________________
૧૧૫
અવળા પ્રચાર નવી કેળવણી દ્વારા એ પ્રચાર થતે કે સવર્ણો અસ્પૃશ્યતાની નીતિ આચરતા હોવાથી હરિજને ગરીબીની ગર્તામાં સબડે છે. ચાર ચાર યુગથી આ ચાર વર્ષે એક સાથે એકસંપથી અને સામાજિક સહકારથી આ દેશમાં રહ્યા છે.'
પણ અંગ્રેજી રાજ અમલમાં જ ગોવધ અને હાથશાળ-નિકંદનની નીતિને કારણે જ હરિજનેને બેકારી અને ગરીબીને પ્રશ્ન ઊભે થયે હતે એ વાત ઉપર અંગ્રેજોએ સીતથી પડદો પાડીને પ્રચાર દ્વારા હરિજનને મધ્ય એશિયા અને યુરોપના દેશની ગુલામીપ્રથાના માનવીઓ જેવા વર્ણવી બતાવ્યા.
હાથશાળને પુનઃજીવિત કરી હોય તે? સ્વરાજ્ય મળ્યા પછી જે સંપૂર્ણ ગોવધબંધીને અમલ કરવામાં આવ્યું હોત અને કાપડમિલેને અદ્યતન બનાવવા પાછળ અબજો રૂપિયા વેડફી નાખવાને બદલે રેંટિયા અને હાથશાળને પુનર્જીવિત કરવામાં આવ્યાં હેત તે આ ૩૦ વરસમાં સમગ્ર હરિજનકેમ સંપૂર્ણ રજી મેળવીને ચારે વણે સાથે સમાનતા અને સન્માનપૂર્વક રહેતી થઈ ગઈ હોત અને કરડે કુટુંબમાં રેટિયા દ્વારા પૂરક આવકની સરવાણી ચાલુ થઈ ગઈ હતી
અવહેવાર પગલાં - તેને બદલે જે ખેટાં, અવહેવારું અને આર્થિક કે સામાજિક કટી ઉપર એક ક્ષણ પણ ટકી ન શકે એવા હરિજને માટે અનામત બેઠકો, અનામત કરી અને વિદ્યાપીઠમાં ખાસ સગવડે, આવાં બુદ્ધિ વિનાનાં પગલાં લઈને આ પ્રશ્નને વધુ ઘેરે બનાવીને રાષ્ટ્રરૂપી શરીરમાં ઝેરને ઊંડું ફેલાઈ જવા દીધું.
આવા નિર્ણય લઈને હરિજને હિંદુસમાજથી જ એવું એક અલગ એકમ છે, એ કાયમી માન્યતા સ્થાપી દીધી છે. - હવે આવાં બુદ્ધિ વિનાનાં પગલાં શા માટે બિનકાર્યક્ષમ નીવડ્યાં તે જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org