SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Ge ૧૯૬૮-૬૯માં લેાકસભામાં ટ્રાઇએ ચેતવણી ઉચ્ચારી હતી કે, કોઇ વૈજ્ઞાનિકના એવા અભિપ્રાય છે કે દેશમાં ખાળકોને પાષણુ મળતું ન હાવાથી ૨૦ વર્ષેમાં દેશ અંધજના અને ગાંડાએથી ઊભરાઈ જશે!” આંખના નદી એ કેમ વધ્યા ? બાળકોના મગજના વિકાસ ત્રણ વરસ સુધી થાય છે. તે ત્રણ વર્ષ દરમિયાન તેને તાજું ચાકખું ગાયનું દૂધ મળે તા તેનું મગજ સંપૂર્ણ રીતે ખીલે છે. બુદ્ધિ સાત્ત્વિક બને છે. પોષણ જેટલું ઓછું તેટલો મગજના વિકાસ એ. આ સમય દરમિયાન ગાયના દૂધ દ્વારા મળેલું પોષણ દષ્ટિને પણ સ્વચ્છ મનાવે છે. અહીં દૃષ્ટિના અથ આંતર-બાહ્ય બન્ને કરવાના છે. અંગ્રેજોએ અકલ્પ્ય સંખ્યામાં ગાય મારી પ્રજાનું પાષણુ જ તેાડી નાંખ્યું હતું. એટલે દેશમાં આંખના દર્દીએ અને અંધજનાના વધારા થતા ચાલ્યા. આંખનાં દર્દો વધ્યાં. આખા નબળી પડી, એટલે દવાવાળાઓને અને ચશ્માવાળાને કમાણીનું સાધન વધ્યું. પાષણ તૂટ્યુ', એટલે પ્રજા હીનબુદ્ધિ થવા લાગી. એણે પેાતાના સંસ્કાર, સાહિત્ય, ઇતિહાસ વગેરે સાથે છેડો ફાડી નાખીને પરદેશીઆને ચરણે બુદ્ધિ સર્પિત કરી એમને ગાંડા જ ગણી શકાય. એવા ગાંડાએમાંથી અને આંતર-બાહ્ય દિશાસૂઝ વિનાના ચક્ષુહીનાથી દેશ ઊભરાવા લાગ્યા છે, એટલે જ આપણે ઝારના કે ફ્રેંચ શહેનશાહાના દૂષિત ઇતિહાસ ભણીએ છીએ અને ત્યાં થએલી હિંસક ક્રાંતિઓને બિરદાવીએ છીએ, પણ આપણે ત્યાં જે અહિંસક સાંસ્કૃતિક ક્રાન્તિએ થઇ તે વિષે કશું જાણતા નથી. આપણા રાજવીએ અંગ્રેોની સહાયના કરારાના કેવા શિકાર બન્યા તે પશુ આપણે જાણવા પ્રયત્ન કરતા નથી. કદાચ કોઈ વાર ભૂલથી જૂના ઇતિહાસના પુસ્તકમાં એ વચાઇ ગયેલ હોય તે પણ તેમાંથી એધ ગ્રહણ કરવા જેટલી બુદ્ધિ આપણા રાજકર્તાઓમાં રહી નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy