________________
- ૧૯
છાપાઓમાં પ્રસિદ્ધ થયેલા હેવાલ મુજબ અમેરિકામાં પ્રેસ કેન્ફરન્સમાં પુછાયેલા એક જવાબમાં શ્રી દેસાઈએ દારૂબંધી કરવાના પિતાના અડગ નિશ્ચયના કારણમાં જણાવ્યું કે, “જે લેકે માંસાહાર ન કરે અને દારૂ પીએ તે તેમની તબિયતને નુકસાન થાય અને ભારતમાં માત્ર ૨૦ ટકા લેકો જ માંસાહાર કરે છે. એટલે માંસાહાર ન કરતા લેકે માંદા ન પડે તે માટે હું દારૂબંધી કરવા માગું છું..
માંસાહાર ન કરનારા લેકેની તબિયતને નુકસાન ન થાય, માટે દારૂબંધી કરવી હોય તે સવાલ એ છે કે શું, માંસાહારી લોકોને દારૂ પીવાની છૂટ અપાશે ખરી? તે માંસાહાર ન કરનારા લેકે, પિષણ વિના રેગથી પીડાય છે. ત્રણ કરોડ બાળકો પિષણ વિના આંધળા થઈ જવાના ભયમાં છે. તેમને પિષણ માટે ચેખું તે શું ભેળસેળવાળું દૂધ પણ મળતું નથી. દેશની આ ભાવી પ્રજાને દૂધ મળે તેવી કોઈ જન વિચારવાનું સરકારને યેગ્ય નથી લાગતું?
કે પછી બાળકેને દૂધને બદલે ઈડાં ખાવાની ટેવ પાડી માંસાહારી બનાવીને પછી હવે માંસાહારી લેકે દારૂથી માંદા નહિ પડે, એ બહાના નીચે દારૂબંધી કરવાના નિર્ણયમાંથી પીછેહઠ કરવાની આ શું ઇંડાં અને માંસાહાર-પ્રચારની યેજના છે? - ભારતનાં ૨૦ ટકા લેકે માંસાહારી છે. તેમને ચેમ્બે માંસ મળે તે માટે સરકાર કરોડ રૂપિયાના ખરચે આધુનિક કતલખાનાં શરૂ કરવા માગે છે અને એ કરોડો રૂપિયાનાં તલખાનાં માટે મૂડી કોઈએ તે માટે સે ટકા લેકે (૮૦ ટકા માંસ ન ખાનારા) ઉપર કરભારણ ઝીકીને મેંઘવારીમાં અને ગરીબીમાં વધારે કરવામાં તેને કાંઈ અગ્ય નથી લાગતું ?
ભારતમાં સે એ સે ટકા લેકે પ્રદૂષણથી પીડાય છે. અને સમસ્ત પ્રજા શુદ્ધ ઘી અને દૂધ ન મળવાથી અપષણનાં દરદ સામે અરક્ષિત બની ગઈ છે, છતાં પ્રદૂષણ વધે તેવી યોજનાઓ અમલમાં મૂકતા જવામાં અને જે કાંઈ અલ્પ પ્રમાણમાં દૂધ કોઈ જ ભાગ્યશાળી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org