________________
રર૭ કરી આસ્તે આસ્તે નવી પ્રજાને માંસ અને ઇંડાં ખાવા તરફ વાળી દીધી છે.
આમ પૌષ્ટિક ખોરાક અને વીર્યને બાજુએ હડસેલી સમતેલ, ખેરાક અને પ્રોટીનની જાળ નાંખીને પ્રજાને માંસ, મચ્છી, ઈંડાં ખાતી કરવાનું આ એક જબરદસ્ત ષડયંત્ર છે, જેથી એક વખત લેકે માંસ,. મચ્છી ખાતાં થઈ જાય એટલે. હિંસાને વિષેધ કરતા બંધ થાય. એટલે તેમને પણ પૈસા મેળવવાની લાલચે હિંસા કરવા પ્રેરી શકાય જેથી સરકાર દેશનું અર્થકારણ પશુશક્તિ અને માનવશક્તિના સંયોજન દ્વારા ચલાવવાને બદલે પશુ-પ્રાણીઓની કતલ કરી તેમનું માંસ નિકાસ કરીને ચલાવી શકે તે કોને માછલીને લેટ ખવડાવી અનાજ પશુએને ખવડાવી શકે જેથી માંસની નિકાસ કરવામાં લેકે જ સહાયભૂત બને.
આમ પૌષ્ટિક ખોરાકને સ્થાને આવેલે સમતલ ખોરાક શબ્દ હિંદુપ્રજા, હિંદુધર્મ અને હિંદુ સંસ્કૃતિ માટે એટલેજે જ ખતરનાક છે.
શાસ્ત્ર | ટેકાલેછ: ટેકનોલેજી અંગ્રેજી શબ્દ છે. તેને ગુજરાતી અર્થ છે આવડત, પરંતુ ટેકલેજ શબ્દને ઉપયોગ કર્યા કરીને જાણે કે એ કેઈ નવી જ વસ્તુ હોય એવી ભ્રમણ ઊભી કરીને ભારતના શહેરી સમાજજીવન ઉપર પરદેશી રહેણીકરણી ઠેકી બેસાડવાનું કૌભાંડ ફેલાઈ ગયું. હવે લેકે વગર સમજે “ટેકનેલેજીટેકનોલેઝ બેલતા - થઈ ગયા છે. એટલે હવે કૌભાંડ ગામડાંઓ તરફ વળ્યું છે. ગ્રામીણ
ખેતીવિષયક ટેકને એટલે ખેડૂતને હળ છોડાવી ટ્રેકટર ચલાવતા કરવા અને તેમની એટલી અરબ રાજ્યના હાથમાં આપી દેવી. બળદને કેશ છોડાવી મેટરપંપ ચલાવતા કરવા અને એ રીતે ખેતી સિંધી કરવી. આધુનિક ટેકનોલેજી મુજબ તેમને ટયુબવેલનાં કે નાસ્તા પાણી વાપરતા કરવા અને એ રીતે ભ્રષ્ટાચારની સરવાણીએ ચાલુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org