________________
૮૯
છે. આપણી ચારે ખાજુ ઘેરાઈ રહેલાં વાદળા તે જોઇ શકતા નથી. હૃદયરોગ ઉપર આયુવેદ માન્ય કરેલા ગાયના ઘી અને દૂધના ઉપયાગ અર્જુનના વૃક્ષની છાલના કાઢો કરી તેમાં ગાયનું દૂધ નાખીને ખીર જેવું કરી સાકર નાખીને ખાવું.
અર્જુનની છાલનું ચૂર્ણે અને ઘઉંના લેટ સમ ભાગે લઈ તે ગાયના દૂધમાં બાફવું. ખાતી વખતે તેમાં પ્રમાણસર ગાયનું ઘી નાખવું અને તે મધ તથા સાકર સાથે આપવું.
અર્જુન વૃક્ષના ઝાડની છાલનું ચૂર્ણ ગાયના ઘી સાથે અથવા ગાયના દૂધ સાથે આપવું.
અર્જુનના વૃક્ષની આંતરછાલનું ચૂર્ણ કરીને ચૂર્ણ કરતાં ચાર ગણું ગાયનું ઘી અને ઘી કરતાં ચાર ગણા અર્જુનનાં પાંદડાંના રસ નાખીને ધીમા તાપે ગરમ કરવું. બધા રસ મળી જાય અને ધી ખાકી રહે ત્યારે ઉતારી લઈ ગાળીને એ ધી ખાવા આપવું.
મસ્તકશૂળ ઉપર એ ઘીના લેપ કરવાથી મસ્તકળ મટી જાય છે. અર્જુનની છાલ ગાયના દૂધમાં ઉકાળીને એ દૂધ પીવાથી તૂટેલું હાડકુ જલદી સંધાઈ જાય છે.
આસગંધનું ચૂણું, ગાયનું ઘી અને સાદર સવાર-સાંજ લઈ ઉપર ગાયનું દૂધ પીવાથી વીયવૃદ્ધિ થાય છે અને વાના દુખાવા મટે છે, અશક્તિ દૂર થાય છે.
આસગંધનું ચૂર્ણ ન તેલા અને સાકર એક તાલે સવાર-સાંજ ગાયના દૂધમાં પીવાથી સ્ત્રીઓને સતાવતા પ્રદર રોગના નાશ થાય છે. આ પ્રમાણે અનેક કષ્ટસાધ્ય રોગો ગાયના દૂધ અને ઘીથી મટે છે. પશુ એ દૂધ વેપારી ધેારણે ચાલતી ગૌશાળા કે ડેરીનું ન હોવું જોઈએ. કારણ કે વેપારી ધારણે ચાલતી ડેરી અને ગૌશાળાઓમાં તસ્તની વિયાએલી સુવાવડી ગાયાનું દૂધ પણ ઉપયોગમાં લેવામાં આવે એવી શકયતા હાઈ શકે. સુવાવડી ગાયનું ઘી નુકસાનકારક હાર્ટ તે. -બીજા સારા દૂધ સાથે મેળવવાથી ખીજા દૂધના ગુજુ બદલાઈ જાય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org