________________
૧૫૦ ગ્રામ્યજનને મળી શકે છે તે દૂધને પુરવઠે પણ ગોવધની અને ગાયની નિકાસ કરવાની નીતિ દ્વારા કાપી નાખવામાં તેમને જરા પણ ખચકાટ નથી થતું !
એમ નથી લાગતું, કે સરકાર દુષ્પાહારને ખતમ કરી સમસ્ત પ્રજાને માંસાહારી બનાવવા જ માગતી હેય?
ભવિષ્યની પ્રજા એમ માનતી થઈ જાય કે ઈડાં અને માંસ, એ જ યોગ્ય અને આવશ્યક ખોરાક છે, તે આશ્ચર્ય પામવાનું નથી.
ભારતમાં ભૂતકાળમાં જ્યાં જુઓ ત્યાં ય અને પૂજા-સમાર નજરે પડતા. હવે ગામેગામ કતલખાનાં અને માંસ, મચ્છી કે ઇંડાની દુકાનેની હારમાળા જોવામાં આવે એમ નથી લાગતું?
ભારતીય પ્રજાની અસ્મિતા, ગૌરવ અને જીવન જીવવાની રીત : પસંદ કરવાના તેના અધિકારને ખતમ કરવાની સરકાર દ્વારા પથરાઈ રહેલી સુર સામે પ્રજા ક્યારે જાગ્રત થશે? હવે તે ઘણું થઈ ગયું છે તે પણ જે પ્રયત્ન થાય તે છેવટે મત દૂર તે ઠેલાય જ.
8 ભારત માત્ર ખેતીપ્રધાન જ દેશ હતું? 8 કેર ઠેર લાખ લોકો ઉદ્યોગમાં રોકાયેલા હતા?
ફાઓના પ્રતિનિધિ વર્નબર્ગની ગર્ભિત ધમકી # હુંડિયામણની આસુરી લાલસાથી સંસ્કૃત પ્રજાનું નીકળતું નિકંદન
- ઉદ્યોગની અવળચંડી આધુનિક વ્યાખ્યા ઉદ્યોગની આધુનિક વ્યાખ્યા પ્રમાણે જે એક લાખ માણસે ગામડાંઓમાં પથરાઈ જઈને પિતાપિતાનાં ઝૂંપડાઓમાં કાપડ ઉત્પન્ન કરે એ ઉધોગ નથી, એ ધંધે છે.
હજારે બળદાણુઓ દ્વારા લેકે પોતપોતાનાં ગામમાં તેલ પીલે એ પણ ઉદ્યોગ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org