________________
૧૪૮ તલખાનાંદીઠ દર પાંચ વરસે ૨૩૮ કરોડ રૂપિયાનું નુકસાન, જરૂરિયાતની ચીની અછત, પરિણામે ભાવવધારો, ફુગાવો, બેકારી, ગુનાબેરી, ગરીબી વધાર્યો જવી એનાથી મોટું અનૈતિક અને રાષ્ટ્રદ્રોહનું કાય બીજું હેઈ શકે નહિ..
- મોરારજીભાઈ આને જવાબ આપશે કે? સંપૂર્ણ વધબંધીને કાયદો કરવાની માગણના જવાબમાં શ્રી મોરારજી દેસાઈએ કહ્યું કે, “એ કાયદો કરવાનું મુશ્કેલ છે. લેકે જે માંસાહાર કરે તે હું શું કરી શકું?”
આશ્ચર્યની વાત છે કે સંપૂર્ણ દારૂબંધીને કાયદો કરવાની માગણી કરનારા લેકેને શ્રી મોરારજીભાઈ ઉપર મુજબને જવાબ નથી આપતા કે, “દેશમાં માંસાહાર કરનારા લેકે કરતાં દારૂ પીનારા. લેકોની સંખ્યા વધારે છે, જ્યારે બહુમતી લેકે દારૂ પીવા ઈચછે તે હું શું કરી શકું?” " ભગવાન મહાવીર અહિંસા-પ્રચારક સંધની દેશમાં અદ્યતન કતલખાનાં ન વધારવાની વિનંતિના જવાબમાં કેન્દ્રના અન્નપ્રધાન
શ્રી બરનાલાએ કહ્યું કે “આધુનિક તલખાનાં વિસ્તારવાને અમારે - ઉદેશ લેલેને ચેમ્બે માંસ અને સમાજના નબળા વર્ગમાં ગણાતા
કસાઈઓને રોજગારી પૂરી પાડવાને છે.” - આની સામે મારે સવાલ છે કે, આ જ સિદ્ધાંતના આધારે આજની અથવા ભવિષ્યની કોઈ સરકાર લેકેને ભેળસેળ વિનાને શુદ્ધ દારૂ પૂરા પાડવાનાં કારખાનાં નહી ખેલે તેની શી ખાતરી?
લેકને આજ ઘી, તેલ, મરી-મસાલા, તે ઠીક પણ, મીઠું (નિમક) અને પાછું પણ શુદ્ધ નથી મળતાં તેની સરકારને કેમ. ચિન્તા નથી !
' અફસ! માત્ર ચેખું માંસ પૂરું પાડવાની ચિન્તા છે, તેથી જ્યારે લખે કુટુંબે બેઘર બની ગંદી ઝૂંપડપટ્ટીઓમાં પશુથીયા બદતર હાલતમાં જીવે છે, ત્યારે તેમના માટે રહેઠાણે બાંધવાને બદલે કરડે રૂપિયા કતલખાનાં બાંધવા માટે વેડફી નાખે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org