________________
બંધાયાં. મશીને આવ્યાં. દૂધના પ્લાન્ટ આવ્યા. પણ દેશમાં દૂધમાં દૂધ જ ક્યા છે. આખરે પરદેશથી દૂધ પાઉડર લાખ ટનના હિસાબે મંગાવ્યું.
સાત ટકામાંથી ચાર ટકાનું છેરણ કેમ થયું? તેમના નસીબે પાઉડર મલાઈ કાઢી લીધેલા દૂધને આવ્યું. તેમાં સાત ટકા માખણ હેય નહિ. એટલે પરદેશથી બટર ઓઈલ નામની કેઈ ગંધાતી ચીજ મંગાવી. તે દૂધમાં નાખી આપવાનું શરૂ કર્યું. પ્રજા બિચારી લાચાર બનીને તે ગંધાતા દૂધને સ્વીકાર કરવાની દિશામાં આવી પડી.
પણ લાગે છે એવું કે કાં તે પરદેશથી બટર ઓઈલને પુરવઠો ઓછો મળતું હોય અથવા તે તેને ભાવ વધારે આપ પડતે હોય, એ તે જે હોય તે, પણ કોઈ અકળ કારણેએ ૭ ટકા ચરબીને બદલે ચાર ટકા ચરબીવાળું દૂધ પ્રમાણિત બની ગયું. - વર્તમાનમાં આપણા દૂધમાં માખણનું પ્રમાણ ઘણું
હવે આજે પરિસ્થિતિ એવી બની છે કે પશુઓને તેમને મેગ્ય ખેરાક તેમ જ ચારે અને ખાસ કરીને કપાસિયા મળતા નથી, એટલે તેમના દૂધમાં માખણનું પ્રમાણુ ગણનાપાત્ર રીતે ઘટી ગયું છે. સાધારણ રીતે આપણા દેશની ગાયના દૂધમાં સાડા સાતથી દશ ટકા માખણનું પ્રમાણ રહેતું. જયારે ભેંસના દૂધમાં દશથી વીસ ટકા માખણનું પ્રમાણ રહેતું જુદા જુદા પ્રદેશની જુદી જુદી ગાયો અને ભેંસના દૂધમાં તેમને અપાતા રાક પ્રમાણે માખણનું પ્રમાણ રહેતું. સહુથી વધારે માખણ ગીરની ભેંસના દૂધમાં અને ગળામાં બારાડી પ્રદેશની ગાયમાં હતું. આજે તે એ બધી સ્વપ્નાની વાતે બની ગઈ. પણ એક માન્યતા
એવી છે, હવે આપણે પશુઓના દૂધમાં સરેરાશ અઢી ટકા માખણ ઊિતરે છે.
ભા. ૨-૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org