________________
૧૫૪
પછી તે પેઢી દર પેઢી માત્ર ભારતમાં જ નહિ, દેશવિદેશમાં એ એક મજબૂત માન્યતા બંધાઈ ગઈ કે ભારત માત્ર ખેતીપ્રધાન દેશ હતે. હકીકતમાં એ ખેતીપ્રધાન દેશ હોવા ઉપરાંત વિશ્વને સૌથી મોટો ઉદ્યોગપ્રધાન દેશ પણ હતું. અને એ ઉઘોગ મૂડી અને યંત્રના સહગથી નહિ પણ માનવશક્તિ અને પશુશક્તિના સહગ વડે ચાલતે.
અમારા ઉદ્યોગે પાછળ શેષણ ન હતું આ જાતના ઉદ્યોગની વિશિષ્ટતા એ હતી કે એની પાછળ શેષણની ભાવના ન હતી, શેષણને અવકાશ પણ ન રહે અને અમુક ધંધા કે ઉદ્યોગે અમુક વર્ગના લેકે માટે જ અનામત રખાતા.
આજે લેક પાસેથી ધંધા આંચકી લઈને અમુક વર્ગના લેકે . માટે અનામત નેકરી રાખવાની નીતિ શરૂ થઈ છે, તે અવહેવારુ, વેરઝેર વધારનારી અને દુષ્પરિણામે લાવનારી છે. આનાથી કેના. એક આખા વિશાળ વર્ગને કાયમી ધધ આપી શકાય, નેકરી કે જમીન ન આપી શકાય.
- આધુનિક ઉદ્યોગે જ બેકારીના જન્મદાતા શષક અર્થવ્યવસ્થાને ચાલુ ઢાંચામાં ગમે તેવા હલકા કૃત્યને પણ જે છેડે ઉદ્યોગ નામ લગાડે એટલે એ પવિત્ર, પ્રતિષ્ઠિત અને સરકારી સહાય તેમ જ સગવડને પાત્ર બની જાય છે.
નાના ધંધાનું પણ તેવું જ છે. દરજી પ્રમાણિકપણે મહેનત કરીને રેજી મેળવે, તે પણ તેની સહાય કે સગવડ માટે સરકાર ચિંતા નથી અનુભવતી પણ દરજી છેડા નેકરે રાખીને સીવણ ઉદ્યોગનું. નામ આપે, એટલે એ પ્રતિષ્ઠિત ગણાય છે.
* ઘાંચી બળદઘાણી ચલાવે તે એ આદરપાત્ર નથી. સરકારી નીતિ તેને અગવડમાં મૂકવામાં ખચકાટ નથી અનુભવતી; પણ કઈ શ્રીમંત માણસ મિલ ચલાવે એટલે એ ઉદ્યોગપતિ બની ગયે. પછી તેની સગવડ ખાતર પ્રધાને ઉજાગર કરે છે અને તેની નારાજી પ્રધાને ઉજાગરા કરાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org