Book Title: Saman Suttam
Author(s): K G Shah
Publisher: Pradeepbhai Sheth Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005300/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 3 હી શ્રી અહં નમ : જય સવષ્ણુ સાસણ નમેત્યુ ણું સમગસ ભગવએ મહાવીરસ્વ 5 5 5 જૈન – દર્શનનું એક એવ' અદ્વિતીય પુસ્તક શ્રી સ મ ણ સુ ત્ત (શ્રમણ સુક્ત' ઉર્ફે શ્રમણ સુત્ર') ( જૈન – ધમ સાર ) 5 5 5 શ્રાવક – રૂપ કલ્પવૃક્ષ જયવનુ વર્તો. “ ઉચ્ચ : ગુણી : યસ્ય નિબદ્ધમૂલ', સત્ કીતિ શાખા, વિનયાદિ પત્ર', દાન ફૂલ” માગણુ – પક્ષિ – àાજિ, જીયાત્ ચિર' શ્રાવક કલ્પવૃક્ષ : કયા શ્રાવક કલ્પવૃક્ષ સમાન છે? જે શ્રાવકમાં ઊંચા સદગુણેા રૂપી મૂળ સુદૃઢ છે, જેની શાખા ડાળીએ સત્ કીર્તિ રૂપ છે, વિનય – વિવેક રૂપ જેના પાંદડાં છે, જ્યાં દાન – રૂપી ફળ છે જેને લાભ યાચક – રૂપી પક્ષીએ મેળવે છે – આવું ઉત્તમ – શ્રાવક – રૂપ કલ્પવૃક્ષ ચિર – કાળ જયવન્ત વર્તો. Page #2 -------------------------------------------------------------------------- ________________ દાન સમ્યમ્ - દર્શન – જ્ઞાન – ચારિત્રાણિ મોક્ષ – માર્ગ ! શીલ વૈ ! આ હા ! કેવું ભાગ્ય જાગ્યું, શ્રી વીરનાં ચરણે મળ્યાં, મ હા વી ૨ નાં ચ ર ણે મળ્યાં. ૫ ૨ સ્પ ર પ થ હ છ વા ના મ જે ણે આ ત્મા જા યે તેણે સર્વ જા . – નિ ગ ન્થ પ્ર વ ચ ન . શ્રી સ મ ૩% ( જે ન ધ મ ણ સુ તું સા ૨) ૩% . . હ હ હ 9 - સં ક લ ન કા ર : પ્રો. કે. જી. શા હ ( જ ન ન ય ન ) M.A, LL.B., B.Ed., D.Com.(I.M.C.) (L.C.C.) હું હા ૨ ની પ ળ, મા ણે ક ચે ક પા સે, અ મ દા વા દ : ૩૮ ૦ ૦ ૦ ૧, : પ્ર કા શ ક : શ્રી પ્રદીપ ભાઈ શેઠ રૂપા સૂર ચંદ ની પિોળ, મા ણે ક ચે ક પાસે, અ મ દા વા દ : ૩૮ ૦ ૦ ૦ ૧, વિક્રમ સંવત શ્રી વી ૨ સં વ ત ઈસ્વી – સ ન | ૨૦૪૬ - ૨૦૪૭ ૨ ૫ ૧૬ – ૧૭ ૧૯૦ – ૯૧ | ખાસ નોંધ : ભેટ પુસ્તક ટપાલમાં મોકલાશે નહિ.' વ. 8 આ જ || જ્ઞા ન – મ ય કિ યા થી મે થા ય. ] || ભાવ Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ કાળજીપૂર્વક જ્ઞાનની આશાતના ટાળ-પ્રભુ! ખાસ વાંચે ધાર્મિક – આધ્યાત્મિક પુસ્તકના ઉપયોગ વિશે અગત્યની સૂચના. એક જ્યારે આપની પાસે જૈન ધર્મનું (અથવા જ્ઞાનનું) કઈ પણ પુસ્તક આવે ત્યારે તરત જ પ્રથમ તે પુસ્તકને સુંદર મજબૂત પૂઠું ચઢાવવું, અને પછી જ તેને વિવેક- પૂર્વક ઉપગ કરે. * જ્ઞાન પવિત્ર છે. તેની વિરાધના કે પુસ્તકનો દુરુપયોગ પાપ – બંધન છે. * જ્ઞાનને વંદે, જ્ઞાની મ નિંદ, જ્ઞાનીએ શિવ- સુખ - ચાખ્યું, રે ભવિકા, સિદ્ધચક્ર પદ વંદે. « જ્ઞાન કે જ્ઞાનીની નિંદા, અવજ્ઞા, આશાતનાથી ઘાતી કર્મ” – જ્ઞાનાવરણીય – બંધાય છે, તેથી, પરભવમાં સ્મૃતિ – બુદ્ધિ – નાશ, અપમાન, મજુરીથી પણ પેટ ન ભરાય વગેરે ફળ ભેગવવા પડે છે. આ પુસ્તકને નીચે જમીન પર મુકાય જ નહિ.. ને પુસ્તકને થુંક લગાડી પાના ફેરવવાની ટેવ ગંદી છે. જ અજ્ઞાની મૂઢ લોકો છાપેલા કાગળ પર બેસે કે પુસ્તકને માથે ઓશીકા તરીકે મૂકે તે જ્ઞાનની ભયંકર વિરાધના છે. * પુસ્તકને પાસે રાખી ભજન, ઝાડે, પેશાબ કરાય નહિ. ત્ર હે ભવ્ય વિચારઃ હાલમાં ધર્મની અફલાતુન કીંમતી આમંત્રણ –નિમંત્રણ – પત્રિકાઓ, પ્રભુજીના, સાધુ - સાવીજીના (શ્રાવક – શ્રાવિકાઓના) ફટાઓ, સાથે છપાય છે તેની દશા વિચારતાં ધ્રુજી જવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ ભૂલ કાળીયુ હોય તે લઈ જશે ! ભૂલ શું “વિવેક' નું અવસાન થયું છે? મેહ મહારાજાના કાઠિયા ભલભલાને વિવેક – ભ્રષ્ટ કરે છે! અહં – મમત્વનું મહત્વ કયાં લઈ જશે? જે પુસ્તકમાં શુદ્ધિ પત્રક આપ્યું હોય તે પુસ્તક વાંચતા પહેલાં દરેક ભૂલ કાળજીપૂર્વક પુસ્તકમાં સુધારી લેવી. ભૂલ ન સુધારવાથી અર્થને અનર્થ, મહા અનર્થ થવા સંભવ છે. - અજ્ઞાની સમજે છે કે જ્ઞાનની પિથી ઉપર ધન મૂકી, વાસક્ષેપ નાંખી, પગે લાગવાથી, તેનું બહુમાન થાય છે ! અરે રે! સાચી સમજની જરૂર છે. - છેલ્લે, ઉપાશ્રય – દેરાસરમાં લેકે ફાટેલા – તૂટેલા, અરે, ઉધઈખાધેલાં, ગંદા પાનાં – પુસ્તકો – પંચાંગ પુસ્તિકાઓ મૂકી જાય છે. –વહિવટદારોએ આવા પુસ્તક – પાનાનો ચોગ્ય નિકાલ કરવા જોઈએ અને – ડાં સારાં આખા પુસ્તકને પુડાં ચઢાવી, એકાદ નાના કબાટમાં વ્યવસ્થિત રાખવા જોઈએ. - આશાતના” એટલે લાભને બદલે નુકસાન થાય તેવું અગ્ય વર્તન. જૈન – જિન પરમાત્માના સિદ્ધાન્તોને નિ:શંક માને. શ્રાવક – શ્રદ્ધા અને વિવેકપૂર્વક ક્રિયા કરે તે 4 – Just – પ્રમાણિક હોય-ન્યાય સંપન્ન વૈભવ મેળવે જ્ઞાન ને દાન વગેરેમાં વાપરે. A - Affectionate : વાત્સલ્ય – પૂર્ણ હોય. 1 - Introspective – આત્મ – નિરીક્ષણ કરે. N - Noble - ઉમદા હોય. Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ તમે જૂએ તેમને એળખવાના લક્ષણા : re જ્ઞાની ” ને ઓળખી “ જ્ઞાની એનું નામ, જેના માહ ગયેા છે તમામ, ભાઈ, જ્ઞાની તેનું નામ. - ટેક. ✓ ક ંચન ' ને તે। કાદવ જાણે, રાજ-વૈભવ અસાર, ‘સ્નેહ' મરણુ સમાન છે જેને, ‘મેટાઈ ' લીંપણુ ગાર, ભાઈ, જ્ઞાની તેનુ નામ. ૧. ચમત્કાર છે. ઝેર સરીખા, ‘રિદ્ધિ’‘સિદ્ધિ’અશાતા સમાન, જગતમાંહિ ‘પૂજ્યતા’ પામવી, જાણે અનથની ખાણુ, ભાઈ, જ્ઞાની તેનું નામ. ‘ભેગ-વિલાસ’ છે જાળ સમાન, અરૂ ‘કાયાને જાણે રાખ, ઘર – વાસ’છે ભાલા જેવા, ‘કુટુ’અ-કાય' છે જાળ, ભાઈ, જ્ઞાની તેનું નામ. ૩. - . દશા દેહ છતાં જેની ‘બનારસી’ એવા જ્ઞાની ચરણે, Jain Educationa International શકે ખરા?’ .3 લાકમાંહી લાજ વધારવી, એ છે મુખની લાળ, બ્રીતિ –ઈચ્છા' મેલ જેવી, ‘પુણ્ય' છે વિશ્વ સમાન, ભાઈ, જ્ઞાની તેનું નામ ૪ છે, વતે દે હા તી ત, કરે વન્દન અગણીત, ભાઈ, નાની ૨. તેનું નામ. પ ( શ્રી અનારસીદાસની ઢારી ભાષાનુ ગુજરાતી ભાષાંતર છે.) 5 卐 卐 For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ સાચા ચા . જૈ ન ( શ્રી યશેાવિજયજી ઉપાધ્યાય કૃત ) જૈન કહા કયું હાવે ? યુ હાવે ? દર્શન જૈન વગેાવ, કહા કયુ હાવે ? ટેક ૧ કહત કૃપા-નિધિ સમ-જળ ઝીલે, કમમેલ અહુલ પાપ–મળ અંગ ન ધારે, શુદ્ધ રૂપ પરમ ગુરુ, જૈન હેા કયુ સ્યાદ્વાદ’ પૂછું જે ગે, ‘નય’ ગર્ભિત જસ વાચા, ગુણ’ પર્યાય' દ્રવ્ય જે મૂકે, સા હી જૈન હૈ સાચા, પરમ ગુરુ, જૈન કહે કયુ મેલ જે ધેાવે, નિજ જોવે, હાવે ? ૨ વા હાવે ? 6 પરમ ગુરુ, જૈન કહા ગ્ગુરુ ઉપદેશ વિના જન મૂઢા, પરમ ગુરુ, જૈન કિયા મૂઢમતિ જે અજ્ઞાની, ચાલત જૈન – દશા ઉનમે હી નહિ, કહે સે। પરમ ગુરુ, જૈન કડા કયું પર-પરિણતી અપની કરી માને, ઉનકુ જૈન કહા કયું કહીએ, સે। ગવે થેલેા, પહેલા, મુરખમે પરમ ગુરુ, જૈન કહા કયુ હાવે ? ૫ શિવ સાધન સહિયે, ભાવ ઉદાસે રહિયે, જૈન કહેા કર્યું હાવે? જૈન – ભાવ સબ જ્ઞાની માંહી, નામ વેશથી કામ ન સીઝે, પરમ ગુરુ, જ્ઞાન સકળ નય સાધન સાધેા, ક્રિયા કરત ધરમ હૈ પરમ ગુરુ, Jain Educationa International કરિયા ચાલ અપૂડી, સખ હી જૂડી, હૈાવે? ક્રિયા જ્ઞાનની દાસી, મમતા, ચાહિ ગલે મેં ફ્રાંસી, જૈન કા કયું હાવે? ७ For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા વિના જ્ઞાન નહી કબહ, ક્રિયા જ્ઞાન વિણ નહિ. ક્રિયા-જ્ઞાન બેઉ મિલત રહતે હૈ, ક્યું જળ-રસ જળ માંહિ,. પરમ ગુરુ, જૈન કહે કયું છે ? ૮ ક્રિયા મગનતા બહાર હી દિસત, જ્ઞાન શક્તિ જસ ભાંજે, સદ્દગુરુ-શિખ સુણે નહિ કબહુ, સો જન જગમેં લાજે, પરમ ગુરુ, જૈન કહે કયું છે ? - તત્ત્વબુદ્ધિ જિનકી પરિણતિ હૈ, સકળ સૂત્રકી ફેંચી, જગ જશવાદ વદે ઉનહી કે, જૈન દશા જબ ઊંચી, પરમ ગુરુ, જૈન કહે કયું હવે? ૧૦ ક ૨ વિ ચા ૨ તે પ મ “આણાએ ધમ્મ” : “આણાએ ત” પ્રભુ આજ્ઞા જાણે ને આચરે તેને ધર્મ થાય. પ્રભુ આજ્ઞા સમજી તપ કરે તે સ – ફળ થાય. સમભાવ – ક્ષમા મોક્ષ નો ભવ્ય દરવાજો છે. જેણે એક આત્માને જાણ્યો, અનુભવ્યું, તેને તે પછી બીજુ કંઈ જાણવા ચોગ્ય બાકી રહેતું નથી. જેણે આત્માને જાયે નથી, અનુભવ્યું નથી, તેનું બીજુ સર્વ જ્ઞાન નિરર્થક છે. - મોક્ષ કેણ મેળવી શકે? શ્વેતામ્બર હોય કે દિગમ્બર, બુદ્ધ ધમ હોય કે અન્ય ધમી, જેને આત્મા “સમભાવ” થી ભાવિત છે તેના આત્માને મેક્ષ થાય એમાં જરા પણ શંકા નથી એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે. સાચું સામાયિક એ જ સમભાવ છે, એ જ મોક્ષ છે. વીર પ્રભુના શ્રીમુખે પ્રશંસા પામેલા પુણિયા શ્રાવક” વિષે વિચારવું. Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ સંકલનકારના માતુશ્રી સંકલનકારના, પિતાશ્રી Jain Educationa International For Personal and Private Use Only ' હાજર સ્વ. ચંચળબહેન પ્રેમચંદ શાહ સ્વશ્રી ગોકળદ સ મંગળદાસના પત્ની સ્વમ વાસ : વિક્રમ સંવત ૨૦૧૧ આસો સુદ ૧૦ : બુધવાર તા. ૨૬-૧૦–૧૯૫૫ સ્વ. શ્રી ગોકળદાસ મંગળદાસ શાહ લુહારની પાળ, અમદાવાદ, સ્વર્ગવાસ વિક્રમ સંવત ૨૦૧૨ પોષ સુદિ ૪ ૪ મંગળવાર તા. ૧૭-૧-૧૯૫૬ Page #9 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only 卐 સલનકારના પુત્ર સ્વ. ભાઇશ્રી અશાકમાર કુમુદચંદ્ર શાહુ ૨૭-૮-૧૯૪૫ ૨-૧-૧૯૭૫ સ્વર્ગવાસ : વિક્રમ સંવત ૨૦૩૧ માગશર વદિ ૬ : શુક્રવાર (બેંક ઓફ ઇન્ડિયા) મ પ્રકાશક—સ લનકાર પ્રા. શ્રી કુમુäંદ્ર ગોકળદાસ શાહ (અંગ્રેજીના પ્રાધ્યાપક : રીટાયર્ડ ) લુહારની પાળ, અમદાવાદ. જન્મ તા. ૧૨ માર્ચ ૧૯૧૬ વિ.સ.-૧૯૭૨ ૩ ફ્રાગણુ સુદ ૮ : રવિવાર 5 Page #10 -------------------------------------------------------------------------- ________________ માતા-પિતાના ઉપકારની સ્તુતિ સુ ખ દા તા મા તા – પિતા બા ળ ના, ઉપકારી તે સમ નહિ હોય, નમે માત તાતને : ૧ દુખી દેખી સદા નિજ બાળને, અતિ દુઃખી હૃદયમાં જે હોય, નમો માત તાતને. ૨ નવ માસ ઉદર માંહી રાખતાં, કરે માતા ઘણી સારવાર, નમે માત તાતને. ૩ ભીનામાંથી સૂકામાં સૂવાડતાં, કે માતા તણે ઉપકાર, નમે માત તાતને. ૪ કરી હેત હૈયામાં દાબતી, માતા હરખે હાલરડાં ગાય, નમે માત તાતને. ૫ દુઃખ વેઠી સદા સુખ આપતી, કહે જનની કેમ વિસરાય, નમે માત તાતને. ૬ પિતા પોષક પાળક આપણું, તેના અગણિત છે ઉપકાર, નમે માત તાતને. ૭ પિતા પ્રેમથી બાળ પઢાવતા, જ્ઞાન – દાન અપાવે સાર, નમે માત તાતને. ૮ માત-તાત એ જંગમ તીથ છે, કરો ભાવથી તેમની સેવ, નમે માત તાતને. ૯ માત-તાતની ભક્તિ ભાવથી, મન રાખે કરવા ટેવ, નમે માત તાતને. ૧૦ તે કુ-પુત્ર કુ-પુત્રી જાણવા, નવ રાખે જે વડીલનું માન, નમે માત તાતને. ૧૧ સર્વે શિક્ષણ આ મન ધાર, કરો માત-તાત ગુણગાન. નામે માત – તાતને. ૧૨ F Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ જનની ઉફે માતા – Mother – “બા–મમ્મી મીઠાં મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ, સખિ! નહિ જડે રે લોલ...ટેક - ૧ પ્રભૂના એ પ્રેમ તણું પૂતળી રે લોલ, જગથી જૂદેરી એની જાત રે, જનનીની ૦ ૨ અમીની ભરેલી એની આંખડી રે લોલ હાલના ભરેલાં એના વેણ રે, જનનીની ૦ ૩ દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ, શશીએ સિંચેલ એની સેડય રે, જનનીની ૦ ૪ જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કૈંક ભર્યા કોડ રે, જનનીની ૦ ૫ ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ, પળના બાંધેલ એના પ્રાણ રે, જનનીની ૦ ૬ મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે ન એની લ્હાણ રે, જનનીની ૦ ૭ ધરતી માતા એ હશે ધ્રુજતી રે લોલ, અચળા અચૂક એક માત રે, જનનીની ૦ ૮ ગંગાના નીર તો વધે – ઘટે રે લોલ, એક સરખે માના પ્રેમનો પ્રવાહ રે, જનનીની - ૯ વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે, જનનીની - ૧૦ ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ, માની ચાંદનીના નહિ આથમે ઉજાસ રે, જનનીની જોડ, સખિ ! નહિ જડે રે, લેલ. ૧૧ Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ૬ ભાવ અને દાનનુ મહત્વ ક્ર (૧) ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળ જ્ઞાન, (૨) દાનથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે, શીલથી સુખ સાંપદા મળે છે. તપથી કમનેા નાશ થાય છે, ભાવના ભવ નશીની છે. 