________________
ee
અને પિત્તને વધારે છે, ગાય વિયાયા પછી દશ દિવસ સુધી તેનું દૂધ તેને જ પીવડાવી દેવામાં ભાવે તે તેની ગશુદ્ધિ અને શરીરશુદ્ધિ થઈ જાય છે અને તેની તંદુરસ્તી જળવાઈ રહે છે. જે ગાય ગાભણી થયે ઘણા સમય થઈ ગયા હોય તેનું દૂધ ઘટ્ટ અને જરા ખટાશ પડતું હાય છે.
જે ગાયના વાછડાના રંગ તેની માના રંગના જેવા જ હાય તે ગાયનું દૂધ તે ગમે તે રંગની હાય તા પણ ઉત્તમ છે,
ગાયના દૂધમાંથી ખનાવેલી મીઠાઇઓ ખૂબ જ સ્વાદિષ્ટ, મળવક, લાંબા સમય સુધી બગાડ્યા વિના રહી શકે તેવી હાય છે. ગાયનું ઘી શરીરનાં તમામ પ્રકારનાં ઝેરને નાશ કરનાર, જખમ રૂઝાવનાર, બળવધક, વીર્યવર્ધક, હૃદયને ગુણકારી, ત્રિદેષનાશક અને તાજુ હાય ત્યારે ખૂબ સુગધી અને સ્વાદિષ્ટ હાય છે.
ભેસનુ દૂધ :
ભેંસનું દૂધ વીવ વર્ષાંક, ખળવર્ધક, શરીરની સુંદરતા વધારનારું, ઊંઘ લાવનાર, ભૂખ લગાડનાર, કફ વધારનાર અને અતિ શ્રમના થાક ઉતારનારું છે. વાયુના નાશ કરે છે. ગાયના દૂધ કરતાં ભેંસનું દૂધ વધારે મીઠું, વધારે વીર્યવર્ધક અને પચવામાં ભારે છે. તે વધુ બળવર્ધક છે પણ બુદ્ધિને મદ મનાવે છે. પાંડુ રેગમાં ગાયના દૂધ કરતાં લે'સનું દૂધ વધુ ગુણકારી છે, કારણ કે તેમાં લેાહતત્ત્વ વધારે છે. ગાયનું દૂધ સારક (દસ્ત સાફ લાવનાર) છે; જ્યારે ભેંસનું દૂધ કખ જિયાત કરે છે. ભેંસના દૂધમાં ગાયના દૂધ કરતાં ઘીનું પ્રમાણ વધારે છે, અને તે ઘી ઘણા લાંબા સમય સુધી બગડયા વિના રહી શકે છે. ભેંસના દૂધની મીઠાઇઓ જલદી બગડી જાય છે.
ભારતની ગાયના દૂધમાં તેની જાત અને તેને અપાતા ખારાકના પ્રમાણમાં પાંચથી સાત ટકા થી હાય છે, જ્યારે ભેંસના દૂધમાં તેની જાત અને ખારાકના પ્રમાણુમાં ૭ ટકાથી ૧૨ ટકા સુધી ઘીનું પ્રમાણ હાય છે. જુદા જુદા પ્રદેશની ભેસેાના દૂધ અને ઘીના પ્રમાણ તેમ જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org