________________
આવે છે અને ત્યાર બાદ વધેલા ભાગમાંથી આઠ ધાતુઓને જન્મ થાય. છે. એટલે દુધ એ લેહમાંસનું બનેલું છે એ પ્રચાર હિંદુપ્રજાના અસ્તિત્વ સામે એક ભયંકર જયંત્ર છે.
અંગ્રેજી કેળવણી દ્વારા આપણને એ શીખવવામાં આવ્યું કે, “દૂધ એ લેહી-માંસની જ બનાવટ છે. તે પછી જે દવાઓમાં લેહી-માંસ પડે છે એ દવાઓ સ્વાથ્યની રક્ષા કરવા ખાવામાં શું વાંધો છે?
અને જે લોકો અંગ્રેજી કેળવણી લઈ પિતાની જાતને પ્રચંડ સુધારકમાં ખપાવવા અભરખા રાખતા હતા, તેમણે આ દવાઓના પ્રચારક થવામાં ગૌરવ અનુભવ્યું. પછી દવાઓમાં દારૂ પણ આવ્યા અને ત્યાર બાદ અનેક પયંત્ર દ્વારા દૂધને મેંઘુંદાટ અને દુષ્કાપ્ય બનાવી, પિષણ માટે પ્રોટીનને પ્રચાર શરૂ કરવામાં આવ્યે.
અને પેટીન પાછળ ઇડ, ઇડાં માટે અબજો રૂપિયાની ચેજનાછે અને પિષણના નામે બાળકોને મફત ઇંડાં આપવાના નિર્ણ થયા
પાછળથી ઇંડાં ન ખાનારાં બાળકોને પણ ઇંડાનાં ગુણ અને સ્વાદ વિષે ખેટી સમજણ આપીને અને પાઠયપુસ્તકમાં તેને ખેટો પ્રચાર કરીને તેમને દંડ ખાવાનું સમજાવવામાં આવે અને તેમાં સફળ થયા પછી માછલી અને ડુક્કરનું માંસ ખાવાને જોરદાર પ્રચાર શરૂ થાય તે આશ્ચર્ય પામવા જેવું નથી.
આખરી ફટકા મારવા તૈયાર એક વખત તમે દારૂ અને હુક્કર તથા ગાયનું માંસ ખાતા થઈ જાવ પછી એક વિશ્વ અને એક ધર્મના ઓઠા નીચે ઈસાઈ ધર્મના પ્રચારાર્થે ભારતના દરેક ખૂણે ઈસાઈ ધર્મપ્રચારકે તેમના ગ્રન્થ, પૈસા અને પ્રચારની સામગ્રી તૈયાર રાખીને, જેમ કે લશ્કરનું અનામતદળ આખરી ફટકે મારવા તૈયાર થઈને ઊભું હોય તેમ; હિંદુ ધર્મ અને હિંદુ જાતિને આખરી ફટકા મારવા ખડે પગે ઊભા છે.
ટીટેનીકના અધ કેપ્ટન પણ અફસ! આપણા રાજદ્વારી નેતાઓ, ધર્મગુરુઓ, કેળવણીકારે, સાહિત્યસ્વામીએ, અને સમાજશાસ્ત્રીએ ટીટેનીકના કેપ્ટન જેવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org