________________
સુપ્રીમ કોર્ટ દ્વારા ઇન્કાર સુપ્રીમ કે મુસ્લિમોને ગાયને કતલ કરવાને ધાર્મિક અધિકાર સ્વીકારવાની આ મુદ્દા ઉપર ના પાડી કે, “કુરાનમાં એક માણસદીઠ એક બકરી અથવા સાત માણસ વચ્ચે એક ઊંટ અથવા એક ગાયની કુરબાની આપવાનું લખેલ છે માટે ગાયને વિક૯૫ હેવાથી એને ધાર્મિક અધિકાર કહી શકાય નહીં.”
માટે તમામ પ્રકારની, તમામ સ્થિતિની ગાયના વધની સંપૂર્ણ બંધી કાયદેસરની કરવી. પણ મુસ્લિમોને પિષણ માટે ગોમાંસ મળે અને તેમને ધંધે બંધ ન પડે એ માટે ચૌદ વર્ષની ઉંમરથી મટા અને કામ કરવાને અશક્ત અથવા નિરુપયેગી તમામ બળદ, સાંઢ, પાડા અને દૂધ ન આપતી ભેસેને કતલ કરવાની છૂટ આપી.
વધબંધીને કાયદો સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી કોઈ. રાજ્યમાં થયે નહિ અને જ્યાં અંશતઃ બંધીને કાયદે હવે તેને.. અમલ થયે નહિ, અને અંગ્રેજી રાજ્ય કરતાં પણ કેગ્રેસી રાજ્યમાં ગાયની કતલ પાંચ ગણું વધી ગઈ.
' ભારતીય પ્રતિનિધિની પશુધન ખતમ કરવાની માગણી ૧૯૬૮-૬૯માં અખિલ વિશ્વ-ડેરી પરિષદ નિવામાં મળી. ત્યાં એ ઠરાવ રજૂ થયે કે, “યુરોપમાં માખણના ભાવ ઘટી ગયા હોવાથી તેના ભાવ પાછા ઊંચા આવે માટે ૩૫ લાખ દુઝણી ગાયની કતલ કરવી.”
ભારતીય પ્રતિનિધિએ એ દરખાસ્તને સખત વિરોધ કર્યો અને કહ્યું કે, “એ ગાયને મારી ન નાખવી પણ માખણને જથ્થ એ છે. કરવા પૂર્વ યુરોપના સામ્યવાદી દેશેને તે સતે ભાવે આપી દેવી.”
ત્યાર બાદ યુરેપની ગાયની કતલને વિરોધ કરનારા આ પ્રતિનિધિએ આશ્ચર્યજનક રીતે એવી દરખાસ્ત રજૂ કરી કે, “પણ મારા દેશની વાત જુદી છે. ભારતની ૮૦ ટકા ગાયે બિલકુલ નકામી છે, પણ તેને કાપી નાખવામાં અમારી પ્રજાની ધાર્મિક લાગણી આડી આવે છે. માટે અમારી પ્રજાની લાગણીને આઘાત પહોંચાડયા સિવાય તેમને કેમ ખતમ કરવી તેના ઉપાયે આપણે અહીં શેધી કાઢવા.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org