________________
( ૧૫૩ દેશો માટે પણ આપણે ત્યાં વહાણે બંધાતાં. કચ્છ, માંડવી, પોરબંદર, મહુવા, વેરાવળ એ બધાં વહાણ બાંધવાનાં પ્રખ્યાત મથકે હતાં. નેસનનું પ્રખ્યાત વિકટરી વહાણ માંડવીમાં બંધાયું હતું.
દેશના એક છેડેથી બીજા છેડા સુધી જમીન ઉપરને તમામ વાહનવહેવાર ઘેડા અને બળદગાડાં મારફત થતે એટલે કરડે ગાડાં અને તેને લગતે તમામ સામાન, ઘર બાંધવાને અને ઘરવપરાશની, લેહાની, લાકડાની, માટીની કે બીજી ધાતુઓની તમામ ચીજે દેશમાં જ બનતી..
શુદ્ધ ઘીનું ઉત્પાદન મેટા પાયા પર થતું હતું. તેને વપરાશ -ઘણા મોટા પાયા પર થતે, ઉપરાંત તેની બહારના દેશમાં નિકાસ થતી. - દીવા માટે લાખો ટન તેલ પિદા કરતા તે ઉપરાંત તેલીબિયાંની નિકાસ
પણ કરતા - ચામડાંની તમામ ચીજો અને ચામડું કેળવવાનું કામ આખી હરિજન કેમ કરતી અને તે તેને બહુ નફાકારક ધંધે હતે. ઘરવપરાશની, વાહન-વહેવારની, લકરની અને વેપાર-ધંધાના ઉપચાગનાં ચામડાંની તમામ પ્રકારની અને તમામ ચીજવસ્તુઓ હરિજને બનાવતા અને સ્થાનિક તેમજ વિદેશની માંગ પૂરી પાડતા.
- અંગ્રેજોએ નવી પેઢીને ભણાવેલાં ઊઠાં આ અંગે જે અહીં સત્તા જમાવતા ગયા અને આ તમામ ચીજવસ્તુએનું ઉત્પાદન સત્તાના જોરે બંધ કરીને તેને સ્થાને પિતાના દેશને માલ અહીં ઘુસાડતા ગયા; પણ આપણા દેશમાં જે વિપુલ ઉત્પાદન હતું તે અંગ્રેજોએ ભાંગી નાખીને પિતાને માલ અહીં ઘુસાડયો છે.” એ વાતની જાણકારી કેઈ દિવસ આ પ્રજાને બળવાને માગે રે, એવી શકયતા સમૂળી ન રહે, માટે નવી પેઢીને અંગ્રેજી કેળવણું આપવામાં આવી. તેમાં તેમને એવું શીખવવામાં આવ્યું કે, “ભારત માત્ર ખેતીપ્રધાન દેશ હતે. [વરતુતઃ ભારત પ્રથમ સંસ્કૃતિપ્રધાન દેશ હતે પછી ખેતીપ્રધાન.] યુરોપથી ત્યાંના લેકે અહીં આવ્યા. અને ઉદ્યોગ શું છે તે તેને શીખવ્યું.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org