________________
૭૧
સહાયના કરારો દ્વારા આચરેલા અત્યાચાર અંગ્રેજોએ આપણા જુદા જુદા રાજવી સાથે સહાયના કરારો કર્યાં હતા. એ કરારોની રૂએ તેમનાં રાજ્યમાં તેમના ખર્ચે પાતાનાં લશ્કરો રાખ્યાં હતાં; પણ એની પાછળ શરત એવી રહેતી કે એ લશ્કરના ઉપયેગ અંગ્રેજ સલ્તનતની સંમતિ વિના રાજ્યે કરી શકે નહિ.
પછી બીજી શરત એ માવી પડી કે રાજવીઓએ પાતાનાં લશ્કરી અમુક હદની સંખ્યા સુધી ઘટાડી નાખવાં, કારણ કે દેશમાં શાંતિ અને સલામતીની ભાવના સ્થાપિત કરવી હતી.
આમ રાજ્યામાં અ ંગ્રેજી લશ્કરી રહ્યાં, દેશી વિખેરાઈ ગયાં. આની ઘેરી અસર ક્ષત્રિય કામ ઉપર પડી. લશ્કરમાંથી નોકરી ગુમાવીને માત્ર જમીન ઉપર આધાર રાખવાના સમય આવ્યે. ત્યાં પણ તેમને બીજો ફ્રૂટા પડયો. ગાવધની નીતિએ ખળદો અને ખાતરને મેઘાં અને દુષ્પ્રાપ્ય મનાવ્યાં હતાં. ક્ષત્રિય કોમને ગરીબીએ ઘેરી લીધી. ગોવધની નીતિએ હરિજન કામ (શૂદ્રવર્ણને) ભાંગી નાંખી, ગોવધ તથા સહાયના કરારોએ ક્ષત્રિયાને ભાંગી નાંખ્યા. વિશટ પુરુષના હાથ અને પગ બન્ને સહાયની જાળમાં અટવાઈને ગેાવધના હથેાડાથી ભાંગી પડયા.
પરંતુ સહાયના કરારની પાછળ પણ આવી પડી; ત્રીજી શરત. રાજકુમારોને આધુનિક કેળવણી માટે રાજવીએએ કાં તે ઇંગ્લેડ મોકલવા અથવા તેમના માટે ખાસ ઊભી કરાએલી કુમાર કોલેજોમાં રાખવા, જ્યાં અંગ્રેજ અધ્યાપકે તેમને વિલાસ, દારૂ અને જુગારની લતે ચડાવી, તેમની જિંદગી બરબાદ કરી નાખે.
આમ સહાયની સાનેરી જાળમાં સમસ્ત ક્ષત્રિય કોમ અને રાજવીએ ફસાઈ જઈને ઇતિહાસના પડદા પાછળ ફેંકાઈ ગયા. કારીગરોને પણ ન છેાડવા
એવા જ સહાયને ફાંસલો નાખવામાં આવ્યા; આપણા વેપારીવર્ગ અને ગામડાંઓના કારીગરવગ ઉપર. કાપડ એ આપણા મુખ્ય ષ્ટ્રીય ઉદ્યોગ હતા. યુરોપની બજારમાં આપણું કાપડ તેમના પેાતાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org