卐 શ્રીમતી શ્રી શાન્તિ ના થાય તે મ દ્રવ્ય – સહાયક (૩) દારિદ્ર – નાશન Jain Educationa International પ્ર ભા વ તી અે ન લુ હા ર ની અ મ ઢા વાઃ : અજ્ઞાન નાશીની પેા ળ, ૩૮ ૦ ૦ ૦ ૧ દાન, શીલ ભાવના For Personal and Private Use Only પ્રશ્ના 5 મંગળ દા સ દુગ*તિ – નાશન', ભવ નાશીની www.amelbrary.org Page #13 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ એ પુત્રને ધિક્કાર છે! મા – બાપનું માને નહિ, એ પુત્રને ધિક્કાર છે, સેવા કરી જાણે નહિ, એ પુત્રને ધિક્કાર છે. ૧ ભીના કરી કેરા કર્યા, છોટા થકી મોટા કર્યા, ઉપકાર ન માને માતના, એ પુત્રને ધિક્કાર છે. ૨ દેવું કરી પરણાવીયા, વળી ઘરેણું પણ અપાવીયા, દેવું ભરે ના બાપનું, એ પુત્રને ધિક્કાર છે. ૩ પરણ્યા પછી જુદે રહ્યા, પત્ની લઈને સાથમાં, દમન – પણે દાવા કરે, એ પુત્રને ધિકાર છે. ૪ મોજે કરે મનફાવતી, હોટલ સીનેમામાં જઈ, માત મરે દાણ વિના, એ પુત્રને ધિક્કાર છે. ૫ દેવ-મંદિર સમા આપણા, મા–બાપ સાચા દેવ છે, આશિષ લ્યો અંતર થકી, માતા-પિતા ભગવાન છે. એ ઉપકાર કેમ ભૂલાય? ટગ – મગ પગ ટકતે નહિ, ખાઈ ન શકતો ખાજ, ઊઠી ન શકતો આપથી, લેશ હતી નહિં લાજ..૧ તે અવસર આણી દયા, બાળકને માં - બાપ, સુખ આપે દુઃખ વેઠીને, એ ઉપકાર અમાપ...૨ અમૃત છાયા અમૂલ્ય સ્નેહ માતા – પિતા અમૃત છાયા, એ અવનિમાં અમૂલ્ય છે, બાળક ભૂલે સેવા કરવી, એ તે હીમાલયન ભૂલ છે. ૧ અડસઠ તીરથ ઘેર આંગણે, તે તીરથ કરવા કાં જઈએ? એ ચરણના ચરણામૃતથી, ગંગા-જળનું કાંઈ મૂલ્ય નથી. ૨ Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સંતાન સુખી મા આપ સુખી, સંતાન દુઃખી તેા એ દુઃખી,, ધન ખરચે પાછા ના મળતાં, એમની માયા અમાપ છે. 品 માતૃ દેવા ભવ. 5 卐卐 W સ્વાધ્યાય : (સ્વ + અધ્યાય = આત્મ જ્ઞાન, સ્વરૂપા દન ) એ જ ઉત્તમાત્તમ તપ છે – આંતરિક – આત્માનુ તપ છે. આવું તપ ન ભૂતા, ન ભવિષ્યતિ, માટે આત્માથી આત્માએ, દરરાજ, નીચેના સૂત્ર, અર્થ સમજી, એલી જવા. E પિતૃ દેવા ભવ. 5 ગુરુ દેવા ભવ. ૧. નવકાર મંત્ર. ૪. જય વીયરાય. ૭. સસાર – દાવાનલ. ૨. લાગ સ. ૫. ન સુછુ છું. ૮. પુખ્ખરવર –દિવડ્યું. ૩. ઉવસગ્ગહર'. ૬. કલ્લાણુ-કંદ. ૯. સિદ્ધાણુ – બુદ્ધાણું. ત ૫ રાં ત Jain Educationa International tr દરેક સાચા જૈન મુમુક્ષુએ “ ચાર પ્રકરણેા ” અથ સહિત, એક વાર તા ખાસ ’ વાંચવા –– સમજવા–વિચારવા. ( ' ૧. જીવ –વિચાર પ્રકરણ. ૨. નવ – તત્ત્વ પ્ર કે ર ણુ. ૩. ૪ ડ કે ૪. લઘુ-સંગ્રહણી પ્રકરણ. For Personal and Private Use Only પ્ર ક ર છુ. Page #16 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન” પત્રમાંથી એક આધુનિક કાવ્ય – સાભાર'(એક મેડને યુવાનની “મા” વિષેની વિકૃત માન્યતા — ટીકા – ટીપ્પણ વિના). * મા ? સા પ્રેમિકા જેટલી સુંદર નથી હતી અને થોડી વૃદ્ધ પણ હોય છે. આપણામાં જ્યારે સમજણ આવી જાય છે ત્યારે કહીએ છીએ. મા, તને કંઈ સમજણ નથી પડતી.” પછી મા કશું બોલતી નથી ચૂપચાપ ઘરના એક ખૂણામાં બેસીને પિતાના વાથી પીડાતા પગને પંપાળ્યા કરે છે એક દિવસ મા મરી જાય છે. અને આપણે બે હાથ જોડીને કહી પણ શક્તા નથી, મા ફ કરી દે જે મા.” સ્ત્રી ઓ નાં (પ્રેયસીનાં) બે સ્તનો વચ્ચેથી પસાર થતા રાજ માર્ગ પર દેડી દેડીને એક વાર હાંફી જઈએ ત્યારે ઈચછા થાય છે મા ના વૃદ્ધ પડછાયામાં બેસીને આરામ કરવાની ત્યારે ખ્યાલ આવે છે મા તે મરી ગઈ છે મા જે પ્રેમિકા જેટલી સુંદર ન હતી. (કિરીટ દૂધાત) Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ * પિતા કરતાં શાસ્ત્રામાં પશુ માતાના અપરંપાર મહિમા અતાવ્યા છે. ( * સૌથી પહેલું તીથ છે માતા.' –શ્રી મહાવીર ચત્ર. ત્રણે લેાકમાં માતા સમાન કાઈ માટે ગુરુ નથી– પુરાણ. ધમ જે ‘માતા ’ને પ્રસન્ન કરે છે તે આખી પૃથ્વીને પ્રસન્ન કરે છે-મહાભારત. ( જૂએ ગણપતિ અને કાતિ કેયને ટુચકા ) * તારાઓ એ આકાશની કવિતા છે તે ‘માતા’ એ ધરતી પરની કવિતા છે – હારગ્રેવ. * આરાધનામાં મરૂ” રૂપ આ’તુ, * ચહું જન્મા જન્મે શિશુ તુજ ને આ સ્મરીને પ્રભુ ’ રૂપ પામુ < * “માનવ જાતિના હોઠ પરના સૌથી સુંદર મા', અને સૌથી સુંદર ‘સાદ' જો મારી મા', . તે સાદ છે 6 - , ને ‘મા” તુ જ તું, તુ જ તું. Jain Educationa International ' મા' એક એવા શબ્દ છે જે આશા અને પ્રેમથી ભરેલા છે–એ છે એક મધુર અને માયાળુ શબ્દ, જે હૃદયનાં ઊંડાણમાંથી આવે છે. શબ્દ છે કાઈ હોય તે ૮ મારા આ ’. ‘મા' સઘળું છે – શાકમાં તે આપણુ` આશ્વાસન છે, દુઃખમાં તે આપણી આશા છે, દુબ ળતામાં તે આપણી શક્તિ છે – તે પ્રેમ, કરુણા, સહાનુભૂતિ અને ક્ષમાશીલતાના ઝરે છે. For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨૩ * “મા”, જે સઘળાં અસ્તિત્ત્વનું પ્રારંભિક રૂપ છે તે અનંત આત્મા છે – સૌંદર્ય અને પ્રેમથી ભરપુર.” ખલિલ જિબ્રાન જ માને દેખી બહુ હરખાઉં, દેડી દડી સામે જાઉં. * નારી તું નારાયણી ! નર તું નારાયણ! એક સ્ત્રી વિષે સામાન્ય દષ્ટિ બે પ્રકારની છેઃ વિ ચા રો. એક સ્ત્રીથી સંસાર સુખી કે દુઃખી ? વિ ચા રે. જ સ્ત્રી વિષે વર્તમાન પત્રોમાં અનેક લેખ આવે છે– સ્ત્રીઓ : શું કરવું, શું ન કરવું, વગેરે વિષે લેખકોલેખિકાઓ ધોધમાર ઉપદેશો આપે છે : આમ કરવું પડશે, તેમ કરવું પડશે–વગેરે વાંચો છો ને? નવરાત્રીની પૂર્વ સંધ્યાએ કેટલાક લોકો પોતાના ઘરમાં માતાજીની સ્થાપના કરે છે, અને, નવ દિવસથી પંદર દિવસ સુધી રંગબેરંગી ગરબા ને ડિસ્કો-દાંડીયાની રમઝટ ચલાવે છે. શ્રી અનિલ જોશીના એક લેખમાંથી આ ઉતારે છે ? આપણે નિવૃત્ત ન્યાયમૂર્તિ દાદા ધર્માધિકારીએ આપણી ચામડી ઉતરડી નાંખે તે ધારદાર સવાલ પૂછે છે :જે સમાજમાં મહિલાઓ છાશવારે (અરે, લગભગ દરરોજ), કેરોસીન છાંટીને “દહેજ” (પહેરામણી, Dowry) ને કારણે બળી મરતી હોય એ સમાજ કયા મેઢે પોતાના માતાજીને ગરબે પધરાવે છે? કયા અધિકારથી માતાજીની. ગરબી ગાય છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ * અરેઃ નકગાર સમા ઘરમાંથી છૂટવા આ સ્ત્રી -ઘણીવાર આભ - હત્યા એકલી કરતી નથી – પિતાના જણેલાં પણ કમનસીબ એક, બે, ત્રણ પુત્ર – પુત્રીઓને સાથે લઈ કાં તો કુવામાં કે નદીમાં ઝંપલાવે છે – કાં તે ફાંસો ખાય છે. કે બળી મરે છે. અરે ! સગર્ભા સ્ત્રીઓ કાં તે પિતે માનસિક ત્રાસથી છૂટવા આપઘાત કરે છે, અથવા, તેમને, પતિનો સાથ લઈ, સાસુ નણંદ વગેરે બાળી મૂકે છે !! આવા અપમૃત્યુ શેકવા સમાજના મહિલા મંડળે કંઈ કરતા નથી જણાતા (કેમકે પોત પોતાના કાર્યક્રમમાં આ સંસ્થાઓ મસ્તાન હોય છે - અને – આવા મંડળ બહુધા ઉપલા વર્ગના લાગણીહીન લોકોના હેાય છે!) લેખો કે T. V. ફીમે પણ આવા લોકોને ઝુંબેશ કરવા કેમ પ્રેરતા નથી? સ્ત્રી સંસ્થાઓ બે ત્રણ વરસ બધી પ્રવૃત્તિઓ અટકાવી દઈ દેશ – વ્યાપી ઝુંબેશ કેમ ચલાવતી નથી ? કઈ ખ્રિસ્તી ભાઈ અઠવાડિક લેખ લખતાં જણાય છે. કેમ કેઈ હિન્દુ – જૈન મુસ્લીમ, પારસી, સ્ત્રીએ જબ્બર વટેળ જગાવતી નથી? સ્ત્રીઓ શા માટે આત્મ – સમર્પણ કરી દે છે? આપણા કુટુંબમાં દીકરાને જન્મ થાય ત્યારે હોશે હોશે મીઠાઈની ' લ્હાણી કરવામાં આવે છે. અને દીકરી જન્મે ત્યારે (કહે શું ? લક્ષમી પધારી) ઘરમાં “સાદડી” બેસાડી હોય તેવું ગમગીન વાતાવરણ છવાઈ જાય છે. સ્ત્રીઓને પિતાને પણ આનંદ થતો નથી, એ પણ એક આશ્ચર્ય છે ને આપણે બધા ઉત્સવમાં ફક્ત ખોળિયું રહ્યું છે ? આત્મા તે કયારનેાયે ઊડી ગયો છે. ખરેખર તે નવરાત્રી એ કરુણા અને પ્રેમને ઉત્સવ છે. “મા” કઈ દિવસ “પાવાગઢ થી ઉતરથી નથી પણ આપણું Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ઘરના દાદરથી ઉતરે છે. ખરેખર તે આપણે સંવેદનશીલતા ગુમાવી છે. હાલ તે ભક્તિની જગ્યાએ ભગત – વેડા પિસી. ગયા છે – અમુક નામાંકીત ભકતો ગાય ને સ્ત્રીઓ માત્ર અભિનય કરી લંબગોળ લાઈનમાં ચપટી વગાડે કે તાલીઓ પાડે : કેવી ગુજરાતના ગરબાની વિકૃતિ ! અરેરે! કે ઘાતકી જમાને ફરીથી આવ્યા છે આ દેશમાં. પહેલાં બાળક જન્મે ત્યારે “દૂધ પીતી” કરતા હાલ સ્ત્રી – ભૂણને “કેળવાયેલી નારી “ કાયદેસર ગર્ભપાત કરાવે છે, અને, ગર્ભપાત કરાવનાર મુખ્યત્વે “સ્ત્રી નર્સ કે સ્ત્રી ડોકટર” હોય છે: લાભ-લોભી-ધન ખાતર – અરે રે. નાલાયક રાજકારણીઓ અને તેમના ચમચાઓ વસ્તી વધારાની બૂમો પાડે છે...અક્કમી પાપી બદમાસે જરા વિચારે અને ચગ્ય આયેાજન ગ્રામ – શહેરની વસ્તી માટે કરે તે વસ્તી વધારો અભિશાપ નહિ- દેશની સમૃદ્ધિ માટે આશીર્વાદ સમાન નીવડે! મૂડીવાદી પરિગ્રહી શહેરી સમાજ ગાંધી ચીંધ્યા” માર્ગે જવાને બદલે નાલાયક નેતા ચિંધે માર્ગે જાય તેમાં “વસ્તી વધારા” નું તૂત ચલાવે છે– અને આ ડીંડવાણાને પાપીઓ ટેકે આપે છે. ' જે “બે બસને નિયમ ઠીક હેત તે શ્રીકૃષ્ણ, રવીન્દ્રનાથ જેવા કયાંથી જન્મત! અને, બીજા સેંકડે દાખલા આજ પણ દેખાય જ છે ને ! એટલે આવી ગાંડી ઝુંબેશ દેશ વિરોધી જણાય છે, પ્રભુ બાળકીઓનું “સાર્ક વર્ષ”, ઉજવાઈ રહ્યું છે તે પ્રસંગે, જગતમાં સ્ત્રીઓનો દરજજે નીચે છે ત્યાં મતનું પ્રમાણ ઊંચું છે વિચારે ભારતની ૮૦ કરોડની વસ્તીમાં, છોકરાઓ કરતાં વધુ સબળ હોવા છતાં, દર વર્ષે ત્રણ લાખ છેકરીઓ મૃત્યુ પામે છે! Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ १६ સી” ઘણીપાર સ્ત્રીની દુશમન જણાય છે! અરે, ધરમ કરતી દેખાતી સ્ત્રીઓ પણ! મુખ્ય કારણ : “સાચી કેળવણી”ને અભાવ – આધુનિક કેળવણી તે માનવને ઘાતકી બનાવે તેવી છે: અજ્ઞાન મોટું પાપ છે. કહે નેપોલિયન દેશને, કરવા આબાદાન, સરસ રીત તે એ જ છે, ધો “માતાને જ્ઞાન. - “કેને હતી એવી ખબર છે જીંદગી કેવી સફર ? મંઝીલ સુધી તે લઈ જશે, કે રાખશે મંઝીલ વગર?”. છેવટે. “માતાને એક માસિક કે વાર્ષિક શ્રદ્ધાંજલિ. આપી વિરમીએ : મા મને સાંભરે રે. - “મા તારે મહિમા અપરંપાર ? વહાલી “બા”, આટલું બોલતાં આજે કેટલો ભાર લાગે છે !' ફરી આ દિવસ આવ્યા જ્યારે આખા પરિવારને સૂનું પાડી. “તું” અનંતની યાત્રાએ ચાલી નીકળેલી. - સદાય હસતું વદન અને પ્રસન્ન – ચિત્ત, નયનમાં ભારોભાર સ્નેહને કરુણા. - વાત્સલ્ય-મૂર્તિ સમાન “તું”. નાના-મોટાં સહુને માટે એક પ્રેરણા સ્વરૂપ હતી. - આજે અમે જે કાંઈ છીએ તેના પાયામાં છે તારું અમૂલ્ય સંસ્કાર - સીંચન અને સ–રસ શીખામણ – જે આજે ઉચ્ચ સંસ્કાર – રૂપે, આદર્શ – રૂપે. અમારા જીવનમાં વણાયાં છે. Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૭. એ જ તમે અમને આપેલી અમારી સાચી અણમોલ મૂડી છે, જે સદાય અમારી સાથે રહેશે, પણ વાત્સલ્યની સરવાણી હવે કયાં પામવી? હે પરમકૃપાળુ પરમાત્મા : મારી બાના આત્માને પરમ શાંતિ આપજે એ જ પ્રાર્થના.”(આજના “મમ્મી એમ” વાળા બાળકે બિચારા બા, મા, શબ્દ ભૂલી ગયા છે—માને “mumny"ને દાદીને “મોટી મમ્મી” કહે છે, જે કે હજુ દાદીમાને ઘણા બાળકો “બા” કહે છેબા શબ્દ ચિરંજીવ છે. (નારી તું તે ન્યારી. ) શ્રી શાહ સાહેબની પ્રવૃત્તિનો હેતુ અજાણતા પણ મારા કરથી, શ્રેય અવરનું. થાઓ, તન-મન- ધન સહુ સાધન મારાં, એ પથે એ. * શહેરમાં જરા વિચિત્ર કે અસામાન્ય ગણાય તેવી - શ્રી શાહ સાહેબની પ્રવૃત્તિ પિતાના મકાનની બે બાજુ લેક બોર્ડઃ જેના ઉપર પ્રસંગે પાત સામાજીક, ધાર્મિક, આધ્યાત્મિક સમાચાર, લખવામાં આવે છે ? માર્ગમાં જતા જિજ્ઞાસુને વાંચવા વિચારવા માટે. જ તદુપદાંત ઘરમાં ડ્રોઈગ રૂમમાં એક કાઈ બેડ ઉપર * * નીચેનું ધમ - સાર જેવું “ લખાણ છે - ખુરશી ઉપર બેસનારની નજર તેના ઉપર પડે. “ - B Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ _ # તત સત - પરમ કૃપાળુ દેવકી જય મહાવીરસ્વામી ભગવાનકી જય| પારસનાથ ભગવાનકી જય આદિનાથ ભગવાનકી જય સબ • સ ત ન કી જય હું શુદ્ધાત્મા છું ન ધી રે સે બે લે છે મ સે બે લે આદર દેકર બ લો જરૂરત હોને પર બે - ત્રણ તત્ત્વ ચાર ભાવના મોક્ષમા—ત્રણ રત્ન ૧ સુ – દેવ ૧ મૈિત્રી ભાવના સમ્યગ દર્શન ૨ સુ – ગુરુ ૨ પ્રમાદ ભાવની સમ્યગૂ જ્ઞાન ૩ સુ – ધર્મ ૩. કરુણું ભાવના સમ્યગ્ન ચારિ. ૪ માધ્યસ્થ ભાવના - - - - - - અસત્યો માંહેથી, પ્રભુ! પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા, મહા – આયુમાંથી, અમૃત સમીપે નાથ, લઈ જા, તું હીણો હું છું તે, તુ જ દરશના દાન દઈ જા. ૧૨ Hવના + ૪ ભાવના (ભાવે કેવળજ્ઞાન) ૧ અનિત્ય ભાવના ૫ અશુચિ ભાવના ૯ સંસાર ભાવના ૨ અશારણ ભાવના ૬ આત્મલ ભાવના ૧૦ લેકવાર ભાવના ૩ એકાદ લા. ૭ સંવર. ભાજw ૧૧ અધિદુલ ભાવના ૪ અન્યત્વ ભાવના જે નિજર ભાવના ૧૨ ધ મ ભાવના Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ભ ગ વા ન કયાં ૧ મા તાપિ તા ની સે વા સ્ પતિ ત્ર તા C કરનારને ઘેર. ધે ર. સ્ત્રી ને ૩ અતિથિ – સ હા ૨ ક ર ના ૨ ને ધે ર. ૪ સત્યવાદી, પ્રમાણિક, ઈમાનદાર વેપારીને ત્યાં. ૫ જિ તે ન્દ્રિ ય વ્ય ક્તિ ને કેફે ૨ જ માવનારને ત્યાં. મે ૨. ૬ નિ ઝા પૂ સુ ખી ૧ લ ડા ઈ દે વું શક્તિ ૩ સુ જ ખ ૪ જામીન થતાં પહેલાં ૫ માં દા તેવું પડાય ૬ પા ય થા ય તે વું થ વા ના તે વું થા ય થા ય Jain Educationa International તે વું આ વે છે ? હું પા ય લ વું બૂ ર્ ચ વું દ્દા ન એ એ નહીં. ન હી. ક ૨ વુ. વાર વિચારવુ". ૧ જગતમાં ફક્ત જીવ અસ્તિકાય, ૩. ધર્માં સ્તિ કા ય, A છ દ્રવ્યા છે : ૧. ૨. પુ દ્ ગ લ – અસ્તિ કા ય. ૪. અધર્મો-સ્તિકાય, ૫. આકાશાસ્તિકાય ને ૬. કાળ. યાદ રાખા : કમ સત્તા એટલી વ્યવસ્થિત છે કે ત્યાં લાં ચરૂ શ્વ ત, ક ટ કી, કમીશન ચાલતાં નથી. ત્યાં ઠેર પણ નથી ને અંધેર પણ નથી. જ મ વું નહીં. ૨ વું ન હી’. L હું કોણ છું ? ” આ વાકયને વિવેકપૂર્વક વિચાર કરનાર, અને, દેહ તથા આત્માનું ભેદજ્ઞાન કરનાર જ સાચા ધમ અને ધર્મ ના મમ સમજી શકે. For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૪ કર્મોના ખેલ અજબ - ગજબ છે : નિરાળા છે : ચિત્ર વિચિત્ર છે, જગતમાં ચારે બાજુ નજરે પડે છે. ૫ ધર્મથી પુય થાય-સુખ મળે. પાપથી દુઃખું દુઃખા. માટે કર્મ કરતી વખતે ચે. તેનું ફળ સારૂં – નરસું અવશ્ય મળવાનું જ. સંસારનું મૂળ – ચાર ગતિમાં ભટકાવનાર “ગ” છે. મેહનીય કર્મ છે. મેહિ એટલે મિથ્યાત્વ – અજ્ઞાન.. મહમહારાજા જીવને નાચ નચાવે છે, ને ચાર કષાયક્રોધ, માન, માયા, લોભ, કરનારને ચારે ગતિમાં ભટકાવે છે. રાગને લીધે કિષ–કષાયો-થાય છે. ૭ વીતરાગ થયો તે સુખી : માટે અનાસક્ત થઈ, આપણું આત્માને શરીર રૂપી જેલમાંથી છોડાવવા પ્રયત્ન કરે, જેથી આત્મા મોક્ષમાં શાશ્વત અવ્યાબાધ સુખ મેળવે. ૮ સંસાર = સ્વાર્થ. દરરોજ મરણનું સ્મરણ કરવાથી પાપ થશે નહિ, અને, દરરોજ “નવકાર મહામંત્રી નું સ્મરણ કરવાથી પુણ્ય થશેઃ આ લેક, પર – લેકમાં સુખ પ્રાપ્તિ. સંસાર સ્વપ્ન છે, ઘર ધર્મશાળા છે, જીવ મુસાફર છે, રહેવાની મુદત (આયુષ્ય) પૂર્ણ થયે એક ક્ષણ પણ રહેવાશે નહિ. જીવ એકલો આવ્યો છે એકલો ચાલ્યો જવાને છે: આંખ મીંચાયા પછી તું એક પૈસાન પણ માલિક નથી. માટે ધર્મ કરો : ધર્મ કરે – તે જ સાથે આવશે. સગાં-સંબંધી, મા-બાપ, પુત્ર-પુત્રી, પતિ-પત્ની, કોઈ સાથે આવશે નહીં. Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ક સત્પનું ચેાગ – બળ જગતનું કલ્યાણ કરો. - નીચેની ભાવના ભાવવાથી આત્મ – કલ્યાણ થશે સવથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપે, સર્વત્ર શાંતિ વિસ્તરે. છે શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ - આ કામ , તેમની ગાદી – તકીયાની બેઠકના મેજ પરના કાર્ડ – બોર્ડ ઉપર : નીચેનું લખાણ પિતાના માર્ગદર્શન માટે છે તે પણ જન સમાજને ઉપયોગી થઈ પડે તેવું છે ? થોડી સ – રસ ચિન્તન – મનન કરવા જેવી કહેવતો ૧ જે વું અ ને તે વું મ ન. ૨ જે વું પાણી તે વી વાણી. ૩ જેવું અન્ન તેવે ઓડકાર. જ જે વી મતિ તે વી ગતિ. ૫ જે વો ભાવ તે ભ વ. જે વી દષ્ટિ તેવી સૃષ્ટિ. જે વું વાં ચ ન તે વે વિ ચા ૨. જે વ ભા પ ક તે વી ભાષા. જે વે ક લ કા ર તે વી ક લા. ખા ડે છે કે તે ૫ ડે. વાવે તેવું લણે કરે તેવું પામે. હા થ ના કર્યા હૈ ચે વા ગે. م ف م م ه می Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૨૨ ઉગ્યુ ખી યુ. મ ત લ ખ કી જે મ ત લ મ કે સા રે સ' સા રી. ૫ રે। ૫ કા ૨ એ સ જ ના ની વિભૂતિ છે. તે આ થ મે. તે કર માય. સબ દુનિ યા દારી, મા રે ૧૭ ૧૮ શુ ભ કા ય માં ય થા શક્તિ પ્રવવું. ઉ તા વ ળે આ મા ન પા કે. જેવી જે ની પાત્રતા તેટલું તેનું ગ્રહણ. ૧૯ માતા અને માતૃભૂમિ સ્વર્ગ'થી પણ અધિક ચઢિયાતી છે. ૨૦ જૈન ધમ ની પ્રભાવના-સાંપ્રદાયિક એક્તા. વા ટ્વિન કહાંસે ચાર સંપ્રદાયવાળા પાત – પેાતાના મત – ભેદ મિટાવી એક મત થાય તે ? Jain Educationa International મીલે જે સુર મેરા તુમ્હારા, તે સૂર અને હમારા, મળે સૂર જો મ્હારા ને હારા, અને તે સૂર આપણા નિ રા છે. ૨૧ મા એટલે પ્રેમ અને પ્રેમ એટલે મા નિઃસ્વાર્થ, નિમ ળ સ્નેહ, વાત્સલ્ય, મા મને સાંભરે રે. 23 Haste makes waste. Hurry makes you worry.. ૨૩ Why worry? it won't happen. If, however, it happens, it will soon pass away. ૨૪ ખુશ રહે પ્યારે, ક્યા ચિન્તા તુમારે ? ચલતી હૈ તૈયા, પુણ્ય કે સહારે. ૨૫ પ્રસન્નતાને કદી ન તજીએ, પ્રસન્ન સૌ સ્થિતિમાં રહીએ. 5 5 5 For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ક ર વિ ચા ૨ તો પા મ હિન્દુ – જેને ખાસ લગ્ન વખતે વિચારે ૧ વીતરાગોને લગ્ન જેવા સંસારી પ્રસંગમાં આમંત્રવા આમંત્રણ પત્રિકા – લગ્નની ને જમણની – દેરાસરો મંદિરમાં મૂકવી તે ભયંકર અજ્ઞાન છે. અજ્ઞાની ગાડરીયા પ્રવાહમાં તણાય છે, ને ઘેટાંના ટોળાં માફક અંધ – અનુકરણ કરે છે. ૨ દારૂમાં દેવતાઃ કેઈપણ પ્રસંગે, ને લગ્ન જેવા સંસારિક પ્રસંગે દારૂખાનું ફેડવું – ફડાવવું તે ભયંકર પાપ છે. અનંત જીવોની હિંસા છે. જૈન કહેવાતા શ્રાવક શું એ અક્કમી છે કે આવી જીવ – હિંસા કરતાં તેનું રૂવાડું ય ફરકતું નથી? અહિંસા પરમ ધર્મ છે. શ્રી નેમિનાથ પ્રભુએ જી પર કરુણ લાવી રથડો પાછો વાળ્યાઃ 'વિચારે. દારૂખાનામાં જીવ – હિંસા પાપ ન સમજનાર યુવાને કદાચ આવી અધમ હિંસક કુ – પ્રવૃતિ કરે, પરંતુ વાવૃદ્ધ વડીલોની આવી આઘાત – જનક પ્રવૃત્તિ અટકાવવાની જવાબદારી નથી? અને, રાત્રે ડીકે – ડેન્સો ને નાસ્તા-પાણુ! પાપનાં પ્રદર્શને અજ્ઞાની લગ્ન–યુગલ દેરાસર જઈ વીતરાગોને પગે લાગવા જતા લાજતા નથી? થાપા શા માટે લગાવે છે? ૩ “પુષ્પ–પાંખડી જ્યાંદુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય”, ફૂલની પાંદડીની પણ હિંસા જૈન ધર્મને માન્ય Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૪ નથી. જૈન - વિજ્ઞાન, અનંત કાળથી કહે છે કે વનસ્પતિ માત્રમાં જીવ છે, અને, પૂજા પ્રસંગે કે લગ્ન – પ્રસંગે શા માટે અવિચારી હિંસા કરવી – કસાઈ જેમ ઘેટાં – બકરાંની હત્યા કરે તેમ નિર્દોષ નિર્મળ કુમળા ફૂલોની આસોપાલવની કતલ કરવી તે ભયંકર પાપ છે. ડમરાના છેડમાં અનંત જી હેય છે તેને ધોતા બિચારા હણાય. છે. લગ્ન પ્રસંગે સુખડના હાર વાપરી શકાય અને શણગાર માટે પ્લાસ્ટિકના ફૂલ વગેરે વાપરી શકાય. અટકે તે માટે પ્રભુ : અજ્ઞાની છ વિચારી પાપથી સન્મતિ આપજે. ૪ અને, રાત્રી ભેજન – સમૂહને – કર્મ દ્રષ્ટિએ પાપ, તથા અંગ્રેજોનું અંધ અનુકરણ? (બુકે Buffet-plate – ડીશ—તાસક – રકાબી) ગુજરાતીઓની સ્વાશ્ય પ્રદ – પ્રથા –નિરાંતે બેસીને શાંતિથી જમવું : કોટ પાટલુન-પેન્ટવાળાને પણ નિરાંતે ખુરશી ટેબલ પર બેસી જમવું – જમાડવું તે માનવીય છે. હરતા જાય – ફરતા જાય – બે લચકા ખાતા જાય. આ પાશવીય કુ – પ્રથાને તિલાંજલી. આપવા જેવી છે અને ? સુજ્ઞજનો વિચારી જોજે ખર્ચ વધશે નહિ – અને મેંઘા ખાદ્ય પદાર્થોનો બગાડ અટકશે. સમ્યકત્વ = સુદેવ, સુગુરુ, સુધર્મની એકતામાં દઢ અચળ શ્રદ્ધા.. તે સુધર્મ” શું છે? * જા ના મિ ધ મ ન ચ મે પ્રવૃત્તિઃ સુર્યોધન ૯ જા ના મિ આ ધ મ ન ચ મે નિવૃત્ત: દુર્યોધનની ઉક્તિ. Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ - - - - આમાં પશ્ચાતાપ નથી પરંતુ પિતાના “સ્વભાવની વૈચ્છિક કબુલાત છે: “હું ધર્મ જાણું છું છતાં આચરતે. નથી, અને અધર્મ શું છે તે પણ જાણું છું છતાં અધર્મ કરવાથી અટકો નથી.” શું આ પરિસ્થિતિ આપણામાંના ઘણા બધાની નથી? જિનેશ્વર પરમાત્માના જૈન દર્શનમાં આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ રાખતા જૈને – શ્રાવકે – ખાસ કરીને વેતામ્બર મૂર્તિપૂજક જૈને માટે, પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રના કેટલાક વચનામૃત : અહે! અહા ! શ્રી સત પુરૂષના જગ-હિતકર વચનામૃત, * ક ૨ વિ ચા ૨ તે પા મ. ૯ જન્મ – જરા – મરણ વગેરે દુઃખે કરી સમસ્ત સંસાર અશરણ છે. જેણે સર્વ પ્રકારે તે સંસારની આસ્થા તજી, તે જ આત્મ-સ્વભાવને પામ્યા છે, અને, નિર્ભય થયા છે. વિચાર વિના તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઈ શકતી નથી અને “સંગના મેહે પરાધિન એવા આ જીવને વિચાર પ્રાપ્ત થવો દુર્લભ છે. સર્વ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને, સદુ-વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. જ હે જીવ! કયા ઈછત હવે ? હે ઈચ્છા દુઃખ–શૂલ, જબ ઈચ્છા કા નાશ તબ, મીટે અનાદિ ભૂલ. * તૃષ્ણ (ઈચ્છા, આકાંક્ષા, લાલસા, આશા) નાના પ્રકારે (જુદી જુદી રીતે આવરણ કર્યા કરે...બનતાં સુધી તૃણ Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ઓછી કરવી જોઈએ જે તૃષ્ણ રાખે છે તેના જન્મ, જરા, મરણ છે, માટે જેમ બને તેમ તૃણા ઓછી કરતાં જવું. * “આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે. રાક (દસ દેખાતે દુર્લભ એ મનુષ્ય દેહ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયાં છતાં કંઈ પણ સફળ–પણું થયું નહિ. (સુજ્ઞ જ વિચારો). (મૂળમાં કઈ ભૂલ થઈ છે?) એક સર્વ કરતાં જીવને જેમાં અધિક સ્નેહ (મોહ) રહ્યા કરે છે એવી આ કાયા, રોગ–જરા–જન્મ-મરણથી આભાને જ દુઃખરૂપ થઈ પડે છે. દેહ ક્ષણભંગુર છે. દેહની ચિંતા રાખે છે તેટલી નહીં પરંતુ એથી અનંતગણું ચિંતા આત્માની રાખ, કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. * શ્રી સદ્ગુરુએ કહ્યું છે એવા નિગ્રન્થ માગને સદાય આશ્રય રહો ! હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ-સ્ત્રીપુત્રાદિ કોઈપણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય-સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું એમ “આત્મ-ભાવના કરતાં રાગ-દ્વેષને ક્ષય થાય (જે આત્માના મોક્ષનું પરમ કારણ છે.) હમેશા યાદ રાખો : કર્મ સત્તા મહાન છે. “સકળ જીવ હૈ કર્માધીના” માટે, હવે વિચારો : મંત્ર તંત્ર ઔષધ નહિ, જેથી પાપ પલાય, વીતરાગ વાણુ વિના, અવર ન કોઈ ઉપાય. 26 આ તે અખંડ સિદ્ધાંત માનજે કે, સંગ–વિગ, સુખ -દુ:ખ, ખેદ-આનંદ, અણરાગ-અનુરાગ વગેરે ચોગ કઈ Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૭ વ્યવસ્થિત (દાદા ભગવાનના શબ્દોમાં : circumstantial evidence) કારણને લઈને રહ્યા છે. અને, * આ બધાનું કારણ ‘મન’છે જેણે મનને વશ કર્યુ તેણે જગતને વશ કર્યું, મન જ માણસેાને માટે કમ –ખ ધનુ કારણ છે અને કમ થી–મુકત-શા, મેાક્ષનુ પણ કારણ છે. શરીરના આ અવયવ ઉપર શાન્તિથી ઉંડા વિચાર કરા, અને આ વિષે ભગવત ગીતામાં તથા ઘણા સંતેસજ્જનાએ પેાતાના વિચારા વ્યક્ત કર્યો છે, તે જિજ્ઞાસાથી જાણે, નાંધા અને ચિન્તયેા. હાલમાં લેાકેાને વીતરાગ પરમાત્મા ઉપર શ્રદ્ધા ઓછી લાગે છે અને દેવ-દેવીઓ વગેરે તરફ ભક્તિ-ભાવ જણાય છે. પર`તુ એટલુ` કેમ સમજતા નહિ હોય કે તમારા પુણ્ય કમ વિના કોઈપણ વ્યક્તિ કઈ પણ લાભ આપો શકે નહિ—હા, જ્યારે તમને તે પ્રાપ્ત થવાનુ હોય ત્યારે કાગનું બેસવુ ને તાડનું પડવું તે પ્રમાણે નિમિત્ત બને – માટે, * દેવ-દેવીની તુષ્માનતાને શું કરીશું? જગતની તુષ્માનતાને શું કરીશું ? તુષ્માનતા સત્-પુરુષની ઈ. * માર્ગાનુસારીના ૩૫ ગુણમાં પહેલે સૌથી અગત્યને ગુણ ન્યાય—સપન્ન વૈભવ. સુશ્રાવકે : આ ગુણ ન હોય તે ધમ થાય ખરા ? જો સાધ્ય પવિત્ર હાય તેા સાધન પણ પવિત્ર જોઈ એ. ( કાળાં નાણાંથી ધમ થાય જ નહિ ). લાભ પાપનું મૂળ છે—પાપના બાપ છે—àાભે લક્ષણ જાય. આ પાપી ‘કષાય’તા ભલભલા મુનિવરેાને પશુ પાડે છે ! માટે તા બધા આય ધર્મોમાં ‘અપરિગ્રહ વ્રત” ઉત્તમ કહ્યું Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨. છે. પરિગ્રહની મૂર્છા–આસક્તિ પાપનું મૂળ છે દુ:ખનું કારણ છે. ‘પરિ–ગ્રહ' તે। નવ ગ્રહ। તથા આગ્રહ, કદાગ્રહ. વગેરે ગૃહાથી પણ ભયંકર છે. મહાવીરના દસ મહા~ શ્રાવકા (ઉપાસકેા) વિષે જાણી, સમજી, વિચારી ‘પરિગ્રહ પરિમાણ’ કરે, જે આત્મ-કલ્યાણ હેતુ હાય તા. * અને માન–ષાય’-અહાહા ! માન-સન્માન-માણસનુ ‘અહ’ પાષી, આત્માને પાડે છેઃ જો સાધુ-સ ંતા કહે કે જે કરૂ-કરાવુ છું તે અનાસક્ત ભાવથી છે તેા. તે દંભ છે, કેમકે, માહ-મહારાજા ગુપ્ત રીતે તેમને લલચાવી પાડે છે. આ જો જગતમાં માન' ન હાત તા ભાક્ષ' હાત.. * મન, માન, માયા, મેાહ, મમતા, મૃત્યુ, મરણ-‘મ’ કાર વાચક દરેક શબ્દ વિચારી નવ આધ્યાત્મિક દૃષ્ટિથી. જીવતા મરાય તેા ફરી ન મરવુ પડે એવુ' મરણ ઈચ્છવા ચેાગ્ય છે. શ્રીમદ્ રાજચંદ્ર અને (અખા) કહે છે: મરતાં પહેલાં તું જાને મરી. * હા, જેને (૧) મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા (૨) જે મૃત્યુથી ભાગી છૂટી શકે તેમ હાય, અથવા (૩) નહિ જ મરૂ, એમ જેને નિશ્ચય હાય તે ભલે સુખે સૂએ. માટે એધી બીજના ધણી, ચાર જ્ઞાન ધારક, શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ ગણધરને પ્રભુએ કહ્યું કે હું ગૌતમ, એક ‘સમય ને પણ ‘પ્રમાદ’ કરીશ નહિ. ‘સમય’ શબ્દને અર્થ જાણે. Eternal Vigilance-શાશ્વત જાગૃતિ. ** જીવ ! તું આ માખત નિશ્ચયથી સુખ અંતરમાં છે, બહાર શેાધવાથી મળશે નહી. Jain Educationa International For Personal and Private Use Only અણુ .. