SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ - આવાં હાડકાંઓને ભૂકે કરી તેમાંથી ટીકડીઓ બનાવી કેલ્શિયમની ટીકડીઓ રૂપે તે પાછી ભારતમાં આવે છે, અને જે લેકે જીવતા કૂતરાને કે ગધેડાને અપવિત્ર ગણી તેને અડકી જવાય તે નાહી નાખે છે તેઓ અજ્ઞાનથી આ મરેલાં પશુઓનાં હાડકાંમાંથી બનેલી ટીકડીઓ ખાય છે. આ ટીકડીઓ ખાવામાં આવે ત્યારે તે ખાનાર તરત માં પડતે હશે તેનું ખરું કારણ કદી કોઈને જાણવામાં આવતું નહિ હોય. એ બિમારી વાઈરસથી થતી બિમારીમાં ગણુઈ જતી હશે. માતાના ખોરાકની બાળક ઉપર અસર એલોપથીને દૂધ કરતાં માંસ, મચ્છી, ઈ પ્રત્યે વધારે પ્રેમ છે. . દૂધ, તલ, ચણાની સ્વાદિષ્ટ આરોગ્યપદ વાનગીઓનું જ્ઞાન ન હવાને કારણે એલેપથી પ્રાણીજ કે ખનિજ કેશિયમની અસર શરીર અને મન બન્ને ઉપર થાય છે. એ અસર કેવી સટ હોય છે તેની સાબિતી આયુર્વેદે આપી છે. ધાવતું બાળક માંદું પડે ત્યારે અનુભવી વૈદે બાળકને દવા નથી આપતા પરંતુ બાળકની માને બાળકના દરદની દવા ખવડાવે છે. અને પરેજી પાળવાનું કહે છે. માતાએ ખાધેલી દવાની અસર નાનાં બાળકને તેના દૂધ દ્વારા થાય છે અને તે રોગમુક્ત બને છે. નાનું બાળક ન પચાવી શકે તેવા ભારે ખોરાક માતા ખાય છે અને ઝાડ અથવા ગેસ કે કબજિયાત તેના બાળકને થાય છે. શરદી કે ઝાડા ધાવણું બાળકને થાય છે વૈદ્યરાજ તેની દવા બાળકને ન આપતાં તેની માને ખવડાવે છે અને બાળક રોગમુક્ત બની જાય છે. માતાના ખોરાકની અસર બાળકને થાય છે, તેને આનાથી વધુ સચેટ પુરા બીજે કયે હોઈ શકે. માતાને સ્વછંદી આહાર બાળકને જન્મથી જ ડાયાબીટીશ, કમળ, રતવા કે કિડનીનાં દરદ અથવા પિલિયે પણ આપે. જન્મતાં જ દરદ જ્યારથી હિંદુ સંસ્કૃતિએ પ્રેરેલા રીતરિવારને છોડીને પરદેશી રીત રિવાજો, ખાનપાન અને આચારવિચાર સ્વીકાર્યા, આપણી ખાનપાનની રીત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy