SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ પડેલી કાયમી બેકારીથી તેઓ ભયાનક ગરબીમાં અને ભૂખમરામાં ફેકાઈ ગયા. ગરીબીને ભૂખમરા સાથે, ગંદકી સાથે, વ્યસને સાથે ગાઢ સંબંધ છે. અને ગંદકી તેમજ વ્યસનેમાં સબડતી વ્યક્તિઓ આપમેળે જ સમાજથી અલગ થઈ જાય છે. હસ્ત-ઉદ્યોગને પ્રાણઘાતક ફટકે. અંગ્રેજોએ જુલ્મી કાયદા દ્વારા અને પાશવી અત્યાચાર દ્વારા હાથશાળ ઉદ્યોગને ભાંગી નાખે. અને વણાટકામ કરનારા હરિજને. પણ બેકાર બની ગયા. હાથશાળને ધંધે બંધ પડવાથી બેકાર બનેલા વણકારની સંખ્યા એટલી મટી હતી કે તે સમયના બિહારના માત્ર છ જ જિલ્લાઓમાં ૬૪,૦૦૦ વણકર-કુટુંબે સંપૂર્ણ બેકાર થઈ ગયાં અને રેટિ ચલાવીને પૂરક આવક મેળવતી ૧૪ લાખથી વધુ ગૃહિણીઓએ તેમની પૂરક આવક ગુમાવી. આ સ્ત્રીઓમાં હરિજન સ્ત્રીઓ પણ હતી. (મેન્ટ ગેમરી માનકૃત હિસ્ટરી ઈસ્ટ ઈન્ડિયા). અંગ્રેજોનાં આવાં જુલ્મી કૃત્યથી બેકારી અને ગરીબીનાં પૂર ભારતનાં ગામડાંઓમાં વાવાઝેડની માફક ફરી વળ્યાં અને તેમાં સહુથી પ્રથમ હરિજને સપડાયા. આભડછેટ, અન્યાય અને અત્યાચાર પિતાની પાશવી ભેદી નીતિથી અંગ્રેજોએ હરિજનેની જે દુર્દશા કરી હતી તેના ઉપર પડદો પાડવા આભડછેટનું બહાનું આગળ કરીને સવર્ણો ઉપર દોષને ટોપલે ઢળી પાડવામાં આવ્યું. તેમનાથી અંજાઈ ગએલી નવી પેઢીએ તે સ્વીકારી લીધે! સમય જતાં ૧૨ કરોડ ગરીબ, બેકાર હરિજનેને આર્થિક ઉત્કર્ષ કેમ થઈ શકે તેને વિચાર કર્યા વિના જ આભડછેટ, મંદિર-પ્રવેશ, એક જ કૂવે પાણી ભરવું વગેરે આંદોલનમાં આપણે અટવાઈ પડયા પણ તેથી હરિજન કેમને સામુદાયિક રીતે કોઈ ફાયદો થયે નહિ. * તેમના ઉપર અત્યારે થયા છે અને થાય છે એ ખરું; પણ એમ તે અતિશય ગરીબીમાં સબડતા સવર્ણો ઉપર પણ અત્યાચારો થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy