________________
૧૬૫ '
આ કાવતરાના સંદર્ભમાં એ ઉપાયે શેાધાઈ ગયા છે અને અહી તેના અમલ પણ બધારણની કલમ ૪૮ના આશ્રય નીચે થઈ રહ્યો છે.
પરદેશીઓને સ શા માટે? ભારત સરકાર કતલ દ્વારા પશુઓના નાશ એટલા માટે ઇચ્છે છે કે તેમના લેાહી, માંસ, હાડકાં, ચામડાંની નિકાસ દ્વારા હૂડિયામણુ મેળવવું છે, પણ પરદેશીઓને તે કઈ રીતે કપાય તેમાં રસ નથી, પશુ તે ઝડપથી નાશ પામે તેમાં જ રસ છે. જેથી વિશ્વના સહુથી માાં દૂધ, ઘી, અનાજ અને દવાનાં ભારતીય બજારો તેમના કમજામાં આવે અને આપણું શેષણ કરવાનું સુગમ બને, તેમ જ આ જીવનજરૂરિયાતની ચીજો મેળવવા માટે આપણને તેમના એશિગણ બનાવી આપણને તેમની કઠપૂતળીની જેમ નચાવી શકાય.
અસાસ ! એ બધાં પગલાં વ્યવસ્થિત રીતે ગાઠવાઈ રહ્યાં છે. વિનામાની માગણી જોખમી છે
આ સંજોગામાં બંધારણમાં સુધારો કરીને કતલખાનાં મધ કરાવવાથી કોઈ અર્થ સરે તેમ નથી. વિનાબાજીની બધારણની કલમ ૪૮ હાલમાં જે રીતે છે તે જ પ્રમાણે અમલ કરાવવાની માગણી ભારે જોખમી છે. કતલખાનાં બંધ કરીને પણ આખેઆખી જીવતી ગાયાની જં નિકાસ કરીને તેમ જ વૈજ્ઞાનિક અને આધુનિક રીતના ઓઠા નીચે àકોની કલ્પનામાં પણ ન આવે એવાં પગલાંથી આપશું પશુબળ નાશ થઈ શકે છે. એક વાર સરકાર પ્રજાનાં ઘણાં બલિદાના સ્વીકારીને કલમ ૪૮ના અમલ કરે પછી તેમાં સુધારો થઈ શકશે નહિ, પરિણામે જેમ ત્રીસ વરસ પહેલાં આપણે અંગ્રેજોની લશ્કરી જોહુકમીના ગુલામ હતા તેમ હવે પરદેશી ડેરીએ, ફાર્મસીએ અને અનાજ તેમ જ ખાદ્યતેલાની નિકાસ કરનારી પેઢીઓના આર્થિક કાંસલામાં ફસાઈને તેમની કઠપૂતળીની પેઠે નાચવું પડશે.
દૂધ બનશે શ્રીમંતાનુ ઝવેરાત
પછી જેમ ઝવેરાત અતિ શ્રીમંત કુટુંબેશમાં જ હોય તેમ પરદેશી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org