________________
૪૫
તેના કરતાં સંપૂર્ણ દેવબંધી દ્વારા પ્રજાનાં સલામતી, સ્વાથ્ય જાળવવાં અને યુદ્ધકાળમાં દુશ્મને બેબમાર સામે, શાન્તિકાળમાં અણુરજ અને ભારે ઉદ્યોગોના વિનાશક ઝેરી પ્રદૂષણ સામે પ્રજાને સલામત . બનાવવી, એ બિનખર્ચાળ, સહેલું, આર્થિક દૃષ્ટિએ અતિશય લાભદાયક અને શાણપણ ભરેલું નથી શું?
અફસોસની વાત એ છે કે આવા નૈતિક, બિનખર્ચાળ અને. સલામતીની ખાતરીવાળાં સૂચનેને સ્વીકાર કરવાને બદલે અનેક જાતનાં કાવતરાંઓ વડે આપણા સમસ્ત પશુધનને નાશ કરાઈ રહ્યો છે અને પશ્ચિમપરસ્ત દેશી અંગ્રેજોએ જે કાવતરા ઘડ્યાં છે તેમજ માત્ર લાલ રંગને જ સાંઢ ઉછેરી બીજા રંગના સાંઢની હસ્તી નાબૂદ કરીને આપણી ગાયના વિવિધરંગીપણને પણ નાશ કરવાનું એક કાવતરું છે.. રશિયા જ્યારે પંચગવ્ય વડે પિતાને બચાવ કરતું હશે ત્યારે આપણે નિરાધારપણે કુરબાનીને બકરે કપાય તેમ આગુજના વરસાદથી લાખે કરોડોની સંખ્યામાં મોતને ભેટતા હશું. આને જવાબ માંગવાને સંભવ છે કે આપણી પ્રજા હયાત નહિ રહે, પણ એ સ્થિતિ લાવનારાં આપણાં પ્રધાનમંડળે અને તેમના પશ્ચિમી મિત્રેના હિંદી આડતિયાઓને કુદરતના દરબારમાં તે જવાબ આપે જ પડશે એમાં કઈ શંકા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org