SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ २१२ યુરોપિયના આવા કૂવામાં રાતે અથવા વહેલી સવારે પાઉ નાખી આવે. ગામ લોકો વહેલી સવારે પૂરું અજવાળું થાય તે પહેલાં સૂવે નાહીને પાણી ભરી જાય. આંખા અજવાળામાં તેમને પાઉ દેખાય નહીં. સવારે અજવાળું થાય અને પાઉ દેખાય ત્યારે આ ઈસાઈ તેમને ભડકાવે કે, “તમે ગાયનું માંસ નાખેલા પાઉંવાળું પાણી પીધુ છે, માટે ઈસાઈ થઈ ગયા.” પાઉ॰ અને પૈસા વડે ધ પલટા અગાઉથી જ કરેલી વ્યવસ્થા મુજબ એકદમ આજુબાજુનાં ગામડાંઓમાં ખખર ફેલાવી દેવામાં આવે કે અમુક ગામના લોકોએ ગાયના માંસવાળા પા" નાખેલા કૂવાનુ પાણી પીધું છે અને ઈસાઈ બની ગયા છે. એટલે તરત જ આજુબાજુના ગામના લેકે પેલા કહેવાતા ઈસાઈ બની ગયેલા ગામ લોકોને સામાજિક બહિષ્કાર કરે, અને નછૂટકે આ લોકોને ઇસાઈ ધર્મના સ્વીકાર કરવા પડે. આ સમયે અ ંગ્રેજોએ આચરેલા જુલમથી ગામડાંએ ગરીબીથી પીડાતાં હતાં. એટલે આ ઈસાઈ મનેલાં ગામાને પાદરીએ માર્થિક મદદ આપવી શરૂ કરે. જેથી ખીજા' ગામેમાં પણ જ્યારે પાઉનાં પાણીનું કાવતરું થાય ત્યારે તે ગામ બહિષ્કૃત થઈને આર્થિક સહાયની લાલચથી ઝડપથી ઇસાઇ ધમના સ્વીકાર કરે. આમ ગેા અને સહાય તેમના માટે અમેધ શસ્રો સાબિત થયાં, જેના હજી પણ આપણી સામે' ઉપયેગ કરે છે અને સહાયના નામે પરાધીનતાના સાણસા આપણા ઉ૫૨ ધીમે ધીમે ભીડાતા જાય છે. મને આવા અનેક ઈસાઈએ મન્યા છે, જેમણે પેાતાને અગાઉ સામવેદી બ્રાહ્મણા હતા એમ જણાવ્યું છે. તેમના પૂર્જાને ઉપર લખેલ પાઉ પાણીની યાજનાથી ઇસાઈ ધર્મમાં વટલાવવામાં આવ્યા હતા.. Jain Education International . For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy