________________
[૧૪]
૦ પશુની કિંમત વધારવામાં ભારતે નોંધાવેલ ઉલ્લંધનીય
વિશ્વવિક્રમ!!! ૦ સીત્તેર વરસમાં બકરીની કિંમતમાં ત્રણ લાખ ટનને,
અને ગાય-ભેંસની કિંમતમાં ત્રીસ હજાર ટકાને વધારે! ૦ દૂધ માંસાહારી ખોરાક છે એ પ્રચાર હિંદુ પ્રજાના અસ્તિત્વ ઉપર આખરી ફટકે મારવા માટે છે!!!
વિશ્વને શ્રેષ્ઠ પિષક પદાર્થ માંસ, માછલી અને ઇંડાંના પિષણ માટે અને તેની અનિવાર્યતા માટે જ્યારે ખૂબ પ્રચાર થયું છે અને લેકેને સામ, દામ, ભેદથી પણ તે ખવડાવવાના પ્રચંડ પ્રયને જયારે અમલમાં આવ્યા છે ત્યારે વિશ્વને શ્રેષ્ઠ પિષક પદાર્થ અને મહાભારતકારે જેને આ દુનિયાના અમૃત તરીકે વર્ણવ્યું છે તેના વિષે પણ લેકેએ જાણકારી મેળવવી જરૂરની છે. એ જાણકારીના અભાવે જે પદાર્થો ખરેખરું પિષણ આપનારા નથી, પણ સ્વા, સંસ્કૃતિ અને ધર્મને હણનારા છે, તે પદાર્થો ઉપયેગી. અને અનિવાર્ય માની તેને સ્વીકાર કરતા થઈ જાય, અને પરિણામે વિવિધ રોગના ભોગ બને એનાથી પણ ભૂંડું આસુરી વૃત્તિવાળા થઈ જાય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હઈ લેકે સમક્ષ આ આસુરી પ્રવૃત્તિઓ સામે લાલ બત્તી ધરવા અને દૂધના પ્રકારે, તેને ગુણદોષ લેકે જાણી શકે એ આશયથી પ્રખ્યાત વૈદરાજ શાલીગ્રામના પુસ્તક શાલીગ્રામ નિઘંટુના આધારે નીચેનું દૂધ વિષેનું અવતરણ લીધું છે.
દૂધ મધુર, સ્નિગ્ધ, વાત-પિત્ત-નાશક, તત્કાલ વજનક, શીતલ, સર્વ પ્રાણીઓનું જીવન, (કારણ કે વનસ્પત્યાહારી અને માંસા--
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org