________________
૩૦
માણસાને રાજી આપી શકીએ અને વાહનવહેવાર ઝડપી તેમ જ સસ્તા · બનાવી શકીએ.
ઉત્પાદન વણકરો વધારે છે, સગવડા મિલાને મળે છે ૧૯૫૦ થી ૧૯૭૦ સુધીના ગાળામાં મિલેએ માત્ર ૬૧ કરોડ વાર કાપડનું ઉત્પાદન વધાર્યું. પણ એ જ સમયના ગાળામાં હાથવણાટના વણકરોએ ૨૭૩ કરોડ મીટર કાપડનું ઉત્પાદન વધારી આપ્યું. અને છતાં તમામ સગવડો અને સાધના માટે પહેલી પસંદગી મિલને મળે છે.
પરદેશી હિતાના ઘેરો સ્વાધીનતા મળ્યા પછી, વિવિધ ક્ષેત્રાની ઔદ્યોગિક પેઢીએએ, પરદેશી હિતેાએ અને અંગ્રેજોએ પેાતાના હિતમાં તૈયાર કરેલા વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ શ્રી નેહરુની આસપાસ ઘેરા ઘાલ્યે, અને દેશનાં ઉપલબ્ધ સાધના અને કારીગરાના ઉપયોગ કરવાને બદલે પાત પેાતાનાં ક્ષેત્રની ચીજવસ્તુએ)ના ઉત્પાદન માટે, અને એ ઉત્પાદન માટે મેટા પાયા ઉપર સહાયના નામે વિદેશી કરજ મેળવવાની ચેાજનાએ “ઘડી કાઢી.
સહાયના નામે આપવામાં આવેલા કરજની પાછળ શી માંયધરીએ પરદેશીઓએ મેળવી હશે તે આપણે કદી પણ જાણી શકશું નહિ. પણ આ રાષ્ટ્રહિત અવગણનાર તત્ત્વાએ આપણાં ઉપલબ્ધ સાધના અને કુદરતી સંપત્તિના નાશ કરી નાખ્યા.
અણુક્તિ કરતાં પણ વધુ શક્તિશાળી
પશુધન, જ’ગલા, ફળદ્રુપ જમીન અને વિશાળ જળાશયા એ આપણાં અણુશક્તિ કેન્દ્રો કરતાં પણ વધુ શક્તિશાળી કેન્દ્રો હતાં. તેમાંથી સમૃદ્ધિને જે ધોધ વહેતા તે પ્રજાના તમામ સ્તર સુધી પહેાંચતા અને તેને પોષતા. અણુશક્તિ કેન્દ્રો ઊભાં કરવા પાછળ અખો રૂપિયા ખર્ચાયા છે. તેમાંથી જે શક્તિ પેદા થશે તેના લાભ અમુક એક નાના વર્ગને ચૂસવા માટે જ કરશે. અણુશક્તિ એ માત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org