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ના મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે, માટે આત્માને જે, આત્મા સાંભળ, બેલ, વિચારો નિદિધ્યાસ,–ભાવ, અનુભવ, આવું વેદમાં જણાવેલ છે. આત્મામાં રહેવું, આમાથે કિયા કરવી, આત્મામાં સમાઈ જવું. એક અહો આભા સ્વાત્મા અતીત મન કાયા વચનથી, સ્મરૂં, ભાવું, ધ્યાવું, અનુભવું, સદા લીન મનથી, અનુભવું, સમાધિસ્થ મનથી. ૧૯ આત્મા નિશ્ચયના આધારે છે, દેહ પ્રારબ્ધના આધારે છે, સંસાર સંકલપના આધારે છે, મોક્ષ ક્ષમા-સમભાવના, આધારે છે. * ટેકનીકલ–૧) “ક્રિયા એ કર્મ, (૨) ઉપગ એ ધર્મ, (૩) પરિણામ એ બંધ, (૪) ભ્રમ એ મિથ્યાત્વ, (૫) બ્રહ્મ તે આત્મા, અને (૬) “શંકા એ જ શલ્ય છે. “તપ” શું છે, શા માટે છે, કેટલા પ્રકારના છે તે વિચારે.. સર્વોત્તમ તપ કયું છે? ઉપ–વાસ કરો તેની વાત બહાર ન કરો. તપ વગેરે આત્માના અર્થે કરવાના છે, લોકોને દેખાડવા અર્થે કરવાના નથી. કષાય” (ક્રોધ, માન, માયા, લોભ, ઘટે તેને તપ કહ્યાં છે. અંદરથી અંતઃકરણ શુદ્ધ. થાય ત્યારે તપ કહેવાય. જ કુગુરુ અને અજ્ઞાન પાંખડીઓને આ કાળમાં પાર નથી.. (પ્રભુના વખતમાં પણ ૩૬૩ પાંખડીયા હતા, હાં. વિચારી જાવ) મેટા વરઘોડા ચઢાવે ને (કાળાં) નાણાં. ખરચે એમ જાણીને કે મારું કલ્યાણ થશે, અરેરે ! જીવનું કેટલું અજ્ઞાન. Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ * એક અજ્ઞાનીના કરાડ અભિપ્રાયા છે જ્યારે કરાડ જ્ઞાનીને એક અભિપ્રાય છે. આમા કેવી અપૂર્વ વસ્તુ છે! જ્યાં સુધી શરીરમાં હાય, ભલે ને સે...કડા વ`, છતાં ત્યાં સુધી શરીર સડતુ નથી, અને, જેવા ચેતન આત્મા ગયેા કે તરત જ આ જ શરીર મડદું થઈ સડવા માંડે. ૩૦ * પ્રાણી માત્રને રક્ષક, ખાંધવ, પાલક, પેાષક અને હિતકારી એવા કાઈ ઉપાય હાય તા તે વીતરાગના ધમ છે. શા ન્તિ: શાન્તિ: શા ન્તિ: 30 * ખાસ સૂચના : જ્યારે કંઈ પણ બાબત પૂછવી હોય તેા રીપ્લાય પાસ્ટ – કાર્ડ વાપરે. અથવા, કવરમાં જરૂરી ટીકીટા ખીડા. જય જિ ને હું 0. K. 5 Jain Educationa International 卐 For Personal and Private Use Only 45 Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પ્રસ્તાવના આ એતિહાસિક પુસ્તકને પ્રસ્તાવવાની ખાસ જરૂર ન હતી કેમ કે પ્રકાશકીય નોંધ જેવી જાણવા ગ્ય સર્વ હકિકત આ પુસ્તકના પાના નં. ૧: સમણું સુત્ત (જૈન – ધર્મ – સાર – ગ્રન્થ) (શ્રમણ સુકત અથવા શ્રમણ સુત્ત) થી પાના નં. ૨૭ સુધીમાં આવી જ જાય છે. આ પુસ્તકનું હસ્ત – લિખિત મેટર અમે પ. પૂ. મુનિશ્રી અકલંકવિજયજી મ. સા. ને સોંપેલું અને તેમણે તે પ્રેસમાં આપી દીધું. તેને પહેલો ફર્મો સુધારવા માટે અમને આપેલ, અને, આ પુસ્તક પ્રકાશન અમારે કરવું એમ મહારાજશ્રીએ વિનંતી કરી. અમોએ ૧૯૯૦ ની સાલમાં એક સુંદર પુસ્તક “મન્નત જિણાણું આણું છપાવેલું, તેથી અમારી જરા-તરા અનિચ્છા હતી પરંતુ એમ થયું કે ગમતાનો ગુલાલ કરીએ, તેથી આ પુસ્તક પ્રકાશન, શ્રી. પ્રદીપભાઈ શેઠના આર્થિક સહકારથી માથે લીધું. આ પુસ્તક ૧૯૦ ના અંતમાં તૈયાર થઈ જવું જોઈતું હતું, પરંતુ મુદ્રકની અક્ષમ્ય ઢીલથી હવે પ્રગટ થાય છે. આ પુસ્તકના પાના ૧ થી ૨૪૦ પ્રથમ મુદ્રકની છપાઈના છે, અને આ મૂળ ગ્રન્થના આગળના પાના નં. ૧ થી ૩૨ તથા, પાછળના પાના નં. ૧ થી ૮૦ અન્ય મુદ્રકના છે. એક નીતિહીન વિલંબકારી મુદ્રકને પ્રભુ સદ્દબુદ્ધિ આપે છે! આ મુખ્ય પુસ્તક ઉપરાંત, આ પુસ્તકમાં બીજી ચિન્તન મનન એગ્ય ઘણી બાબતે, આગળ-પાછળના પાનામાં Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ સમાવેશ કરેલ છે જે અનુક્રમણિકામાંથી જાણી શકાશે. આ સંકલનમાં ઘણું નામી – અનામી વ્યક્તિઓના શબ્દો – વાક લેવાયા છે તેમનો અત્રે આભાર વ્યક્ત કરીએ છીએ. પાના નં. પ ઉપર છે. કે. જી. શાહના જે ત્રણેક પુસ્તક પ્રકાશન માટે તૈયાર છે એમ છપાયું છે તેમાંથી જ્ઞાન – પદ પૂજાઓ”નું પુસ્તક “શ્રી અકલંક ગ્રંથમાળા'ના પુષ્પ નં. ૧૧૭ તરિકે પ્રકાશિત થઈ ગયેલ છે, જેમાં પરિશિષ્ઠ-૨ જૈન દર્શનમાં છ દ્રવ્ય અને નવ તત્વનું સ્વરૂપ, તથા પરિશિષ્ઠ-૩ “સ્વાદુવાદ અથવા અનેકાન્તવાદ છપાયા છે, પરંતુ પરિશિષ્ઠ૧ પીસ્તાલીસ આગમ” વિશેનું છપાયું નથી તે આ ગ્રન્થ માળાના આગામી પુસ્તકમાં છપાશે જેમાં આ બાબત જણાવવામાં આવશે–પ્રાયઃ “ઉપાસક દશાંગ પુસ્તક છપાય છે તેમાં સમાવેશ થશે. (આ પુસ્તક પાલિતાણામાં છપાયેલ હોવાથી ઘણી જ અશુદ્ધિઓવાળા છે.) આ પુસ્તકની છપાઈમાં બને તેટલી કાળજી લીધા છતાં દષ્ટિ–દોષ કે પ્રેસ-દોષ (Printer's Devil) થી કાઈ પણ અશુદ્ધિ કે ભૂલ રહી ગઈ હોય તો તે માટે મિથ્યા – દુષ્કૃત કહી પ્રસ્તાવના સમાપ્ત કરીએ છીએ. જુઓ પાનું ૭ – અમે “શ્રી ગુરુ ગૌતમ બરાબર સુધારીને આપેલું છતાં મુદ્રકે “ગાતમ” છાપી નાખ્યું–બે માત્રા પ્રેસમાં ઉડાડી દીધા! અવુિં છે, શું થાય. આ આપણા દેશી પ્રેસ! શરૂઆતનું પાનું ૧૬ : “ઘણી વાર’ વાંચવું. વીતરાગ પરમાત્મા સૌને કલ્યાણમય સત્-સુખ મેળવવા સદબુદ્ધિને પ્રેરણા આપે એવી શુભ ભાવનાથી વિરમીએ છીએ. જિન આણ”વિરૂદ્ધ પ્રમાદથી કે અજ્ઞાનથી લખાણું હોય તે ક્ષમા યાચીએ છીએ. ૐ તત્ સત્ ઃ સુષુ કિ બના? Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૩ નમ્ર વિનંતી * પુસ્તકને સારૂં પૂંઠું ચઢાવી દો જેથી પુસ્તક સુવ્યવસ્થિત રહે અને જ્ઞાનની આશાતના ટાળી શકાય. જ “સવિ જીવ કરૂં શાસન રસી, જે હેવે મુજ શક્તિ ઈસી.” નરમ દિલથી, ડાહી વૃત્તિથી, સમજી વાંચશે, સુખીયા થશે, અનુભવી હશે, શુદ્ધ જાણશે, વળી વખાણશે, પા'ડ , માનશો. લિ. સંકલનકાર (પ્રા.) કુમુદચન્દ્ર ગોકળદાસ શાહના જય જિનેન્દ્ર તા. ૧૨ મી માર્ચ–૧૯૧ શ્રી સમણ સુત્તના આગળ-પાછળના ગૂંક ઉપરનું લખાણ ૧. સમગ્ર જૈન સમાજ સંમત એવા ‘સમણ સુરં? નામના ગ્રન્થની નિષ્પત્તિ થઈ. ભગવાન મહાવીર ના ૨૫૦૦ મા વર્ષના અવસરે એ એક મોટી ઉપલબ્ધિ થઈએમ સૌએ સ્વીકાર્યું. * મુનિ શ્રી વિદ્યાનંદજી જ મુનિ શ્રી સુશીલકુમારજી * મુનિ શ્રી જનક વિજયજી જ મુનિ શ્રી નથમલજી * શ્રી જિનેન્દ્ર વણજી ૨. જૈન ધમી એની છેલ્લા બે હજાર વરસામાં નહોતી થઈ તેવી સંગીતિ ભગવાન મહાવીરના ૨૫૦૦ મા જન્મ Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણકના વર્ષમાં થઈ અને તેમાં જૈન ધર્મના તમામ સંપ્રદાયના મુનિઓ અને અગ્રગણય શ્રાવકેએ હાજર રહી, અમૃત કુંભ સમો સર્વ સંમત સાર – રૂપ ગ્રન્થ આપ્યો તે આ “સમણ સુત્ત છે. ૩. મારા જીવનમાં અને અનેક સમાધાન પ્રાપ્ત થયા છે. એ બધામાં સૌથી છેવટનું, જે કદાચ સર્વોત્તમ સમાધાન છે, તે આ વર્ષે પ્રાપ્ત થયું.પ્રભુ મહાવીર જન્મ કલ્યાણકના દિવસે જૈન ધર્મ સાર'. જેનું નામ સમરું સુત્ત' રાખવામાં આવ્યું છે તે આખાય ભારતને પ્રાપ્ત થશે... જ્યાં સુધી જૈન ધર્મ રહેશે અને બીજા વૈદિક તથા બૌદ્ધ, વગેરે ધર્મો પણ હશે ત્યાં સુધી (આ) જૈન-ધમ–સારનું અધ્યયન થતું રહેશે. – વિનોબા ભાવે ૪. આ ગ્રન્થ “સમણુ–સુત્તની સંકલના પૂજ્ય વિનોબાજની પ્રેરણાથી થઈ છે. એ જ પ્રેરણા અનુસાર સંગીતિનું આયોજન થયું અને એમાં આના પ્રારૂપને સ્વીકૃતિ મળી. આ એક વિશિષ્ટ અતિહાસિક ઘટના છે. સમણ સત્ત પરસ્પરોપગ્રહો જીવાનામ ૫. ચાર ખડામાં ૭૫૬ ગાથાઓમાં થઈને જૈન ધર્મ, તત્ત્વ દર્શન તથા આચાર માર્ગનો સર્વાગીણું સંક્ષિપ્ત પરિચય આવી જાય છે, એમ કહી શકાય...સાંપ્રદાયિક આગ્રહથી પર, મૂળ રૂપમાં જૈન ધર્મ સિદ્ધાન્તન, આચાર પ્રણાલિને, અને, જીવનના કમિક વિકાસની પ્રક્રિયાને, સામાન્ય માણસને પરિચય કરાવવા માટે આ એક સર્વ સંમત પ્રતિનિધિક ગ્રન્થ છે. UH જૈન જયતિ શાસનમ UR Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૫ - શ્રી સ મ ણુ સુ ત્ત - અ નુ ક્ર મણિ કા ક્રમાંક વિષ પાના નંબર I ૧ કાળજીપૂર્વક જ્ઞાનની આશાતના ટાળે ૨ જૈન – શ્રાવક - JAIN ૩ “જ્ઞાની”ને ઓળખવાના લક્ષણે ૪ સાચે જે ન પ મા તા – પિતા ના ઉપકારની સ્તુતિ ૬ જનનીની જોડ સખી, નહિં જડે રે લોલ ૭ એ પુત્રને ધિ કા ર છે. (સ્વાધ્યાય : ૧) ૮ “મા” - માતા – પિતા વિષે સુ વિ ચારે ૧૦ ના રી! તું ના રા ણી ૧૧ “સાહ સાહેબ” ની પ્રવૃત્તિને હેત ૧૨ ક૨ વિ ચા ૨ તો પા મ ૩ અ હે! શ્રી સત પુ રૂ ષ ના વચનામૃત ૧૪ પ્ર સ્તા વ ના (સૂચના પ-૩૦) II ૧૫ શ્રી “સ મ ણું સુત્ત” ના પંઠા ઉપરના ફકરાઓ ૩૩-૩૪ ૧૬ અ નુ કે મણિ કા ૩૫-૩૬ શ્રી. બસ મ ણજીત્તજે ન ધર્મ સા ૨ ૧ થી ૧૮૮ “ ના પ રિ શિક – ૧ – પારિભાષિક ૧૮૯ થી ૨૩૨ શ Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૮ કર્મો ના સ્વભાવનું સ્પષ્ટીકરણ ૨૩૩ – ૨૩૪ સોના ચાંદીના વરખ – ચર્ચા અભિપ્રાય - ૨૩પ થી ૨૪૦ III ૧ મુનિશ્રી અકલકવિજ્યજીનું જીવન ચરિત્ર ૧ થી ૭ તથા એક માનસ શાસ્ત્રીય હકિકત ૮ થી ૧૬ ૨ સ્વ. શ્રી ધનંજયભાઈના જીવનની રૂપરેખા ૧૭થી ૨૨ ૩ પ્ર. કે. જી. શાહ સાહેબનું સંક્ષિપ્ત જીવન – ચરિત્ર ૨૩ થી ૪૫ ૪ તેમના ધાર્મિક- આધ્યાત્મિક પુસ્તકે વિશેના કેટલાક અભિપ્રાયે ૪૬ થી ૨ ૫ “વિચાર વલેણું” પુસ્તિકામાંથી થોડું પૌષ્ટિક નવનીત . ૬ વિશેષ – સમજણ – મનન માટે અનુપમ પાથેય ૬૯ થી ૭૩ આર્થિક સહાગી શ્રી પ્રદીપભાઈની વેપાર જા ૪ ખ ૮ માળો વિંખાઈ જાય –રાગ્ય પ્રધાન કાવ્ય ૭૫ ૯ કર્મ પચ્ચીસીની સજઝાય - ૨૫ ગાથા " તથા સુવાક્યો ૭૬થી ૮૦ TV પુસ્તકના છેલ્લા પંઠા ઉપર માતા - પિતાની સ્તુતિ ૭૪ Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ સમણું સુત્ત (જૈન–ધર્મસાર ગ્રન્થ) (શ્રમણ સુક્ત અથવા પ્રમણ સૂત્ર) જેન ધર્મના શાસન નાયક, અરિહંત વીતરામ પરમાત્મા શ્રી વર્ધમાન સ્વામી હર્ષે આ અવસર્પિણી કાળના શરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામી ના ૨૫૦૦ મા “ જન્મ કલ્યાણક’ નું નિમિત્ત લઈ અમુક મહાત્માઓને વિચાર કર્યો કે જેન ધમી એના બધા જ પશે અને સંપ્રદાયને માન્ય એજેન ધર્મને કોઈ ગ્રન્ય હોય તે તે આવશ્યક છે જેમાં જેન–ધમ સાર આવી જાય. ભદ્ર પરિણામી, ધર્માનુરાગી સ્વ. આચાર્ય શ્રી “વિનેગા ભાવે એ સર્વ–ધમ–સમભાવની ભાવનાથી વિશ્વના ઘણા ધર્મોના નિચાટ રૂપ નીચેના પુસ્તકોનું પ્રકાશન કરેલુંઃ (૧) કાન સાર (મુસ્લીમ ધર્મ), (૨) ખ્રિસ્ત-ધર્મ સાર (જીસસ કાઈસ્ટના “બાઈબલ'ને ચાર ), (૩) ભાગવત ધર્મ-સાર (હિન્દુ ધર્મ-વૈષ્ણવ ધર્મ ), (૪) ગીતા પ્રવકને (હિન્દુ-વૈદિક-ધમ), (૫) જપુછ (શીખ ધર્મ), (૧) ધમ્મપત (બૌદ્ધ ધર્મ), તથા, (૭) તાઓ ઉપનિષા. આ ધર્મ-સાર-માળામાં એક મહત્વને મણકો ખૂટતે. હતે તે વિશ્વધર્મ “જૈન-ધર્મ સાર” જે જન ધર્મના બધા જ પશે તથા સંપ્રદાયને સ્વીકાર્ય થાય. આ કામ અતિશય મુશ્કેલ હતું કેમકે જેમાં બે મુખ્ય પય છે Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ (૧) શ્વેતાંખર સપ્રદાય, તથા (૨) ટ્વિગમ્બર સંપ્રદાય, ઉપરાંત (૩) તેરાપ ́થી (૪) સ્થાનકવાસી--એમ ચાર પથ ઉપરાંત બીજા પણ સપ્રદાયા છે, છતાં શ્રી વિનેાખાજીની સદ્-ભાવના ફળે તેમાં કાળ પુરુષને રસ હશે તેથી અમુક નિમિત્ત કહે કે સંચાગે, “ પાંચ સમવાય ’’ભેગા થવાથી ‘સમણુ સુત્ત’ ગ્રન્થનુ' પ્રકાશન થયું'. (૧) ભગવાન શ્રી મહાવીરસ્વામીના ૨૫૦૦ મા જન્મકલ્યાણુકનું આગમન, (૨) વિકસિત સમાજ-ચેતના, અને (૩) વાદ-વિવાદ તથા ધર્મ, નીતિ, પંથ, વગેરેના સેક્રેાથી પર પ્રતિષ્ઠિત થયેલ શ્રો વિનેામાજીની દીર્ઘકાલીન આાકાંક્ષા-આ ત્રણના ચેગે આ ગ્રન્થના અવતરણ માટેની ભૂમિકા રચી આપી. < ' આત્મ-પ્રકાશી બ્રહ્મચારી સ્વ. શ્રી જિનેન્દ્ર વણી છ જેવા તપસ્વી વિદ્વાન મહામુનિના ( · પાગલ ’ ના) મનમાં વિનેભાજીની વાત વસી અને શ્રી વણીજીએ અખૂટ અદ્ભૂત ધીરજ, મહેનત અને પરાકાષ્ટાના પરિશ્રમે આ ગ્રન્થને સંભાવિતતાની ક્ષિતિજે લાવી દીધેા. આ ગ્રન્થનુ પ્રારંભિક ઝુલન અથાક પરિશ્રમ લઈ શ્રી વણીજીએ જૈન ધમ સાર્ક એ નામે પ્રકાશિત કર્યું અને તેમાં જૈન ધમી તેમજ જૈનેતર સાધુઓ તથા વિદ્વાનેાએ મેાલેલા સુધારા તથા સૂચનાને આધારે બીજુ સકલન શ્રી દલસુખશાઈ માલવણિયાએ કર્યું, અને ખીત અનેક સૂચના આવતાં તે તમામનું અધ્યયન કરી Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી વણીજીએ ત્રીજુ સકલન “જિણ ધમ્મ” નામે પ્રસિદ્ધ કર્યું. જેન ધમીઓની છેલ્લાં ૨૦૦૦ વરસમાં થઈ નહિતી તેવી સંગીતિનું આવાહન કરવામાં આવ્યું અને જૈન ધર્મના તમામ સંપ્રદાયના મુનિઓ અને અગ્રગણ્ય શ્રાવકેની હાજરીમાં આ “જિણ ધમ્મ” સંકલન વિચારણા માટે રજુ કરવામાં આવ્યું. સને ૧૯૭૪ ના ૨૯-૩૦ નવેમ્બરના દિવસે દિલ્હીમાં મળેલી ઉપરોક્ત સંગીતિનું અધિવેશન બે દિવસ ચાલ્યું તેમાં કુલ ચાર બેઠકે થઈ શ્રી વણજી ઉપરાંત ચાર બેઠકમાં ચાર આસ્નાના મુનિશ્રીઓ અધ્યક્ષપદે બેઠા. (૧) દિગંબર સંપ્રદાયના મુનિશ્રી મશીલકુમારજી,(૨) સ્થાનકવાસી સંપ્રદાયના મુનિ શ્રી નથમલ, (૩) તેશ પંથી સંપ્રદાયના મુનિ શ્રી જનકવિજયજી, તથા, (૪) વેતામ્બર સંપ્રદાયના ઉપાધ્યાય મુનિ શ્રી વિદ્યાનંદજી. તદુપરાંત બીજા અનેક નામી-અનામી મુનિ મહાત્માઓ, આચાર્ય ભગવંતે તેમજ વિદ્વાન–પંડિતના પરિશ્રમ, સંશોધન અને પરિમાર્જનના પુરુષાર્થ રૂપે શ્રી વણજીએ અંતિમ સંકલન કર્યું જે શુદ્ધ, પરિપૂર્ણ અને સર્વ માન્ય ગણી શકાય. આ જેન-સમાજ-સંમત સંકલન ગ્રન્થ તે આ “સમણુ-સુનં. - સંગીતિને સફળ બનાવવામાં પ્રારબ્ધ વેગે અનેક લોકેએ અમૂલ્ય મદદ અને કિંમતી સહકાર આપેલ છે જે અવર્ણનીય અને પ્રશંસનીય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ઉપરોક્ત સંકલનમાં જૈન ધર્મના સર્વ શામાંથી સર્વમાન્ય ગાથાઓ જે માગધી (પ્રાકત) ભાષામાં છે તે લેવામાં આવી અને દરેક ગાથા સાથે તેને સુંદર સંસ્કૃત અનુવાદ પણ આપવામાં આવ્યું. આ પુસ્તકને હિન્દી અનુવાદ પં. કૈલાશચન્દ્રજીએ તથા મુનિશ્રી નથમલજીએ કર્યો અને તેનો ગુજરાતી અનુવાદ શ્રી અમૃતલાલ ગોપાણીએ કર્યો છે. લગભગ દોઢ દસકા બાદ પ્રાધ્યાપક શ્રી કુમુદચન્દ્ર ગોકળદાસ શાહ (એમ.એ., એલ.એલ.બી., બી. એઠ, ડી. કેમ. (આઈ. એમ. સી.) ને એક વિચાર આવ્યો કે પ્રાકૃત અર્ધમાગધી-સંસ્કૃત ગાથાઓ બહુ કોગ્ય થાય નહિ જેથી ફક્ત ગુજરાતી અનુવાદ ગુજરાતી જનતા સમક્ષ મુકવામાં આવે તે આ અનુપમ પુસ્તકને લાભ ગુજરાતી જનતાને મળે. આ વિચારને અમલમાં મુકવા ઉપરોક્ત ગ્રન્થમાંથી ફકત ગુજરાતી અનુવાદ ઉધૃત કરી, ગુજરાતી વાચકો સમક્ષ રજુ કરવામાં આવ્યું છે. છે. કે. જી. શાહ સાહેબે શાળા-મહાશાળામાં લગભગ નવેક વર્ષ શિક્ષણ કાર્ય કર્યું અને લગભગ ૨૧ વર્ષ કેમર્સ–આસ કોલેજોમાં અંગ્રેજી ભાષાનું અધ્યાપન કર્યું તથા તે સમય દરમિયાન ગુજરાત યુનિવર્સિટી સંચાલિત પિસ્ટગ્રેજ્યુએટ (એમ. એ.) ના વર્ગોમાં ઇંગ્લીશ ભાષા તથા સાહિત્યના સોંપાયેલ વિભાગનું અધ્યાપન કરેલ છે. નિવૃત્તિ બાદ તેઓશ્રી એક દસકાથી જૈન દર્શનની ધાર્મિક અધ્યાત્મિક Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ખાતામાં રસ લે છે અને તેમનાં વિશાળ વાંચનના લાભ જૈન જનતાને મળે તે માટે આ સમય દરમિયાન તેઓશ્રીએ નીચેના પુસ્તકા સંકલિત-પ્રકાશિત કરેલ છે: ત્રણ નાની પુસ્તિકાઓ (૧) માતા-પિતાશ્રીના શ્રેયાથે સ્મરણિકા, (૨) મહાતપસ્વી શ્રી પૂ ંજા મુનિ, (૩) શ્રી ઉપધાન તપ-વિધિ વિધાનની નેટ, તથા, છ પુસ્તકો (૧) સતી માણેક દેવી ચરિત્ર, (૨) જૈન દર્શીનમાં અતિચાર સૂત્રેા તથા જૈન દનનું જ્ઞાન-વિજ્ઞાન, (૩) જિનેન્દ્ર ભક્તિ–રસ–ધાર, (૪) જૈન દર્શનમાં પચ્ચક્ખાણુ આવશ્યકનું સ્વરૂપ, (૫) શ્રી સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ, તથા (૬) મન્નહ જિણાણુ' આણુ' (૧૯૯૦). તદુપરાંત ત્રણેક પુસ્તકો પ્રકાશન માટે તૈયાર છેઃ (૧) સવા—સામાની ટૂંક કેમ થઇ ? તથા શેત્રુ’જય ગિરિરાજ વિષે ઐતિહાસિક, અદ્ભુત તથા મનનીય માહિતી વિષેનું પુસ્તક, (૨) જ્ઞાન—પદ પૂજાએ અથ સહિત, તથા, પીસ્તાલીસ આગમ', ‘નવતત્ત્વ', ‘છ દ્રવ્ય’ વગેરેના પરિશિષ્ટ સાથેનુ પુસ્તક, અને (૩) ‘મરણ પર મનન”, યથા સમયે બહાર પડશે તેવી ભાવના છે. મુમુક્ષુને લાભ લેવા આમત્રણ છે. જૈન લેાકો વેપારી પ્રજા છે. ધનું અજ્ઞાન ઘણુ જ જણાય છે અને ફક્ત ક્રિયામાં જ ધર્મ સમાય છે તેવી રૂઢ માન્યતાને લીધે જ્ઞાન તરફ ઘણા જ આછા રસ લે છે, જડ કિરિયાથી ખાસ લાભ નથી. ક્રિયા જ્ઞાન-મય જ જોઈએ, તા લાભ થાય. જ્ઞાન દ્વીપથી અજ્ઞાન અંધકાર દૂર કરવા જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ H આ ગ્રન્થમાં રસ લઈ પ્ર. કે. જી. શાહે આ પુસ્તકનું મેટર તૈયાર કરી અમને પ્રકાશન કરવાને લાભ આપે તે માટે અમે તેઓશ્રીના આભારી છીએ શરૂઆતમાં શ્રી વિનેબાજીએ ઉપરોક્ત ગ્રન્થ માટે સમાધાન નામને નાનકડે લેખ, બ્રહ્મવિદ્યા મંદિર, પવનાર, વર્ધા, તા. ૨૫-૧૨-૧૭૪ ના રોજ લખેલ તે અનુપમ માહિતીપ્રદ લેવાથી અત્રે આપેલ છે જૈન દર્શનના અગત્યના ત (૧) વીતરાગ વિજ્ઞાન (૨) અહિંસા (૩) અનેકાન્તવાદ તથા ધર્મ સુંદર રીતે સમજાવવામાં આવ્યા છે અને પછી આ પુસ્તક પરિચય આપવામાં આવ્યું છે ભૂમિકા જેમ જેમ વધારે વાર વાંચવામાં આવશે તેમ તેમ જૈન ધર્મ – જૈન દર્શનનું સ્વરૂપ ઘણું જ સ્પષ્ટ થશે. ત્યારબાદ ઉપરોક્ત ગ્રન્થમાંથી આ પુસ્તકની રસપ્રદ ભૂમિકા આપવામાં આવી છે, ત્યાર બાદ શ્રી “સમણું સુત્ત” ને ગુજરાતી અનુવાદ, અને છેલ્લે પરિશિષ્ટમાં પારિભાષિક શબ્દ કેશ આપવામાં આવેલ છે. આશા છે કે ગુજરાતી જૈન-જૈનેતર જનતા આ અમુલ્ય ગ્રન્થને સાર એ આધ્યાત્મિક લાભ ઉઠાવશે. આ ગ્રન્થના અનુવાદ પ્રકાશનમાં છે. શ્રી કેજી. શાહના પરિઝમને લાભ ગુજરાતી જૈન જનતા લેશે એ આશા અસ્થાને નથી. દરેક જેને આ પુસ્તકની એક નકલ પિતાના દૈનિક અભ્યાસ માટે વસાવવી જ જોઈએ અને (પિતાની) ભવિષ્યની પ્રજા માટે વારસામાં આપવી જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ કાર' બિન્દુ સયુક્ત, નિત્ય કામદ' માસ ચૈવ, મોંગલમય મ’ગલકરણ, વીતરાગ વિજ્ઞાન, નમે। તાહિ જાતે ભયે, અરિહં'તા િમહાન. મેક્ષ માસ્ય નેતાર, ભેત્તાર કમ-ભૂભૃતામ્, જ્ઞાતાર' વિશ્વ-તત્ત્વાનાં, વન્દે તદ્ગુણ લયે, સ'સાર–સતતિ છેદ કારણમ્ મૃ જિન–રાજ પાંભાજ, સ્મરણું શરણુ મમ. અન્યથા શરણ શરણ. નાસ્તિ, ત્વમેક શરણુ મમ, તસ્માત્ કારુણ્ય-ભાવેન, રક્ષ રક્ષજિનેશ્વર. અન તાન ત -- આસા સુદિ ૧૦ ε શે વિક્રમ સ’. ૧૯૪૬ રા, ૨૯ - ૧૯૯૦ શ વા ર શાસન નાયક સમરિયે, ભગવત વીર જિષ્ણુ'૬, અનિષ્ટ વિઘ્ન દૂરે હરે, આપે પરમાન અંગુઠે અમૃત થસે, વૈશ્વિ-તણા શ’ઢાર, શ્રીગુરુ ગતિમ સમરિયે, મન–વાંછિત ળ દાતાર. Ca. પ્રકાશક નિ Jain Educationa International ધ્યાયન્તિ ચાગિનઃ, કારાય. તમે નમઃ. } { શ્રી પ્રદીપભાઈ અરવિન્દ્રભાઈ શેઠ, વીરચંદ દીપચંદની હવેલી, રૂપાસુરચન્દ્રની પાળ, માણેકચેક પાસે, અમદાવાદ-૩૮૦૦૦૧ For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ સમાધાન” મારા જીવનમાં અનેક સમાધાન પ્રાપ્ત થયાં છે. એ બધામાં સાથી છેવટનું, જે કદાચ સર્વોત્તમ સમાધાન છે, તે આ વર્ષે પ્રાપ્ત થયું. મેં એને કેટલીય વાર વિનંતિ કરી હતી કે જેમ વેદિક ધર્મને સાર ગીતાના ૭૦૦ કલેકમાં મળે છે, બૌદ્ધોને ધમ્મ-પ૪ માં મળે છે, તેવી જ રીતે જેનધર્મને પણ પ્રાપ્ત થ જોઈએ. પણ જેને માટે આ અઘરૂં હતું, કારણ કે એમના અનેક પંથ અને અનેક ગ્રન્ય છે. બાઈબલ લે, કુરાન લે, ગમે તેટલો મટે ગ્રન્ય હેય, પણ એક જ છે, પણ જેમાં શ્વેતામ્બર અને દિગમ્બર, એમ બે ઉપરાંત, તેરાપંથી, સ્થાનકવાસી, એ ચાર મુખ્ય પંથ અને બીજા પણ પશે છે અને પ્રત્યે તે વીસ-પચીસ જેટલા છે. મેં એમને વારંવાર કહ્યું કે તમે લોકે, મુનિઓ મેગા બેસી ચર્ચા કરે અને જેનોને એક ઉત્તમ સર્વમાન્ય સાર રજૂ કરી. છેવટે વણજી નામના “પાગલ” ના મનમાં એ વાત વાસી ગઈ. એ અધ્યયનશીલ છે અને ખૂબ મહેનત કરીને જેને ભાષાનો એક કોશ પણ એમણે તૈયાર કર્યો છે. એમણે જન-ધર્મ-સાર’ નામનું એક પુસ્તક તૈયાર કર્યું. એના એક હજાર નકલ છાપીને જૈન સમાજના વિદ્ધાનેને પ મોકલી. Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ આ બધા વિદ્વાનેએ જે સૂચનો કર્યા તેના પરથી એ ગ્રંથમાં કેટલીક ગાથાઓ જેડી અને કેટલીક કાઢી નાખી. આમ જિણ ધમ્મ’ પુસ્તકનું પ્રકાશન થયું. વળી પાછા મારા આગ્રહથી એ ગ્રન્થ પર ચર્ચા કરવા માટે એક સંગીતિ મળી, એમાં મુનિઓ, આચાર્યો, વિદ્વાને અને શ્રાવકે મળી લગભગ ૩૦૦ જેટલા લે ભેગા મળ્યા. અનેક વાર ચર્ચાને અંતે એનું નામ અને એનું રૂપ બાલ્યાં. છેવટે સૌની સંમતિ સાથે “શ્રમણ સુક્તમ્” જેને અર્ધા–માગધીમાં “સમક્ષુ સુત્ત” કહે છે તે તૈયાર થયું. એમાં કુલ ૭૫૬ ગાથા છે. જેનેને ૭ ને આંકડ પ્રિય છે. ને ૧૦૮ વડે ગુણએ તે ૭૫૬ થાય છે. સર્વ સંમતિથી એટલી ગાથા લેવામાં આવી છે. ઠરાવવામાં આવ્યું કે આ વર્ષ ચૈત્ર સુદ તેરસ ને વર્ધમાન જયંતીને દિવસે-(“યંતી” ને બદલે કલ્યાણક’ શબ્દ વાપરવો જોઈએ.) ૨૪ મી એપ્રિલે આ ગ્રન્થ અત્યંત શુદ્ધ રીતે છાપીને પ્રકાશિત કરે. “જયંતીને દિવસે જૈન ધર્મ –સાર જેનું નામ “સમણું સુત્ત રાખવામાં આવ્યું છે તે આખાય ભારતને પ્રાપ્ત થશે. હવે આગળ ઉપર જ્યાં સુધી જૈન ધર્મ ટકશે અને બીજા વૈદિક તથા બૌદ્ધ વગેરે ધર્મો પણ હશે ત્યાં સુધી જૈન-ધર્મ-સાર” નું અધ્યયન થતું રહેશે. છેલ્લાં હજાર હજાર વર્ષમાં નહોતું થઈ શક્યું તેવું એક બહુ મોટું કાર્ય સંપન્ન થયું, એમાં બાબા Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૦ નિમિત્ત માત્ર અન્યા, પશુ મને પાકી ખાત્રો છે કે એ ભગવાન મહાવીરની કૃપા છે. એ કબુલ કરૂ છુ કે ગીતાની મારા ઉપર ઊડી અસર છે. ગીતા પછીથી મહાવીર ભગવાનથી વધુ બીજી કોઈ વાતની અસર મારા ચિત્ત પર નથી, એનુ’ કારણ એ છે કે મહાવીર ભગવાને જે આજ્ઞા આપી છે તે બાબાને પૂરેપુરી ભુલ છે, એ આજ્ઞા છે: “ સત્યાગ્રહી ” અને. ૐ આજે તે જે આળ્યે તે ‘સત્યાગ્રહી’ બની નીકળે છે. ખાપુએ બાબાને પણ સત્યાગ્રહી તરીકે આગળ કર્યાં હતા, પણ મામા જાણતા હતા કે એ સત્યાગ્રહી નથી, ‘સત્યગ્રાહી' છે. દરેક માનવ પાસે એનું સત્ય હોય છે. અને તેથી માનવ-જન્મ સાક થતા હાષ છે, આમ તમામ ધર્મમાં, તમામ ૫થામાં અને તમામ માનવામાં જે સત્યના અંશ છે તેને ગ્રહણ કરવા જેઈ એ. ભગવાન મહાવીરને આ ઉપદેશ છે. ગીતા પછીથી ભાખા પર એની જ અસર છે. ગીતા પછીથી' એમ કહુ' છુ' ખરા, પણ ને' છુ. તા મને એ બન્નેમાં કોય ક જણાતા નથી. બ્રહ્મ વિદ્યા મદિર પવનાર, વર્ષા, ૨૫-૧૨-૭૪ 卐 Jain Educationa International મ રામ { રામ રિ રામ ર (વિનામાછ હસ્તાક્ષરમાં ) 5 For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા આ ગ્રન્ય “સમણ સુત્ત ની સંકલના પૂજ્ય વિનેબાજીની પ્રેરણાથી થઈ છે. એ જ પ્રેરણા અનુસાર સંગીતિનું આયેાજન થયું અને એમાં આના પ્રારૂપને સ્વીકૃતિ મળી. આ એક વિશિષ્ટ ઐતિહાસિક ઘટના છે. વિશ્વના તમામ ધર્મોનું મૂળ છે–આત્મા અને પરમાત્મા. તસ્વરૂપ આ બે સ્તંભ પર ધર્મનાં ભવ્ય ભવન ઉભારવામાં આવ્યાં છે. વિશ્વના કેટલાય ધર્મો આત્મવાદી છે અને સાથે ઈશ્વરવાદી પણ છે, તે વળી કેટલાય નિરીશ્વરવાદી છે. ઇશ્વરવાદી પરંપરા તેને કહેવાય જેમાં સુષ્ટિને કર્તા, ધર્તા અને નિયામક એક સર્વશક્તિમાન ઈશ્વર અથવા પરમાત્માને માનવામાં આવે છે. સૃષ્ટિને તમામ આધાર એના પર જ છે. એને જ બ્રહ્મા, વિધાતા, પરમપિતા, વગેરે નામથી ઓળખે છે. આ પરંપરાની માન્યતા છે કે પૃથ્વી પર જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે ભગવાન અવતાર લે છે, દુષ્ટને નાશ કરે છે, સુષ્ટિનું સંરક્ષણ કરે છે અને એમાં સદાચારનાં બીજ વાવે છે. નિરીશ્વરવાદી પરંપરા ? - બીજી પરંપરા છે તે આત્મવાદી છે પણ સાથે સાથે નિરીશ્વરવાદી છે. એ પરંપરા વ્યક્તિના સ્વતંત્ર વિકાસમાં Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ માને છે. પ્રત્યેક વ્યક્તિ અથવા જીવ પિતાને સંપૂર્ણ વિકાસ સાધી શકે છે, પિતાનામાં રાગ-દ્વેષ-વિહીનતા અથવા વીતરાગતાને સર્વોચ્ચ વિકાસ સાધી એ પરમ–પદને પામી શકે છે. એ પિતે જ પિતાને નિયામક અને સંચાલક છે. પિતે જ પિતાને મિત્ર અને પોતે જ પિતાને શત્રુ છે. જૈન ધર્મ આ જ પરંપરામાને સ્વતંત્ર વૈજ્ઞાનિક ધર્મ છે. આ જૈન પરંપરા ટુંકામાં “શ્રમણસંસ્કૃતિને નામે ઓળખાય છે. આ આધ્યાત્મિક પરંપરામાં બૌદ્ધ વગેરે ધર્મો પણ આવે છે. જ્યારે ઇશ્વરવાદી ભારતીય પરંપરા “બ્રાહ્મણ સંસ્કૃતિ ને નામે ઓળખાય છે. પ્રાચીનતા ? કેઈ પણ ધમ પ્રાચીન કે અર્વાચીન છેવા માત્રથી તે શ્રેષ્ઠ છે એમ સાબિત નથી થતું, પણ જે કઈ ધાર્મિક પરંપરા પુરાણ હેય અને વીર્ય કાળ સુધી તે સજીવ, સક્રિય અને પ્રગતિશીલ રહી હોય તથા લેકોન્નતિમાં, નતિક વિકાસ અને સાંસ્કૃતિક સમૃદ્ધિમાં, પ્રબળ, પ્રેરક, તથા, સહાયક નીવડી હેય તે એને અર્થ એમ કરી શકાય કે એ ધર્મમાં ટકા, સાર્વકાલિક અને સાર્વભૌમિક ત રહેલાં છે. જૈન ધર્મ આચાર અને વિચાર બન્ને દ્રષ્ટિએ બહુ પુરાણે ધર્મ છે. ઈતિહાસકારોએ હવે એ વાત માની લીધી છે કે તીર્થકર મહાવીર જૈન ધર્મના મૂળ સંસ્થાપક નહતા. એમના પહેલાં બીજા પણ તીર્થકરે થઈ ગયા Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ હતા, એમણે જૈન ધર્મની પુનઃસ્થાપના કરી હતી, અને એની પ્રાણધારાને આગળ વધારી હતી. એ ખરું કે જેન ધર્મના મૂળ ઉગમ સુધી હજુ ઈતિહાસ પહોંચ્યા નથી, આમ છતાં જે પુરાતાત્વિક અને સાહિત્યિક તથ્ય પ્રાપ્ત છે તેના નિષ્પક્ષ વિલેષણથી નિર્વિવાદ રીતે સિદ્ધ થયું છે કે જેનધામ એક અતિ પ્રાચીન ધર્મ છે. વાતરશના મુનિએ, કેશિઓ તથા વાત્ય-ક્ષત્રિએ વિષે શ્વેદ, શ્રીમદ્ ભાગવત, આદિ મહત્વપૂર્ણ ગ્રંથમાં સંખ્યાબંધ ઉલ્લેખે મળી આવે છે. - જેના ઇતિહાસમાં ત્રેસઠ “શલાક પુરુષ” નું વર્ણન આવે છે. અવસર્પિણ અને ઉત્સર્પિણી નામના પ્રત્યેક સુદી કાળખંડમાં આ શલાકા પુરુષે જન્મે છે અને માનવ સંસ્કૃતિના વિકાસમાં તથા ધર્મ–નીતિ આગળ વધારવામાં પ્રેરણા આપે છે. આ શલાકા પુરુષમાં ૨૪ તીર્થકરોનું સ્થાન સર્વોપરિ છે. વર્તમાન અવસર્પિણી કાળમાં એના ચતુર્થ કાલખંઢમાં જે ૨૪ તીર્થકર થઈ ગયા તેમાં સૌથી પહેલાં રાષભદેવ હતા. એ રાજા નાભિ તથા માતા મરુદેવીના પુત્ર હતા. તેમને આદિનાથ, આદિ બ્રહ્મા, આદીશ્વર, વગેરે, નામથી ઓળખવામાં આવે છે.. Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સૌથી છેલ્લા (૨૪ માં) તીથકર મહાવીર ભગવાન અઢી હજાર વર્ષ પૂર્વે થઈ ગયા, તથાગત બુદ્ધ ભગવાન તથા મહાવીર ભગવાન સમકાલીન હતા. ભગવાન મહાવીરના ૨૫૦ વર્ષ પૂર્વે ૨૩ મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાન થઈ ગયા. એ વારાણસીના રાજા અશ્વસેનના કુંવર હતા. બૌદ્ધ ભાગમામાં શ્રી મહાવીર ભગવાનના ઉલ્લેખ ‘નિગઢનાત-પુત્ત'ના નામે મળે છે, જ્યારે પાશ્વ પરપરાના ઉલ્લેખ ‘ચાતુર્યંમ ધ' તરીકે મળે છે. મહાવીર ભગવાન પશુ પાર્શ્વ પરપરાના પ્રતિનિધિ હતા. આમ જોવા જઈએ તા કાળના અનંત અતૂટ પ્રવાહમાં ન તા ઋષભદેવ પ્રથમ હતા કે ન મહાવીર છેલ્લા હતા. આ તે અનાદિ અનંત પર્'પરા છે. કાણુ જાણે કેટલીય ચેાવીસી અાગળ ઉપર થઈ ગઈ અને હવે ભવિષ્યમાં થશે ! સાંસ્કૃતિક વિકાસની દૃષ્ટિએ જોતાં તેખાઈ આવે છે કે પારમાર્થિક અને આધ્યાત્મિક ભૂમિકામાં વૈશ્વિક અને શ્રમણ સંસ્કૃતિમાં ઝાઝો ભેદ નથી. ખામ છતાં વહેવારના ક્ષેત્રમાં તમા ખન્નેના તત્ત્વજ્ઞાનમાં, આચારમાં, અને, દર્શીનમાં ચાખા સે છે. બન્ને સંસ્કૃતિએ એક બીજાથી ખાસ્સી પ્રભાવિત થઈ છે, બન્નેમાં આદાન-પ્રદાન ખાસ્સુ થયુ છે, અને સામાજિક પરિસ્થિતિ તા અનેની લગભગ એક સરખી જ રહી છે. જે જે ભેદ દેખાય છે તે પશુ સમજમાં ઉતરે નહિ તેવા નથી. ઉલટુ માનવ 'સ્કૃતિના વિકાસના સ્તરે સમજવામાં એ બહુ Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સહાયક થાય છે. ભારતના સમૃદ્ધ પ્રાચીન સાહિત્યમાં આ બન્ને સંસ્કૃતિના પરસ્પર ઉપરના પ્રભાવ અને આદાન-પ્રદાનની અનેક દૃશ્યા જોવા મળે છે. એક જ કુટુ‘બમાં જુદા જુદા વિચારવાળા લોકો પાતપેાતાની રીતે ધર્મ સાધના કરતા હતા. આજે જે જૈન ધમ ને નામે ઓળખાય છે એનુ પ્રાચીન કાળમાં કોઈ વિશેષ નામ નહીં હોય. એ ખરૂં' કે જૈન શબ્દ 'જિન' પરથી બન્યા છે, આમ છતાં જૈન શબ્દપ્રમાણમાં અર્વાચીન છે. ભગવાન શ્રી મહાવીરના સમયમાં એને માટે નિગ્રન્થ’ અથવા નિગ્રન્થ પ્રવચન’ શબ્દ ચાલતા એને ક્યાંક ક્યાંક આય ધ પણ કહ્યો છે. શ્રી પાર્શ્વનાથના સમયમાં તેને ‘શ્રમણ ધમ” પણુ કહેતા. શ્રી પાર્શ્વનાથ પહેલાં જે માવીસમાં તીર શ્રી અરિષ્ટનેમી ( શ્રી નેમિનાથ ભગવાન ) થઈ ગયા તેના સમયમાં માને અદ્ભુત ધર્મ કહેતા હતા. શ્રી અરિષ્ટનેમી એ શલાકા-પુરુષ શ્રી કૃષ્ણુના કાકાના દીકરા હતા. શ્રીકૃષ્ણે ગાયની સેવા અને ગેરસ (દૂધ આદિ) ના જે પ્રચાર કર્યાં તે ખરી રીતે જોઈ એ તા અહિ'સક–સમાજ-રચના માટે થયેલા એક મગળ પ્રયાસ હતા. બિહારમાં જૈન ધર્મ આંત ધમ ના નામે પ્રચલિત હતા. રાજર્ષિ નમિ મિથિલાના હતા અને રાજા જનકના વંશજ હતા. એમની આધ્યાત્મિક વૃત્તિનુ જૈન આગમમાં સુંદર ચિત્રણ આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસમાં વખતે-વખત ના બદલાતાં રહ્યાં હશે, પણ આ ધર્મ પરંપરા અને સંસ્કૃતિનું મૂળ, સિદ્ધાન કી જ તે આજે છે તેનું તે જ હતું-આત્મવાદ અને અનેકાન્તવાદ. આ જ આત્મવાદની ભૂમિ પર જૈન ધર્મ પરંપરાનું કલ્પવૃક્ષ વધતું ગયું છે. જૈન ધમી સાધુ આજે પણ શ્રમણ કહેવાય છે. શ્રમણ શબ્દ “શ્રમ, રામતા અને વિકાર–શમનને સૂચક છે. એમાં પ્રભૂત અર્થ સમાયેલું છે. જૈન ધર્મને અર્થ છે કે જિને ઉપલે અથવા જિને પ્રસારેલા કલ્યાણ માર્ગ. જિન” એને કહે છે જેમણે પિતાના દેહગત તથા આત્મગત એટલે અંદર-બહારના વિકાર પર વિજય પ્રાપ્ત કરી લીધા હોય. આત્માના સૌથી પ્રબળ પાસુ છેઃ રાગ-દ્વેષ મહાદિ વિકારે. એટલે “જિન” શબ્દને એક વિશેષ અર્થ છે એ કોઈ અમુક જાતિનું નામ નથી. આત્મોપલબ્ધિ- આત્માની પ્રાપ્તિ માટે જે “જિનના માર્ગે ચાલે છે તે જન છે. વીતરાગ-વિજ્ઞાનતા : જૈન ધર્મનું પૂર્ણ કર્યા છે વીતરાગવિજ્ઞાનની પ્રાપ્તિ. આ જે વીતરાગ-વિજ્ઞાન છે તે મંગળમય છે, મંગળ કરનારું છે, અને એના જ પ્રકાશમાં ચાલી માણસ અરહન્ત' પદને પામે છે. (વીતરાગ વિજ્ઞાન કેવળજ્ઞાન.) * * Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૭ મૉંગલમય મોંગલ કરણ, વીતરાગ વિજ્ઞાન, નર તાહિ જાતે ભર્ય, અરિહન્તાદિ મહાન.” આ વીતરાગતા સમ્યગ્-દન, સમ્યગ્–જ્ઞાન અને સમ્યગ્–ચારિત્ર રૂપી રત્નત્રયની સમન્વિત સાધનામાંથી પ્રાપ્ત થાય છે. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણનો સમન્વિત પથ જ માણુસને મુક્તિ અથવા સિદ્ધિ સુધી પહોંચાડે છે. દર્શન, જ્ઞાન અને ચારિત્રથા જ મનુષ્ય પૂણુ તાને પ્રામ કરે છે. જૈન ધર્મોના સૌથી પહેલા બંને મૂળભૂત ઉપદેશ એ છે કે શ્રદ્ધા-પૂર્વક, વિવેકની આંખા વડે, સ'સારને જોઇને એનુ યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી અને એને જીવનમાં ઉતારા, પરંતુ સંપૂર્ણ આચારવિચારનુ કેન્દ્ર બિન્દુ વીતરાગતાની પ્રાપ્તિ છે. વીતરાગતાની સામે મેાટામાં મોટુ અશ્વ પણ વ્યર્થ છે. પ્રવૃત્તિ હા યા નિવૃત્તિ, ગાર્હસ્થ્ય । યા શ્રમણ્ય, મન્ને સ્થિતિમાં અ’ત્તરમાં વીતરાગતા વધતી જાય એને જ શ્રેયસ્કર ગણ્યુ છે, પરંતુ અનેકાન્ત અનેકાન્ત દષ્ટિ મળ્યા વગર વીતરાગતાની પ્રાપ્તિનો રસ્તા હાથ નથી લાગતા. ખા અનેકાન્ત સૃષ્ટિ જ, પ્રવૃત્તિમાં નિવૃત્તિ અને નિવૃત્તિમાં પ્રવૃત્તિનું દર્શન કરાવી, યથાર્થ નિવૃત્તિનું મા ́નન કરી શકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૮ અહિંસા : જેન આચારનું મૂળ અહિંસા છે. આ અહિંસાનું પાલન અનેકાન્ત દષ્ટિ વગર સંભવિત નથી, કારણ જૈન દષ્ટિએ, માણસ હિંસા ન કરતે હેય છતાં હિંસક હોઈ શકે છે, અને હિંસા કરતા હોય છતાં હિંસક ન પણ હોઈ શકે આમ, જનધર્મમાં હિંસા-અહિંસા કર્તાના “ભાવ” ઉપર આધાર રાખે છે, ક્રિયા ઉપર નહીં. બહારથી થનારી હિંસાને જ જે હિંસા ગણી લઈએ તે કેઈ અહિંસક હોઈ જ ન શકે, કારણ કે જગતમાં સર્વત્ર જીવ વ્યાપી રહેલા છે અને નિરંતર એમને ઘાત થઈ રહ્યો છે, માટે જે સાવધાન રહીને પ્રવૃત્તિ કરે છે એને ભામાં અહિંસા છે, અને જે વ્યક્તિ પોતાની પ્રવૃત્તિમાં સાવધાન નથી હતી તેના ભાવમાં હિંસા છે. આમ બેદરકાર વ્યક્તિ હિંસા ન કરતી હોય તે પણ હિંસક છે. આ બધું પૃથક્કરણ અને કાન દષ્ટિ વગર સંભવિત નથી, તેથી જેને અનેકાન્ત દષ્ટિ પ્રાપ્ત થઈ છે તે જ મનુષ્ય સમ્યગદષ્ટિવાળો મનાય છે અને સમ્યગ્ન-દકિટવાળે જ સમ્યગૂ-જ્ઞાની તથા સવગૂ-ચારિત્ર-શીલ હોઈ શકે. જેની દષ્ટિ સમ્યફ નથી એનું જ્ઞાન પણ સાચું નથી અને આચાર પણ યથાર્થ નથી. આને જ લીધે જૈન માર્ગમાં મફત્વ અથવા સમ્યગૂ-દર્શનનું મહત્વ વિશેષ માન્યું છે. મેક્ષ માગને પણ એ જ પાયે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ સંસાર એક બંધન છે. જીવ અનાદિકાળથી એમાં પડે છે. એ પિતાના યથાર્થ સ્વરૂપને ભૂલીને આ બંધનને જ પિતાનું સ્વરૂપ સમજી એમાં રમમાણ રહે છે. આ જે પ્રમ છે, પિતાના સ્વરૂપની બ્રાતિ છે, પિતાની દૃષ્ટિની ભૂલ છે, તે જ એના બંધનનું કારણ છે. આ ભૂલ જ્યારે એની નજરે પડે છે ત્યારે જ એની દષ્ટિ પિતાના સ્વરૂપ ભણી જાય છે અને ત્યારે જ એને સમજાય છે કે હું તે ચૈતન્ય શક્તિ-સંપન્ન છું; ભૌતિક શક્તિથી પણ વિશિષ્ટ શક્તિ એ મારૂ ચૈતન્ય છે એ અનંત જ્ઞાન, અનત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય (શક્તિ)ને ભંડાર છે. એનામાં આ શ્રદ્ધા જાગતાંની સાથે જ એને સમ્યમ્ દષ્ટિ પ્રાપ્ત થાય છે અને એ સમ્યગ આચાર-દ્વારા પોતાના યથાર્થ સ્વરૂપમાં સ્થિર થવાને પ્રયત્ન કરે છે. આમ જૈન ધર્મને આચાર માર્ગ સમ્યગૂ-જ્ઞાનપૂર્વક વીતરાગતા સુધી પહોંચવાને રાજમાર્ગ છે. અનેકાન્ત આ વિશાળ “લોકમાં દેહધારી વ્યક્તિનું વધુમાં વધુ જ્ઞાન પણ સીમિત, અપૂર્ણ અને એકાંગી હોય છે. વસ્તુના અનંત ગુણેને સમગ્ર અનુભવ વ્યક્તિ એક સાથે કરી શકતી નથી, તે એને વ્યક્ત કરવાની વાત તે આઘી જ રહી. ભાષાની અશક્તિ અને શબ્દોના અર્થની મર્યાદા જ્યાં ત્યાં ઝઘડા અને વિવાદ ઊભા કરે છે. માણસને “અહમ Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ એમાં ઉમેરો કરે છે, જ્યારે અનેકાન્ત, સમન્વય અને વિરોધ-પરિહારને માર્ગ દેખાડે છે. સૌની વાતમાં સત્યનો અંશ હોય છે, અને એ સત્યને અંશ સમજીએ તે વિવાદ સહેલાઈથી ટળી શકે છે. જેને પિતાની વાતની હઠ અથવા પોતાના જ સાચાપણને આગ્રહ નથી હેતે એવી જ વ્યક્તિ અનેકાન્ત મારફતે ગાંઠેને સારી રીતે ઉકેલી શકે છે. આમ તે દરેક મનુષ્ય અનેકાન્તમાં જીવે છે, પણ એને ખબર નથી કે એ જ્યોતિ ત્યાં છે અને એનાથી જ એ પ્રકાશિત છે. આંખે પર આગ્રહને પાટા બાંધેલ હોય ત્યાં સુધી વસ્તુ-સ્વરૂપનું સાચું દર્શન થઈ શકતું નથી. અનેકાન્ત દષ્ટિ વસ્તુ અથવા પદાર્થથી સ્વતંત્ર સત્તાને ઉદ્દેશ કરે છે. વિચાર જગતમાં અહિંસાનું મૂર્ત રૂપ અનેકાન્ત છે. જે અહિંસક હશે એ અનેકાન્તી હશે અને જે અનેકાન્તી હશે તે અહિંસક હશે. આજે જેન ધર્મનું જ સ્વરૂપ આપણી સામે છે તે પ્રભુ શ્રી મહાવીર સ્વામીની દેશનાથી અનુપ્રાણિત થયેલું છે. આજે એમનું ધર્મ-શાસન પ્રવતી રહ્યું છે. મહાવીર પ્રભુ ધર્મ અને દર્શનના સમન્વયકાર હતા. જ્ઞાન, દર્શન અને આચરણનો સમન્વય જ મનુષ્યને દુ:ખ-મુક્તિ ભણું લઈ જાય છે. જ્ઞાન-હીન કર્મ અને કર્મ-હીન જ્ઞાન વ્યર્થ છે. જ્ઞાત સત્યનું આચરણ અને આચતિ સત્યનું જ્ઞાન અને ભેગાં મળીને જ સાર્થક થઈ શકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ સ્વભાવ ધમ : 46 વત્યુ સહાવા ધમ્મે.” વસ્તુના સ્વભાવ – આ વાત જૈન દશનની સૌથી મહત્ત્વપૂર્ણ જ ધર્મ છે. દેણુ છે. ૨૧ સૃષ્ટિના પ્રત્યેક પદાર્થ પાતાના સ્વભાવ પ્રમાણે વરતી રહ્યો છે. એનુ અસ્તિત્વ-ઉત્પત્તિ, સ્થિતિ, અને વિનાશથી યુક્ત છે. પા” જડ હા યા ચેતન, પાતાના સ્વભાવમાંથી હઠતા નથી. સત્તાના રૂપમાં એ સદૈવ સ્થિત હાય છે. પર્યાય કરતાં એ નિરંતર પરિવર્તનશીલ છે. આ જ ત્રિપદી પર સપૂર્ણ જૈન-દન ઊભુ` છે, અને આ જ ત્રિપદીના આધાર પર સંપૂર્ણુ લે-વ્યવસ્થાનું પ્રતિપાદન એ જૈન-દર્શનની વિશેષતા છે. ષ-દ્રવ્યેાની સ્થિતિથી સાફ થઇ જાય છે કે આ • લેાક' અનાદિ અનન્ત છે. એના કર્તા, ધર્યાં, કે, નિર્માતા કાઈ વ્યક્તિ વિશેષ અથવા શક્તિ-વિશેષ નથી. દેશ-કાળથી પર, વસ્તુ-સ્વભાવના આધાર પર આત્માની સત્તા સ્વીકારવામાં આવે તા સમાજમાં વિષમતા, વર્ગ ભેદ, વણુ ભેદ, વગેરેનુ સ્થાન રહેતુ નથી. આવી હાલતમાં વ્યવહાર જગતમાં પ્રભુ મહાવીર જેવા વીતરાગ તત્ત્વશી એમ જ કહે છે કે સમભાવ એ જ અહિ'સા છે, અને, મનમાં મમત્વ ન હેાવુ એ જ અપરિગ્રહ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ સત્ય શાસ્ત્રમાં નથી વસતું, એ તે અનુભવમાં વસે છે. - બ્રહ્મની ચર્યા એ જ બ્રહ્મચર્ય કર્મથી માણસ બ્રાહ્મણ બને છે અને કર્મથી જ ક્ષત્રિય, કર્મથી જ વૈશ્ય અને કર્મથી જ શૂદ્ર ચારિત્ર્યહીન વ્યક્તિને સંપ્રદાય, વેશ, ધન, બળ, સત્તા અને ઐશ્વર્ય, જ્ઞાન અને પિથી બચાવી શકતાં નથી. દેવી, દેવતાઓ કે પ્રકૃતિની વિભિન્ન શકિતઓને રીઝવવા માટે કરાતાં જાતજાતનાં કર્મકાંડ યા અનુષ્ઠાને પણ બચાવી શકતાં નથી. આમ – પ્રતીતિ, આમ – જ્ઞાન અને આમલીનતા-નિજાનંદ રસલીનતા જ મનુષ્યને મુક્તિ અપાવી શકે આ જ સાચું સમ્યકત્વ છે. શ્રી મહાવીર પ્રભુ સાચા અર્થમાં નિન્ય હતા ગ્રન્થ અને ન્યિો છેદીને એ દેહમાં પણ વિદેહ હતા. એમની જ નિરક્ષરી, સર્વ-બોધ-ગમ્ય, અમૃત વરસાવનારી વાણુનું ગૂજન વાતાવરણમાં છે. શ્રાવકાચાર : સાધના સૌ સૌની શક્તિ અનુસાર જ થઈ શકે. આને કારણે જૈન-આચાર માર્ગના શ્રાવકાચાર અને શ્રમણાચાર એમ બે ભાગ પાઢવામાં આવ્યા છે. શ્રમણના આચાર Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ કરતાં શ્રાવકોને આચાર સહેલું હોય છે. આનું કારણ એ છે કે એ લોકે ગૃહ ત્યાગી નથી હોતા અને સંસારમાં રત રહે છે. આમ છતાં શ્રાવક પિતાના આચાર પર બરાબર સાવધાન રહે છે. એનું લક્ષ શ્રમણાચારની દિશામાં આગળ વધવાનું હોય છે. શ્રાવકની આત્મ-શક્તિ વધે, રાગ-દ્વેષાદિ વિકારો અને ક્રોધાદિ કષા પર કાબુ આવવા લાગે ત્યારે એ એક પછી એક શ્રેણી વધતો શ્રમણ- પદ પર ડગ દેવા માંડે છે. બાર વતનું બરાબર પાલન કરતાં કરતાં ૧૧ શ્રેણીએ પાર કરીને શ્રાવક શ્રમણની શ્રેણીમાં પહેચી જાય છે. આમ જોવા જઈએ તે શ્રાવક ધર્મ એ શ્રમણ ધર્મને આધાર અથવા પૂરક ધર્મ છે. જૈન ધર્મને તમામ આચાર આમલક્ષી છે. એમાં શ્રાવક તથા શ્રમણ માટે વ્યવસ્થિત એક પછી એક એમ આગળ વિકાસનાં પગથિયાં ઉપર લઈ જતી સંહિતા પ્રાપ્ત છે. જૈન ધર્મમાં કેવળ નીતિ-ઉપદેશની દષ્ટિએ અથવા વહેવારની દષ્ટિએ આચારનિયમો ઘડવામાં આવ્યા નથી. શક્તિ સાપેક્ષતા અને વિકાસની પ્રક્રિયામાં બાહ્ય ક્રિયાકાંડ અથવા રૂઢિગત લેક મૂઢતા, દેવ મૂઢતા અથવા ગુરુ મૂઢતાને એમાં જરા જેટલું પણ સ્થાન નથી. અણુવ્રતાદિનું પાલન શ્રાવકને સાધક બનવાની પ્રેરણા આપે છે તે બીજી બાજુ સમાજના સુ -સંચાલનમાં પણ અપૂર્વ ભૂમિકા અદા કરે છે, Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ક ગ્રન્થ પરિચય સમણ સુત્ત” ગ્રન્થમાં જૈનધર્મ-દર્શનની સારભૂત વાતનું સંક્ષેપમાં ક્રમપૂર્વક સંકલન કર્યું છે. આ ગ્રન્થમાં ૪ ખંડ અને ૪૪ પ્રકરણે છે. ગાથાઓ કુલે ૭૫૬ છે. (૭૫-૬=૧૮=૧૮૨૯) ગ્રન્થની મૂળ સંકલના પ્રાકૃત ગાથાઓમાં કરી છે. આ ગાથાઓ ગેય છે અને પારાયણ કરવા યોગ્ય છે. જૈનાચાર્યોએ પ્રાકૃત ગાથાઓને “સૂત્ર કહ્યાં છે પ્રાકૃત “સુર” શબ્દને અર્થ “સૂત્ર”, “સુક્ત” તથા “શ્રુત” પણ થાય છે. જૈન પરંપરામાં “સૂત્ર” શબ્દ રૂઢ છે, તેથી આ ગ્રન્થનું નામ “સમણ સુત્ત' (શ્રમણ સૂત્રમ્) રાખ્યું છે. ગાથાઓની પસંદગી પ્રાચીન મૂળ ગ્રંથમાંથી કરી છે. આમ આ “સમણસુત્ત આગમન જેવું સ્વતઃ પ્રમાણ છે. આપણું આ પુસ્તકમાં ફક્ત ગુજરાતી અનુવાદ ગદ્યમાં આપવામાં આવેલ છે. વાચકને તેમાં રસ પડે તે પછી અર્ધમાગધી ગાથાઓ જે ગેય છે તેને રસાસ્વાદ મૂળ પુસ્તકમાંથી માણી શકે છે. સંસ્કૃત લોકે પ્રાકૃત સમજવામાં મદદ રૂપ છે. (૧) જ્યોતિર્મુખ : આ નામ પ્રથમ ખંડનું છે. એમાં વ્યક્તિ “ખાઓ, પીએ, ને, મોજ માણે”ની નિમ્ન ભૌતિક ભૂમિકા અથવા બાહ્ય જીવનથી ઉપર ઊઠીને આત્યંતર જીવનનું દર્શન કરે છે. એ વિષય ભેગને અસાર, દુખમય તથા જન્મ-જરા-મરણ રૂપ સંસારનાં કારણ Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ સમજી એનાથી વિરક્ત થાય છે. એ રાગ-દ્વેષને જ પોતાના સૌથી મોટા શત્રુ સમજી બધી રીતે પરિહારને ઉપાય કરે છે. ક્રોધ, માન, માયા, અને, લોભને ઠેકાણે એ અનુક્રમે ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ વગેરે ગુણેને આશ્ચય લે છે. ચારે કષાયોને નિગ્રહ કરીને વિષયમાં ફસાયેલી ઇન્દ્રિયોને સંયમિત કરે છે. બધાં પ્રાણુઓને આત્મવત લેખે છે અને એમનાં સુખ-દુઃખને પિતાનાં જ હોય તેમ અનુભવ કરે છે. બીજાઓની જરૂરિયાતને સમજી, એની કદરને બુઝી, પરિગ્રહને યથાશક્તિ ત્યાગ કરે છે. પિતાની તથા બીજાની તરફ સદા જાગ્રત રહે છે અને યતનાચારપૂર્વક મેક્ષમાર્ગમાં નિર્ભયતાથી વિચરણ કરે છે. (૨) મોક્ષ માગ : આ નામ બીજા ખંડનું છે. આમાં ઠગ દેનાર વ્યક્તિની તમામ શંકાઓ, ભયવાળી સંવેદનાઓ, આકાંક્ષાઓ અને મૂઢતાએ શ્રદ્ધા (દર્શન)-જ્ઞાન - ચારિત્રની, અથવા જ્ઞાન-કર્મ-ભક્તિની ત્રિવેમાં ધોવાઈ જાય છે. ઈષ્ટ-અનિષ્ટના તમામ દ્વઢો સમાપ્ત થઈ જાય છે, અને સમતા તથા વાત્સલ્યનું ઝરણું ફૂટી નીકળે છે. એનું ચિત્ત સંસારના ભેગે તરફથી વિરત થઈ પ્રશાંત બને છે. ઘરમાં રહેતા હોય, તે પણ જળમાં કમળની જેમ રહે છે. વેપાર ધંધે બધું જ કરતાં હોવા છતાં એ કશું જ કરતું નથી. શ્રાવક, શ્રમણ ધર્મ ક્રમશ : આધાર લઈને એનું ચિત્ત સહજ રીતે જ્ઞાન–વૈરાગ્ય-અને-ધ્યાનની વિવિધ શ્રેણીઓને Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ પાર કરીને ધીરે ધીરે ઉપર તરફ ગતિ કરવા માંડે છે, અંતે એની તમામ વાસનાઓ નિર્મૂળ થઈ જાય છે, જ્ઞાન--સૂર્ય પૂરી પ્રખરતાથી પ્રકાશવા માંડે છે અને આનંદ-સાગર ઉછળવા માંડે છે. દેહ છે ત્યાં સુધી એ અહંત અથવા જીવન-સુક્ત દશામાં દિવ્ય ઉપદેશ મારફતે જગતમાં કલ્યાણ માર્ગને પ્રસાર કરતા વિચરણ કરે છે અને છેવટે દેહ-સ્થિતિ અથવા આયુષ્ય પૂરું થાય છે ત્યારે સિદ્ધ અથવા વિદેહ દશા પામીને સદાને માટે આનંદ-સાગરમાં લીન થઈ જાય છે. (૩) તાવ-દશન : સામ ત્રીજા ખંડનું છે. એમાં જીવ-અજીવ વગેરે જાત તવેનું તથા પાપ પુણ્ય વગેરે નવ પદાર્થોનું વિવેચન છે. ઉપરાંત જીવાત્મક પુદગલપરમાણુ વગેરે છ દ્રવ્યને પરિચય આપીને એના સાગ તથા વિભાગ દ્વારા વિશ્વ સૃષ્ટિની અકૃત્રિમતા અને અનાદિ-અનંતતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. (૪) સ્યાદ્વાદ : નામ ચોથા ખંડનું છે. એમાં અનેકાન્ત-વાદનો સંક્ષિપ્ત પરિચય અપાય છે. જેના દર્શનનો પ્રધાન ન્યાય આ જ છે. આ ખંડમાં પ્રમાણ, નય, નિક્ષેપ અને સપ્ત ભંગી જેવા ગૂઢ અને ગંભીર વિષયેનો હૃદયગ્રાહી સરળ સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. છેલ્લે વીર સ્તવનથી આ પુસ્તક સમાપ્ત થાય છે. સમાપન આ ચાર ખંડમાં ૭૫૬ ગાથાઓમાં થઈને જેન–ધર્મ, તત્ત્વ-દર્શન તથા આચાર ભાગનો સર્વાગીણ Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨૭ સક્ષિપ્ત પરિચય આવી જાય છે એમ કહી શકાય. આમ તે જૈન સાહિત્ય વિપુલ છે અને એની એક એક શાખા પર અનેક ગ્રન્થ પ્રાપ્ત છે. સૂક્ષ્મ રીતે અધ્યયન કરવુ. હોય તે એ બધા ગ્રન્થાનો આધાર લેવા જરૂરી છે, પરં'તુ સાંપ્રદાયિક આગ્રહથી પર, મૂળરૂપમાં, જૈન ધર્મ સિદ્ધાન્તનો, આચાર–પ્રણાલીનો અને જીવનના ક્રમિક-વિકાસની પ્રક્રિયાનો સામાન્ય માણસને પરિચય કરાવવા માટે આ એક સ-સ'મત પ્રતિનિધિક ગ્રન્થ છે. જૈન' જય તિ શા સન. દેવ કી જિન શાસન મ હા થી ૨ સ્વા મી Jain Educationa International ભગવા ત 卐卐 ૐ It 卐 For Personal and Private Use Only જ ય. કી જય. Page #69 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only પ્રકરણ પ્રથમ ખડ વિષય મગળ ૧. ૨. જિનશાસન સધ ૪. નિરૂપણુ ૫. સસાર ચક્ર ૬. ક ૭. મિથ્યાત્વ સૂત્ર .. રાગ-પરિહાર સૂત્ર પ્રકરણ ૧૬. ૧૭. સૂત્ર સૂત્ર સૂત્ર સૂત્ર સૂત્ર સૂત્ર અનુક્રમ ગાયા ૧ થી ૧૬ ૧૭ થી ૨૪ ૨૫ થી ૩૧ ૩૨ થી ૪૪ ૪૫ થી ૫૫ ૫૬ થી ૬૬ ૬૦ થી ૭૦ ૭૧ થી ૮૧ દ્વિતીય ખડ ગાયા વિષય મેક્ષ માગસૂત્ર ૧૯૨ થી ૨૦૭ રત્ન ત્રય સૂત્ર ૨૦૮ થી ૨૧૮ ૧૮. સમ્યગ્ દર્શન સૂત્ર ૨૧૯ થી ૨૪૪ | પ્રકરણ ૧૦. ૧૧. ૧૨. યાતિ ખ વિષય ધ સૂત્ર સયમ સૂત્ર અપરિગ્રહ સૂત્ર અહિંસા સૂત્ર સૂત્ર સૂત્ર સૂત્ર ૧૩. ૧૪. શિશ્ના ૧૫. આત્મ અપ્રમાદ ગાયા ૮૨ થી ૧૨૧ ૧૨૨ થી ૧૩૯ ૧૪૦ થી ૧૪૬ ૧૪૭ થી ૧૫૯ ૧૬૦ થી ૧૬૮ ૧૭૦ થી ૧૭૬ ૧૭૭ થી ૧૯૧ માક્ષ માગ વિષય મથા પ્રકરણ ૨૬. સમિતિ-ગુપ્તિ સૂત્ર ૩૮૪ થી ૪૧૬ આ વ શ્ય કે સૂત્ર ૪૧૭ થી ૪૩૮ ત્ર ૪૩૯ થી ૪૮૩ ૨૭. ૨૮. ત ૫ ટ Page #70 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only પ્રકરણ વિષય ગાયા ૧૯. સમ્યગ્ જ્ઞાન સૂત્ર ૨૪૫ થી ૨૬૧ ૨૦. સમ્યગ્ ચારિત્ર સૂત્ર ૨૬૨ થી સા ય ના સૂત્ર ૨૮૮ થી ૨૯૫ ૨૮૭ ૨૧. ૨૨. ૩૦૦ ૨૩. દ્વિવિધ ધર્મસૂત્ર ૨૯૬ થી શ્રાવક ધર્મ સૂત્ર ૩૦૧ થી ૩૩૫ ૨૪. શ્રમણુ ધર્મ સૂત્ર ૩૩૬ થી ૩૬૩ ૨૫. મેં ત સ્ ત્ર ૩૬૪ થી ૩૮૩ તૃતીય ખંડ : વિષય પ્રકરણ ૩૪. ત ત્વ ૩૫. ★ વ્ય પ્રકરણ ૩૭. ૩૮. ગાથા સૂત્ર ૫૮૮ થી ૧૨૩ સૂત્ર ૬૨૪ થો ૬૫૦ ચતુર્થાં ખંડ : વિષય ગાયા અને કા ન્તસૂત્ર ૬૬૦ થી ૬૭૩ સૂત્ર ૬૭૪ થી ૬૮૯ પ્રમા યુ પ્રકરણ વિષય ગાથા ૨૯. યા ન સ્ ત્ર ૪૮૪ થી ૫૦૪ પ્રેક્ષાસૂત્ર ૫૫ થી ૫૩૦ ૩૦. અનુ સ્ ત્ર ૫૩૧ થી ૫૪૫ ૩૧. લે ક્યા ૩૨. આત્મવિકાસ સૂત્ર ૩૩. (ગુણુ સ્થાન) ૫૪૬ થી ૫૬૬ સંલે ખ ના સૂત્ર ૫૬૭ થી ૧૮૭ તત્ત્વ દર્શન વિષય પ્રકરણ ૩૬. સૃષ્ટિ પ્રકરણ ૪૧. ૪૨. નિ ક્ષે ૫ ગાથા સૂત્ર ૬૫૧ થી ૬૫ સ્વાાદ વિષય સમન્વય આયા સૂત્ર ૭૨૨ થી ૭૩૬ સત્ર ૭૩૭ થી ૭૪૪ ૧૯ Page #71 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only પ્રકરણ વિષય ૩૯. ન ૪૦. ગાયા સૂત્ર ૬૦ થી ૭૧૩ ય ા દ્વા કે ત થા સપ્ત ભ’ગી સૂત્ર ૭૧૪ થી ૭૨૧ મ 55 66 પ્રકરણ ૪૩. ૪૪. હું શુદ્ધાત્મા છુ. વિષય સમાપન શ્રી વીર સ્તવન ગાયા ૭૪૫ થી ૭૪૯ ૭૫૦ થી ૭૫૬ ૩૦ Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ખંડ : જો તિ મુખ પ્રકરણ ૧ : મંગળસૂત્ર શ્રી અહં તેને નમસ્કાર, શ્રી સિદ્ધોને નમસ્કાર. શ્રી આચાર્યોને નમસકાર. શ્રી ઉપાધ્યાને નમસ્કાર. લેકવતી સર્વ સાધુઓને નમસ્કાર. ૨. આ પંચ નમસ્કાર મંત્ર તમામ પાપનો વિનાશ કરનાર છે, અને તમામ મંગલેમાં પ્રથમ મંગલ છે. ૩. અ હ ત સં ગ લ છે. ૪ ந સાધુ મંગલ છે. કે વ લિ–પ્ર ણ ત થ મ મ ગ લ છે. અ હ ત લે કે ત મ છે સિદ્ધ લે કે ર મ છે. સાધુ લે કે ન મ કે વ લિ – પ્ર ણ ત થ એ કે ત મ છે. અ હું તે નું શ ર ણ લઉ છું. સિ & નું શ ર ણ લઉં છું. સાધુ એ નું શ ર ણ ત ઇ છું. કે વલિ–પ્ર ણ ત ધર્મ શ ર ણ લઉં છું. ૫. Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ {. ૭. ૮. ૧૦. ૧૧. ૧૨. ૩૨ મોંગલસ્વરૂપ, ચાર શરણુ રૂપ તથા લેાકેાત્તમ, પરમ આરાધ્ય અને નર–સુર-વિદ્યાધરા દ્વારા પૂજિત, કર્મ -શત્રુઓના વિજેતા પાંચ ગુરુએ ( પરમેષ્ઠિ ) નું ધ્યાન ધરવું જોઈએ. સઘન થાતી-કર્મોનો નાશ કરનાર, ત્રણેય લેાકમાં વિદ્યમાન, ભષ્ય-જીવ-રૂપી કમળાનો વિકાસ કરનાર સૂર્ય, અનંત જ્ઞાની અને અનુપમ સુખમય અહેતાના જગતમાં જય ઢા, આઠ કર્મોથી રહિત, કૃતકૃત્ય, જન્મ-મૃત્યુના ચક્રથી મુક્ત તથા સકળ તત્ત્વ રહેસ્યના દ્રષ્ટા સિદ્ધ મને સિદ્ધિ પ્રશ્નાન કરે. પાંચ મહાત્રતાને લીધે સમુન્નત, તત્કાલીન સ્ત્ર—સમય અને પર-સમય-રૂપ શ્રુતના જ્ઞાતા તથા વિવિધ ગુણસમૂહથી પરિપૂર્ણ આચાય મારા ઉપર પ્રસન્ન હૈ. જેની પેલે પાર જવુ કઠણ છે એવા અજ્ઞાન રૂપી ઘાર અધકારમાં લટકનાર અન્ય જીવાને જ્ઞાનનો પ્રકાશ આપનાર ઉપાધ્યાય મને ઉત્તમ ગતિ આપે. શીલરૂપી માળાને સ્થિરતાથી ધારણ કરનાર, રાગ રહિત, યશ-સમૂહથી ભરપૂર અને પ્રવર વિનય વડે અલંકૃત શરીરવાળા સાધુ મને સુખ આપે. અર્હત, અશરીરી ( સિદ્ધ), આચાય, ઉપાધ્યાય અને મુનિ આ પાંચના પ્રથમ પાંચ અક્ષર (અ+અ+આ+ઉ+મ) ને મેળવવાથી ૐ ( કાર) For Personal and Private Use Only Jain Educationa International Page #74 -------------------------------------------------------------------------- ________________ 33 બને છે જે પંચ પરમેઠીને વાચક છે – બીજ રૂપ છે. (એકાક્ષરી મંત્ર છે.) હું ૧. કષભ, ૨, અજિત, ૩. સંભવ, ૪. અભિનંદન, ૫. સુમતિ, ૬. પ્રવ્ર પ્રભ, ૭. સુપાર્શ્વ, તથા ૮. ચંદ્રપ્રભ પ્રભુને વંદુ છું. હું ૯ સુવિધિ (પુષ્પ દંત), ૧૦. શીતલ, ૧૧. શ્રેયાંસ, ૧૨. વાસુપૂજા, ૧૩. વિમલ, ૧૪. અનંત, ૧૫. ધર્મ, ૧૬. શાતિનાથને વંદુ છું. ૧૫ હું ૧૭. કંધુ, ૧૮. અર, ૧૯. મહિલા, ૨૦. મુનિસુવ્રત, ૨૧. નમિ, ૨૨. અરિષ્ટ નેમિ, ૨૩. પાર્શ્વ, તથા ૨૪. શ્રી વર્ધમાન સ્વામીને વંદુ છું, ચંદ્રથી અધિક નિર્મળ, સૂર્યથી અધિક પ્રકાશ કરનાર, સાગરની જેમ ગંભીર સિદ્ધ ભગવાન અને સિદ્ધિ (મુક્તિ) પ્રદાન કરે. પ્રકરણ ૨: ધજન શાસન સત્ર ૧૭. જેમાં લીન થઈ જવાથી જીવ અનંત સંસાર-સાગરને પાર કરી જાય છે તથા જે તમામ છ માટે શરણ સમાન છે, એ જિન શાસન બ્રાંબા સમય સુધી સમૃદ્ધ રહે. વિષય-સુખનું વિરેચન કરવા, જન્મ-મરણરૂપી વ્યાધિને દૂર કરવા તથા બધાં દુઃખેને નાશ કરવા આ જિન વચન