SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ રી અનાજને શેટલે ત્રણ દિવસ સુધી ખાઈ શકાય છે, જયારે સંકર બિયારણના અનાજના જેટલા કે જેટલી ૧૨ થી ૨૪ કલાકમાં જ બગડી જાય છે. એટલે દેશમાં રાંધેલા અનાજને બગાડે વધારે થાય છે. આમ સંકર બિયારણના વપરાશથી ફાયદા કરતાં નુકસાન વધારે થાય છે. - (૫) અમુક ચોક્કસ સમયના અંતરે ખપ પૂરતું પાણી એ પાણી કૂવામાંથી બળદથી ખેંચાતા કોશ વડે પાવામાં આવે કે નહેરનું પાણી અપાય તેથી પણ પાકના ઉતારમાં ખાસ ફરક પડતું નથી. (૬) ખેડૂતની સૂઝઃ ખેતર ખેડવામાં, ખાતર પાથરવામાં, વાવણી કરવામાં, પાણી સિંચવામાં, નકામા રેષાઓની નિંદામણમાં વગેરે દરેક ક્રિયા કયારે અને કેવી રીતે કરવી એની સૂઝ ખેડૂતને જેમ વધારે તેમ તેને પાક સારે ઊતરે છે. ઉપર લખેલી છ બાબતે સમૃદ્ધ ખેતીના પાયાના ઉપાય છે. - સિંચાઈની એજના ખેતી માટે કે ઉદ્યોગ માટે? દેશને અન્નક્ષેત્રે સ્વાવલંબી બનાવવા કરોડો રૂપિયા ખરચીને સિંચાઈ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી. પરંતુ પાંચ બાબતની ઉપેક્ષા કરવામાં આવી. સિંચાઈ યેજનાએ પણ દિલક્ષી બનાવી એટલે કે કે એ જનામાં જે બંધ બંધાય તેમાંથી ઉદ્યોગ માટે વીજળી પેદા કરવી, અને ખેતીની સિંચાઈ માટે નહેરે કાઢવી. આમ જતા ખેતી માટે સિંચાઈની હેવાને દા કરીને તેની સાથે ઉદ્યોગનું હિત જોડી દીધું. આ પ્રમાણે ઉદ્યોગોનું હિત પ્રથમ સાધવા ખેતીની પ્રથમ ચાર જરૂરિયાતની ઉપેક્ષા કરીને પાણીની સિંચાઈને મહત્વ આપ્યું. પરિણામે ઉદ્યોગને વીજળી મળી, પરંતુ અન્ન સ્વાવલંબનની વાતે હવામાં જ રહી. ફર્ટિલાઈઝરને પ્રવેશ ત્રીજી પંચવર્ષીય યોજનામાં ફરીથી એ નિર્ધાર જાહેર કરવામાં આ કે અન્ન સ્વાવલંબન સિદ્ધ કરીને જ જંપશું. આ ધ્યેય - સિદ્ધ કરવા આ યેજનામાં રાસાયણિક ખાતર (Fertilizer) આયાત કરવાનું અને અહીં તેનાં મોટાં કારખાનાં નાંખવાનું નકકી કરવામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy