SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ કેલ્શિયમના ત્રણ પ્રકાર કેલ્શિયમ ત્રણ પ્રકારનાં છે. વનસ્પતિજન્ય, ખનિજ અને પ્રાણીજ, વનસ્પતિજન્ય કેલ્શિયમ નિર્દોષ અને ઉત્તમ છે. ખાસ કરીને તે દૂધ, ચણા અને તલમાં ઉત્તમ પ્રકારનું અને સારા પ્રમાણમાં ડાય છે અને તેના ઉપયોગ નિર્ભયતાથી કરી શકાય. એ કેલ્શિયમ સુપાચ્ય છે અને લેાહીમાં જલદી મળી જઈ તેમાંથી શરીરમાં અસ્થિ બંધાય છે, વિકાસ પામે છે અને મજબૂત થાય છે. ખનીજ કેલ્શિયમ ઘણા પ્રકારના છે પરંતુ તેના ગુણદોષ જુદા જુદા હાય છે. વૈદિકીય સલાહ વિના તેના ઉપયાગ કોઈવાર હાનિકારક બને. પ્રાણિજ કેલ્શિયના પણ ઘણા પ્રકાર છે. અને તેના જુદા જુદા ગુણુ હાય છે. પરંતુ એલેપથીએ જ પ્રાણીજ કેલ્શિયમ વિકસાવ્યાં છે તે અધમકક્ષાનાં છે. પરદેશી નાવટની કેલ્શિયમની દવાઓથી ચેતવુ' જોઈએ. આપણે આપણા દેશમાંથી આપણા સમાજ, સંસ્કૃતિ અને ધર્મની આધારરૂપ ગાયને કાપીને તેમનાં હાડકાં નિકાસ કરીએ છીએ. હવે તે આપણે આપણી ગાયા અને બીજા કીમતી પશુઓની ખુલ્લી રીતે અને ચેરીછૂપીથી દાણચારી દ્વારા પણ લાખાની સંખ્યામાં નિકાસ કરીએ છીએ. ગાયેાનાં હાડકાં સાથે ખીજા પશુઓનાં હાડકાં પણ નિકાસ થઈ જતાં હોય, મરેલાં કૂતરાં, ગધેડા જેવાં પ્રાણીઓનાં હાડકાં નિકાસકારોને સહેલાઇથી મળી શકે, તે તેમાં આશ્ચર્ય પામવાનું નથી. થડાં વર્ષ પહેલાં ગાયાનાં હાડકાંની સાથે કબ્રસ્તાનમાંથી મરેલાં માનવીઓનાં હાડકાં ખેાઢી લાવીને તેની પણ નિકાસ થઈ હતી. Jain Education International આ અસ્થિમાં ચેપી રાગેાથી મૃત્યુ પામેલાં માનવીઓનાં અસ્થિ હશે. તેથી સ્ટીમરમાંથી માલ ઉતારનારા મજૂરામાં ચેપી રાગ ફેલાયે અને ઘણા ઊહાપાતુ જાગ્યા હતા. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy