ્રભનો | મુસ્લિમોના સદીઓના ઝનૂની પ્રયાસ છતાં હિંદ મુસ્લિમ પ્રજાને દેશ બન્યું નહિ.
ખ્રિસ્તીઓની ૨૦૦ વર્ષની જનાઓ, કાવાદાવાઓ, દબાણે અને દર વર્ષે વટાળ પ્રવૃત્તિ પાછળ કરોડો રૂપિયાના થયા પછી પણ આજે ભારતમાં તેમની વસતી માત્ર ૧ કરોડ ૪૨ લાખની છે. .
એ લેકે પણ કાંઈ ખ્રિસ્તી ધર્મનાં ઉચ્ચ તથી આકર્ષાઈને ઈસાઈ બન્યા નથી.
તેમને ઈસાઈ ધર્મ સ્વીકારવાની ફરજ પડે એવી કઠિન દરિદ્રતાની સ્થિતિમાં ફેંકી દેવા જે કાવાદાવા અંગ્રેજોએ સત્તાના જોરે કર્યા અને ગેહત્યા જેવાં નિષ્ફર પગલાંથી કરડે કુટુંબને બેકાર અને બેહાલ બનાવી દીધાં, તે ઈતિહાસ ઉપર આજે પડદે પાડી દેવામાં આવ્યું છે. પિતાની સત્તાના જોરે અને હિંદ-વિરોધી આર્થિક નીતિઓ વડે જે લાખે કુટુંબને પોતે બેહાલ બનાવી દીધાં હતાં, તેમાંનાં ડાં કુટુંબને અનેક આર્થિક, સામાજિક પ્રલેશને વડે ઈસાઈ ધર્મમાં વટલાવવા અંગ્રેજો શક્તિમાન થયા. તેઓ એ ધર્મ ફરીથી છોડી ન જાય માટે તેમને આર્થિક પ્રભને વડે કાયમ જકડી રાખવાં પડે છે.
જે લેકોએ ઈસાઈ ધર્મ સ્વીકાર્યો તેઓ કાંઈ હિંદુધર્મનું ઉચ્ચ જ્ઞાન ધરાવતા માણસે ન હતા પરંતુ અંગ્રેજોએ આર્થિક અવનતિમાં ફેંકી દીધેલા તદ્દન નીશા સ્તરના માનવીઓ હતા.
પરંતુ આવી કુંદાબાજીથી ફેલાયેલ ઈસાઈ ધર્મ તે કોઈ પણ ઘડીએ જેમ પવનના તેફાનમાં ઘાસનું તણખલું ઊડી જાય તેમ ફેકાઈ જઈ શકે. તે માટે પ્રજાને માબાર વર્ગ ભદ્ર સમાજ જ્યાં સુધી ખ્રિસ્તી ધર્મ ન સ્વીકારે ત્યાં સુધી ભારતમાં ઈસાઈ ધર્મનાં મૂળ સલામત નથી એ હકીકતથી પણ તેઓ અજાણ ન હતા.
'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org