SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ઉપવાસ પર ઊતરવું જોઈતું હતું પણ ખોટો નિર્ણય લેવાઈ ગયે. ભાગલા કાયમ થઈ ગયા. અને જ્યારે પાકિસ્તાનને ભાગે આવતા ૫૫ કરોડ રૂપિયા આપવાની સરદાર પટેલે ના પાડી ત્યારે સરદાર પટેલની દલીલ આ જ રૂપિયા વડે બંદૂક ખરીદીને તેઓ આપણી છાતીમાં મારતા હોય તે એ રૂપિયા પાકિસ્તાનને આપી શકાય નહિ. ત્યારે સરદારની આ સચેટ દલીલ પણ ગાંધીજીના મનનું આવરણ ભેદી શકી નહિ. એટલે નિર્ણય લઈને આમરણાંત ઉપવાસ પર ઊતરીને તે રૂપિયા પાકિસ્તાનને અપાવ્યા. પ્રદેશ કોંગ્રેસ કમિટિઓની બહુમતી, અરે ઉત્તર પ્રદેશની કેસ કમિટિ પણ સરદાર પટેલને વડાપ્રધાન બનવાની તરફેણ કરતી હતી, છતાં ગાંધીજીએ બેટે નિર્ણય લીધો અને નહેરુને વડાપ્રધાન બનાવ્યા. કે બહુ ઝડપથી તેમને એ ભૂલ સમજાઈ. તા. ૨૯ જાન્યુઆરી ૧૯૪૮ની રાતે પ્રાર્થનાસભામાં તેઓ બોલ્યા કે નહેરુ બહુ મોટા માણસ છે, બહુ મોટા વક્તા છે, વકીલ છે, પરદેશી રાજકારણના નિષ્ણાત છે, પરંતુ આ દેશના વડાપ્રધાનપદ માટે આગ્ય છે. પણ આ ભૂલ સમજાતાંની સાથે જ બીજે દિવસે તેમનું ખૂન થયું. તેમણે લીધેલા ખેટા નિર્ણયનું ફળ આજે પણ આપણે ભોગવીએ છીએ. શ્રી રાજગોપાલાચારીએ પણ પિતાની જિંદગીના છેલ્લા દિવસોમાં કહેલું કે સરદાર પટેલને બદલે નહેરુને વડાપ્રધાન બનાવવાને અમારે નિર્ણય ખોટો હતે. અને હવે ચાલુ વર્તમાન ઈતિહાસ ઉપર નજર કરે. દારૂ, માંસ -અને પેશાબને ઉપગ કરનારા માનવીએ રેજ રેજ ખેટા નિણ નથી લેતા? રાજદ્વારી પક્ષેની નેતાગીરી પણ આવા માનવીઓના હાથમાં જ છે એટલે તેઓ પણ દેશમાં ઘર્ષણ અને સ્ફટિક સ્થિતિ પેદા કરવા જ રાચતા હોય તેમ નથી લાગતું? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy