________________
અને એને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચલાવવાનું લાયસન્સ આપવામાં આવે તે કરડેનું હૂંડિયામણ મળે તે કદાચ મટકા-ઉદ્યોગ, જે હમણાં લેકઆદરને પાત્ર છે તે સરકારથી સન્માનિત થઈ જાય અરે!
સંસ્કૃત પ્રજાનું નિકંદન ઉદ્યોગેની આધુનિક વ્યાખ્યા અને હુંડિયામણની આસુરી લાલસાની બેધારી તલવાર વડે સુસંસ્કૃત પ્રજાની સંસ્કૃતિનું નિકંદન નીકળી રહ્યું છે એમ હવે સ્પષ્ટપણે કહેવામાં કશું જોખમ જણાતું નથી.
8 શું નહેરુ ગોહત્યાના હિમાયતી હતા? 98 બંધારણની ૪૮મી કલમ આ રીતે સુધારવી જોઈએ.
- નહેરુ! ગેહત્યાના હિમાયતી. સ્વરાજ મળ્યા પછી બંધારણસભામાં સંપૂર્ણ ગોવધબંધી કરવાને કાયદો બંધારણમાં દાખલ કરવા માટે સભ્ય તરફથી દબાણ થવા લાગ્યું. નહેરુ ગેહત્યાના પ્રખર હિમાયતી હતા, પણ તેમની સામે ગોહત્યાબંધી ઈચ્છતા સભ્યોની બહુમતી હતી. એટલે તેમણે બંધારણમાં નીચે મુજબની કલમ ૪૮ દાખલ કરીને ગેહત્યાબંધી ઈચ્છતા લેકને સમજાવી લીધા.
Art. 48" The state shall endeavour to organise agricul. ture and animal husbandry on modern and scientific line and shall, in particular, take steps for preserving and improving and breeds, and prohibiting the slaughter of cows and calves
and other milch and draught cattle." - આ કલમ આદેશાત્મક છે, પણ તે રાજ્યને માથે નાખીને કેન્દ્રને એટલે કે પિતાની સરકારને નહેરુએ તે જવાબદારીમાંથી અલિપ્ત રાખે.
કલમને દ્વિઅથી મુસદ્દો કલમને આ મુસદ્દો દ્વિઅર્થી છે અને મેડન” અને “સાયન્ટીફિક લાઈનના ઓઠા નીચે કતલખાન સિવાય બીજી રીતે પશુઓને ખતમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org