SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ તમામ ખેતરે જળમય થઈ જાય છે. ઉપરાંત જે ચોમાસું સારું ન હોય તે નદીઓ, તળાવે અને નહેરમાંથી પાણી મેળવી લે છે. શું નદીઓ સુકાઈ ગઈ છે? આપણે આપણી મોટા ભાગની નદીઓ સુકાઈ જવા દીધી છે. સાબરમતી જેવી ગુજરાતની મહાનદીમાં પણ ૩૦-૩૦ ફૂટ રેતી ભરાઈને સુકાઈ ગઈ ત્યાં સુધી ન તે સરકારનું કે તે પ્રજાનું રૂંવાડું ફરકવું. સંભવ છે કે નર્મદા ડેમ બંધાઈ જશે ત્યારે નર્મદા પણ સુકાઈ ગઈ હશે. જ્યારે યુરોપ અને અમેરિકામાં નદીઓ પુરાઈને સુકાઈ ન જાય તેની કાળજી રખાય છે. મેટી નદીઓમાંથી પણ અમુક અમુક સમયે ગાળ કાઢી લેવાય છે. હજી આઠ-દસ વરસ પહેલાં જ સમગ્ર કાન્સની તમામ નદીઓને ગાળ કાઢવામાં આવ્યું હતું. મિસિસિપી જેવી મેટી નદીમાંથી ગાળ કાઢવાની ૧૨ વરસની અબજો રૂપિયાની થેજના હાલમાં અમલમાં છે. આપણે ત્યાં બ્રિટિશ શાસન પહેલાં તમામ નદીઓને ગાળ કાઢવામાં આવતું, પરંતુ બિટિશ શાસન શરૂ થતાં એ કાર્ય બંધ થયું. નદીઓ પુરાઈને સુકાઈ જાય તેવાં ચક્કસ પગલાંને ઉત્તેજન આપવામાં - આવ્યું. તેથી પશુસૃષ્ટિને ઝડપથી નાશ શક્ય બને. માત્ર યંત્ર-ઉત્પાદકેને લાભ થશે અમેરિકામાં અને કેનેડામાં ખેતીનું સંપૂર્ણ યાંત્રીકરણ છે તે વાત સાચી, પરંતુ તેથી તેમના ખેડૂતેને કશે લાભ થયે નથી. માત્ર યંત્ર ઉત્પાદકોને લાભ થયે છે. હવે લડાઈનાં હથિયારોને ઉદ્યોગ અને ખેતી અમેરિકાનાં અર્થતંત્રની કરોડરજજુ બની ગયાં છે. એટલે પરદેશોમાં અનાજની નિકાસ કરીને મેટ ન કરે છે તે યાંત્રીકરણ હટાવી લેવું જોઈએ, અને અમેરિકા તે દિશામાં આગળ વધી રહ્યું છે. આપણું અનઉત્પાદન મેંઘુ હેય તે પિતાનું સસ્તું અનાજ આપણા ગળામાં પહેરાવી શકે, માટે આપણને યાંત્રીકરણ તરફ ધકેલવા અને અનાજની ખેંચ પડે માટે પાણીની બેટી પેજના માટે અને ઝડપી પશુવિનાશ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy