________________
૨૪૧
નાખીને ખેતી કરવી સલાહ ભરેલું નથી. કારણ કે તેમ કરવાથી જમીનની ફળદ્રુપતા નાશ પામે છે.”
ફર્ટિલાઈઝરને ઉપગ કરવાથી છેડનાં મૂળ જમીનમાં ઊંડા જાય છે અને તેથી જમીન સખત બની જાય છે.”
ખારી જમીનમાં અને રસહીન વેરાન બની ગયેલી જમીનમાં બહુ મોટા જથ્થામાં છાણિયું ખાતર નાખવું જોઈએ. વેરાન જમીનને સુધારવા માટે મોટા જથ્થામાં છાણિયું ખાતર નાખવું એ ઉત્તમ ઉપાય છે.”
જે વધુ પ્રમાણમાં પાક લે હેય તે દર એકરે ૬૦ ટન છાણિયું ખાતર નાખવું જોઈએ. જે એટલા પ્રમાણમાં ખાતર નાખવામાં ન આવે તે જમીન તેની ફળદ્રુપતા ગુમાવે છે. કારણ કે ચરિયા અને જંગલનાં નાશથી તેમ જ ગ્ય ખેડાણ અને પૂરતા ખાતરના અભાવે જમીનનું ધોવાણ થયા કરે છે.” (ખાતર નાખવાનું પ્રમાણ જમીન તેમ જ જે જાતને પાક લે હોય તેની જાત ઉપર આધાર રાખે છે.) : . એક તરફથી આપણે ખેડાણ નીચેની જમીનને વિસ્તાર વધારતા જઈએ છીએ. અને એ રીતે એગ્ય ખેડાણ અને ગ્ય ખાતર માટે બળદ અને છાણની જરૂર વધારતા જઈએ છીએ. બીજી તરફથી કતલ દ્વારા બળદની અને ખાતરની ખેંચ વધારતા જઈએ છીએ. પરિણામે જમીન રસકસહીન થતી જાય છે.
- પૂર્વજિત કાવતરું હશે? [ આ બધું જાણે કે પૂર્વજિત કાવતરું હેય એમ માનવતાને કારણ મળે છે. પશુઓની કતલ દ્વારા ખાતરની ખેંચ ઊભી કરીને ફર્ટિલાઈઝર વાપરવાની ફરજ પાડવી, તેના ઉપયોગથી જમીન સખત બને અને બળદ તેને એડી ન શકે એટલે ટ્રેકટર વાપરવાની જરૂર પડે. ફર્ટિલાઈઝર અને ટ્રેકટરને આધુનિક ખેતીના નામે સરકારી મદદથી જોરદાર પ્રચારક ખેડૂતે તે વાપરવા લલચાય માટે તે બને ભા. ૨-૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org