અમૃતસમું ષધ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪ ૩૪ જેનો ઉપદેશ અતાએ અરૂપે કર્યાં છે અને જેને ગણધરોએ સૂત્ર રૂપે સારી રીતે ગૂંથેલુ' છે એ શ્રુત-જ્ઞાન-રૂપી મહા સમુદ્રને ભક્તિપૂર્વક શીર નમાવી પ્રણામ કરૂ છું. અદ્ભુતાના મુખમાંથી ઉત્પન્ન થયેલા તથા પૂર્વાપર દ્વેષ-રહિત શુદ્ધ વચનોને આગમ કહેવામાં આવે છે. એ આગમમાં જે કહેવામાં આવ્યું છે તે સત્યા છે. (અહ‘તાએ ઉપદેશેલુ અને ગણધરાએ ગૂંથેલું વ્રત આગમ છે, ) જે જિન-વચનમાં રાગ ધરાવે છે અને જિનવચનોનુ ભાવપૂર્વક આચરણ કરે છે તે નિ`ળ તથા કલેશ વિનાનો બનીને પરીત સસારી (અલ્પ જન્મમરણવાળા ) ખની જાય છે. હે વીતરાગ ! હું જગદ્ગુરુ ! આપના પ્રભાવથી મને સસારથી વિરક્તિ, માક્ષમાર્ગનું' આચરણુ અને ઇષ્ટ ફળની પ્રાપ્તિ થતી રહેા. જે સ્ત્ર-સમય અને પર-સમયનો જાણકાર, ગંભીર, દીપ્તિમાન, કલ્યાણકારી અને સૌમ્ય છે તથા સેંકડ ગુણાથી યુક્ત છે એ જ નિગ્રંથ પ્રવચનના સારને કહેવાને અધિકારી છે. તમે પેાતાને માટે જે ઈચ્છતા હૈ। તે બીજા માટે પણ ઈચ્છે અને જે તમારા પેાતાના માટે ન ઈચ્છતા Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ રૂપ ૨૭. હે એ બીજા માટે પણ ન છો. આ જ જિનશાસન-તીર્થકરેનો ઉપદેશ છે. પ્રકરણ ૩: સંઘ સૂત્ર ૨૫. ગુણેના સમૂહને સંઘ કહે છે. સંઘ કર્મોથી છોડાવે છે. દર્શન, જ્ઞાન અને ચારિત્રનો સંચય (રત્નત્રયની પ્રાપ્તિ) કરે છે તેને સંઘ કહે છે ૨૬. રત્નત્રય જ “ ગણુ કહેવાય છે. મેણા માર્ગ ઉપર ગમન કરવાને “ છ” કહે છે. “સંઘ' એટલે ગુણને સમૂહ, અને નિમળી આત્મા જ “સમય” કહેવાય છે ભયભીત વ્યક્તિઓ માટે સંઘ આશ્વાસન રૂપ છે, છળ-કપટ વિનાના વ્યવહારને કારણે વિશ્વાસભૂત છે, સર્વત્ર સમતાને લીધે એ શીતળ ગૃહ સમાન છે, એ અવિષમદશી છે એ કારણસર માતા-પિતા તુલ્ય છે, ઉપરાંત, તમામ પ્રાણીઓ માટે શરણ લેવા રૂપ છે, માટે તમે સંઘથી ડરો નહિ. સંઘમાં રહેલ સાધુ જ્ઞાનને ભાગી (અધિકારી) છે; દર્શન અને ચારિત્રમાં એ સવિશેષ સ્થિર રહી શકે છે. જીવન પર્યત જે ગુરુકુળવાસને છોડના નથી તે ધન્ય છે ૨૯. જેને ગુરુને માટે નથી ભક્તિ, નથી આદર, નથી ગૌરવ, નથી ભય (અનુશાસન), નથી લજજા, તથા Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૦-૩૧, સ`ઘ કમળ જેવા છે (કારણ કે ) ક*-૨જ-રૂપી જળ-સમૂહથી કમળની માફક એ ઉપર રહે છે તથા અલિપ્ત રહે છે. શ્રુતરત્ન (જ્ઞાન અગર આગમ ) જ એનો દી નાળ છે, પંચ મહાવ્રત જ એની સ્થિર કર્ણિકા છે, અને ઉત્તર ગુણ જ એની મધ્યવતી કેસર છે, શ્રાવક-જન રૂપી ભ્રમર જેને સદા ઘેરી રહે છે, જિનેશ્વર-દેવ-રૂપી સૂર્યના તેજથી જે પ્રબુદ્ધ થાય છે તથા જેને શ્રમણ ગણુ રૂપી હજાર પાંદડાં છે તે સંઘરૂપી કમળનું કલ્યાણ થાઓ. પ્રકરણ ૪: નિરૂપણ સૂત્ર ૩૨. ૩૩. ૩૬ નથી સ્નેહ એ ગુરુકુળવાસમાં રહે તે પણ તેનો શું અય? ૩૪. પ્રમાણ, નય અને નિક્ષેપ દ્વારા જે અર્થ ખાધ નથી કરતા તેને અયુક્ત યુક્ત જેવુ' અને યુક્ત અયુક્ત જેવુ જણાય છે. જ્ઞાન પ્રમાણ છે. જ્ઞાતાના હૃદયગત અભિપ્રાયને નય કહેવાય છે. જાણવાના ઉપાયાને નિક્ષેપ કહે છે, આ પ્રમાણે યુક્તિ-પૂક અને ગ્રહણ કરવા જોઈ એ નિશ્ચયનય અને વ્યવહારનય – આ એ નય ખધા નયેનાં મૂળ છે દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિ ક નયને નિશ્ચય-સાધનના હેતુ રૂપ જાણવા. Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૩૫. ૩૬. ૩૭. ૩૮. ૩૯. ૪૦. ૩૭ અખ' વસ્તુના વિવિધ ધર્મોમાં કિચિત ભેદના જે ઉપચાર કરે તે વ્યવહા૨ે નય અને જે આ પ્રમાણે નથી કરતા અર્થાત્ અખ’ઢ પદાનો અનુભવ અખંડ રૂપે કરે છે તે નિશ્ચય નય. જ્ઞાનીને ચરિત્ર છે, દર્શન છે અને જ્ઞાન છે અમ વ્યવહાર નય કહે, જ્યારે નિશ્ચય નય એમ કહે કે જ્ઞાનીને નથી જ્ઞાન, નથી ચારિત્ર, અને નથી દન નથી. જ્ઞાની તે શુદ્ધ ગાયક છે. આ પ્રમાણે આત્માશ્રિત નિશ્ચય નય દ્વારા વ્યવહાર– નયના પ્રતિષેધ કરવામાં આવે છે. નિશ્ચય-નયના આશ્રય લેનાર મુનિજન જ નિર્વાણ પ્રાપ્ત કરે છે. ( પરંતુ ) જેવી રીતે અના ભાષા વિના અનાય પુરુષને સમજાવી ન શકાય તેવી રીતે વ્યવહાર વિના પરમાન પદેશ અસ’ભવિત છે. વ્યવહાર નય અભૂતા ( અસત્યા ) છે અને નિશ્ચય નય ભૂતા ( સત્યા) છે. ભૂતા ના આશ્રય લેનાર જીવ જ સમ્યગ્દષ્ટિ હેય છે. નિશ્ચયનું અવલ ખન કરનાર કોઈક જીવા નિશ્ચયને નિશ્ચયપૂર્વક નહિં જાણવાને કારણે ખાદા ખાચરણુમાં આાળસુ અને સ્વય દ્વી ( આચાર-ક્રિયા )ને નાશ કરી નાખે છે, મની ચરણ-કરણ Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૧. (આવા જીવોના સંબંધમાં આચાર્ય કહે છે કે, પરમ ભાવના દષ્ટા છની મારફતે શુદ્ધ વસ્તુનું કચન કરાવનાર શુદ્ધ-નય જ જાણવા લાયક છે, પરંતુ અપરમ ભાવમાં સ્થિત વ્યક્તિ માટે વ્યવહાર નથી દ્વારા જ ઉપદેશ કરે ઉચિત છે. ૪૨. ક શ્રમણ કયા ભાવમાં સ્થિત છે એ નિશ્ચયપૂર્વક જાણવું કઠણ છે, એટલે જે પૂર્વ–ચારિત્રમાં સ્થિત છે તેમનું કુતિકર્મ (વંદના) વ્યવહારનયની મારફત ચાલે છે. ૪૩. એટલા માટે (સમજવું જોઈએ કે) પિતપોતાના પક્ષનાઆગ્રહ રાખવાવાળા તમામ નય મિથ્યા છે અને એ બધા પરસ્પર સાપેક્ષ બને એટલે સમ્યક ભાવને પ્રાપ્ત કરી વાળે છે. જ્ઞાન વગેરે કાર્ય, ઉત્સર્ગ (સામાન્ય વિધિ) અને અપવાદ (વિશેષ વિધિ) ને લીધે સત્ય બને છે. એ એવી રીતે કરવામાં આવે કે તમામ સફળ બને. પ્રકરણ ૫ : સંસાર ચક્ર સૂત્ર ૪૫. અધવ, અશાશ્વત અને દુખ-બહુલ-સંસારમાં એવું કયું કર્મ છે જેને લીધે હું દુર્ગતિમાં ન જાઉં? આ કામગ ક્ષણભર સુખ અને દીર્ધકાળ દુખ આપનારા છે, ઝાઝું દુખ અને ડું સુખ દેનારા છે. સંસારથી છૂટવામાં બાધક છે અને અનર્થોની ખાણ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ૪૭. ખૂબ શોધવા છતાં કેળના ઝાડમાં જેમ ડાઈ સારભૂત વસ્તુ દેખાતી નથી તેમ, ખરાખર તેમ, ઇંદ્રિયેાના વિષયામાં પણ કશું સુખ દેખવામાં નથી આવતુ. નરેન્દ્ર સુરેન્દ્રાદિના સુખ પરમાથ દ્રષ્ટિએ દુઃપ જ છે, જો કે એ છે ક્ષણિક છતાં એનુ પરિણામ દારુણ હાય છે. માટે, એનાથી દૂર રહેવું જ ચિત છે. ૪૯. ખુજલીના રાગી ખોળે ત્યારે દુઃખને પણ સુખ માને છે. ખરાખર એ પ્રમાણે, માહાતુર મનુષ્ય કામજનિત દુઃખને સુખ માને છે. ૪૮. ૫૦. આત્માને દૂષિત કરનારા સેાગામિષ (આસક્તિ-જનક ભાગ )માં નિમગ્ન, હિત અને શ્રેયસમાં વિપરીત બુદ્ધિ ધરાવનાર, અજ્ઞાની, મંદ અને મૂઢ જીવ, કા અળખા (કર્માંમાં ) માખીની જેમ, ક્રૂસાઈ જાય છે. જન્મ, જરા અને મરણથી ઉત્પન્ન થનારા દુખને જીવ જાણે છે અને એના વિચાર પણ કરે છે, પરંતુ નિષચેાથી વિરકત થઈ શકતા નથી. અહા! માયા (૪'ભ)ની ગાંઠે કેટલી મજબૂત છે! પર થી ૫૪. સ’સારી જીવનાં (રાગ-દ્વેષ રૂપ) પરિણામ હાય છે. પરિણામાથી કર્મ બંધ થાય છે, ક` અંધને હિસાબે જીવ ચાર ગતિએમાં જાય છે-જન્મ લે છે. જન્મથી શરીર અને શરીરથી ઇંદ્રિયા પ્રાપ્ત થાય છે. જીવ એના દ્વારા વિષયાનું ગ્રહણ ( સેવન) કરે છે. એથી વળી રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જીવ સસાર-ચક્રમાં પરિભ્રમણ કરે છે. એના પરિભ્રમણના હેતુરૂપ પરિણામ ( સમ્યગ્-ષ્ટિ પ્રાપ્ત નથી થઈ ૩૯ ૫૧. Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૦ એટલે) અનાદિ-અનંત અને (સમ્યગ્ર દષ્ટિ પ્રાપ્ત થાય એટલે) અનાદિ-સાંત હોય છે. ૫૫. જન્મ દુખ છે, ઘડપણ દુખ છે, રોગ દુખ છે અને મૃત્યુ દુખ છે અહે! સંસાર દુઃખ જ છે. એમાં જીવને કલેશ પ્રાપ્ત થતું રહે છે પ્રકરણ ૬: કર્મ સૂત્ર ૫૬. જે ભાવ જે પ્રકારે નિયત હેય છે એનાથી બીજે (જ) રૂપે એને માન, વર્ણવો કે આચ એનું નામ વિપર્યાલ અગર તે વિપરીત બુદ્ધિ કહેવાય. ૫૭. જે સમયે જીવ જે ભાવ ધારણ કરે છે તે સમયે તે તેવા જ શુભ-અશુભ કર્મો વડે બંધાય છે. ૫૮ (પ્રમત્ત મનુષ્ય ) શરીર અને વાણીથી મત્ત બને છે તથા ધન અને સ્ત્રીઓમાં ગૃદ્ધ (આસક્ત) બને છે. અળસીયું જેવી રીતે મુખ અને શરીર અને વડે માટી સંચય કરે છે, તેવી રીતે તે (વૃદ્ધ મનુષ્ય) રાગ અને દ્વેષ અને વડે કર્મમળને સંચય કરે છે. જ્ઞાતિ, મિત્ર વર્ગ, પુત્ર અને બંધુએ એના દુખમાં ભાગ પડાવી શકતા નથી એ એકલે પિતે જ દુખને અનુભવ કરે છે કારણ કે કમ એના કરનારની પાછળ પાછળ જાય છે. જેવી રીતે કેઈ પુરુષ ઝાડ ઉપર ચઢતી વખતે સ્વ-વશ હોય છે પરંતુ પ્રમાદવશ એ જ્યારે ઝાડ ઉપરથી Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૧ ૬૨. ૬૩. ૬૪. ૬૫. ફર્મ નીચે પડે છે ત્યારે એ પર-વશ બની જાય છે, તેવી રીતે જીવ સ્વ-વશપણે કર્મ કરે છે પણ કના ઉદય વખતે અને (૪) સેાગવવાં પડે છે ત્યારે એ પરવશ બની જાય છે. જેવી રીતે કયારેક (કરજ દ્રવ્ય આપતી વખતે ) ધનિક ખળવાન હોય છે તેા વળી કયારેક ( કરજ ભરપાઈ કરતી વખતે) કરજદાર બળવાન હોય છે, તેવી રીતે કયારેક જીવ કર્મને ખાધીન હાય છે તેા વળી કયારેક ક જીવને આધીન હોય છે. સામાન્યની અપેક્ષાએ કમ એક છે, અને દ્રશ્ય તથા ભાવની અપેક્ષાએ એ ( પ્રકારનાં ) છે કમના પુદ્ગલાના પીડને દ્રવ્ય ક્રમ કહેવામાં આવે છે અને એમાં રહેલી શક્તિને કારણે એટલે કે એનાનિ મિત્તથી જીવમાં થનારા રાગ-દ્વેષ રૂપી વિકાશને ભાવ કમ કહે છે. ઇંદ્રિયાદિ ઉપર વિજય મેળવી જે ઉપયાગમય (જ્ઞાન-દર્શન-મય ) આત્માનુ ધ્યાન કરે છે તેને ક બંધન નથી. માટે, પૌઢગલિક પ્રાણ એની પાછળ કેવી રીતે જઈ શકે? ( અર્થાત્ એને નવે। જન્મ લેવા પડતા નથી. ) (૧) જ્ઞાનાવરણુ, (૨) દનાવરણુ, (૩) વેદનીય, (૪) મેાઢનીય, (૫) આયુ, (૬) નામ, (૭) ગેાત્ર, અને (૮) અ’-રાય – સંક્ષેપમાં આ આઠ કર્મો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૬. આ કર્મોનો સ્વભાવ (૧) પહદ, (ર) દ્વારપાળ, (૩) તલવાર, (૪) મધ, (૫) હઠ (લાકડું), (૬) ચિતાર, (૭) કુંભાર અને (૮) ભંડારી દે છે. * [આની સમજૂતી માટે જુઓ પરિશિષ્ટઃ ૨] પ્રકરણ ૭: મિથ્યાત્વ સૂત્ર ૬૭. હા! ખેદ છે કે સુ-ગતિને માર્ગ નહિ જાણવાથી મૂઢમતિ ભયાનક અને ભવરૂપી ઘેર વનમાં લાંબા સમય સુધી ભમતે રહ્યો ૬૮. જે જીવ મિથ્યાવથી ગ્રસ્ત થાય છે તેની દષ્ટિ વિપરીત થઈ જાય છે. જેવી રીતે જ્વર-ગ્રસ્ત મનુષ્યને મીઠે રસ પણ ગમતું નથી તેવી રીતે મિાદષ્ટિ જીવને ધર્મ ગમતું નથી. દ૯ તીવ્ર કષાય-યુક્ત બની મિથ્યાદષ્ટિ જીવ શરીર અને જીવને એક માને છે–એ બહિરામા છે. ૭૦, તત્ત્વ-વિચાર પ્રમાણે જે નથી ચાલતે તેનાથી મેટ મિથ્યાદષ્ટિ બીજે કેણ હેઈ શકે? એ બીજાને શંકાશીલ બનાવી પિતાના મિથ્યાત્વમાં વધારો કરતે રહે છે. પ્રકરણ ૮: રાગ પરિહાર સૂત્ર ૭૧. રાગ અને દ્વેષ કર્મનાં બીજ (મૂળ કારણું) છે. કર્મ માહથી ઉત્પન્ન થાય છે. એ જન્મ-મરણનું મૂળ છે. જન્મ મરણને દુખના મૂળ કહેવામાં આવ્યાં છે. Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૩, જાતિ 75 , ૭૨. અંકુશમાં નહિ રાખવામાં આવેલા રાગ અને દ્વેષ જેટલું નુકસાન કરે છે તેટલું અત્યંત તિરસ્કારને પામેલ બળવાન શત્રુ પણ નથી કરતા. જાતિ (જન્મ), બુઢાપ (ઘડ૫ણ) અને મરણના દુખથી ઘેરાયેલા જીવને આ સંસારમાં કેઈસુખ નથી, એટલા માટે મેક્ષ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. ૭૪. જે તું ઘેર ભવસાગરની પાર (તટ ઉપર) જવા માગતા હે તે હે સુવિહિત! તું તપ-સંયમરૂપી નકાનું તરત જ ગ્રહણ કર ૭૫. સમ્યક્ત્વ તથા ચારિત્રાદિ ગુણોને નાશ કરનાર, અત્યંત ભયંકર રાગ-દ્વેષરૂપી પાપને આધીન ન થવું જોઈએ ૭૬. તમામ જીને, અરે ! દેવતાઓને પણ જે કાંઈ કાયિક અને માનસિક દુઃખ ઉત્પન્ન થાય છે તે કામ-ભાગની સતત અભિલાષાને લીધે થાય છે. વીતરાગી એ દુખને અંત કરી શકે છે. ૭૭. જેમાંથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે એનું આદરપૂર્વક આચરણ કરવું જોઈએ. વિરક્ત વ્યક્તિ સંસારનાં બંધનથી છૂટી જાય છે, અને આસક્ત વ્યક્તિનો સંચાર અનંત બનતું જાય છે. ૭૮. પિતાના રાગ-દ્વેષાત્મક સંકલ્પ જ દરેક દેષનું મૂળ છે. જે આ પ્રકારના ચિંતન માટે પ્રયત્ન શીલ બને છે Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ તથા ઈન્દ્રિય-વિષયે દેના મૂળ નથી-આવા પ્રકારને જે સંકલ્પ કરે છે તેના મનમાં સમતા ઉત્પન્ન થાય છે. એથી, કામ ગુણેમાં થનારી એની તૃષ્ણ પ્રક્ષીણ થઈ જાય છે. ૭૯. નિશ્ચય દષ્ટિ અનુસાર શરીર ભિન્ન છે અને આત્મા ભિન્ન છે, એટલા માટે શરીરનું દુઃખદાયક અને કલેશકારી મમત્વ છે. મોક્ષ પ્રાપ્તિ માટે, કર્મના આગમન દ્રારેઆસનો, તથા ઇંદ્રિયન, ત્રણ કરણ (મન, વચન, અને કાયા,) અને ત્રણ વેગ (કૃત, કારિત, અનુમત) વડે નિરોધ કરે અને કલાને હણો. ભાવથી વિરક્ત થયેલે મનુષ્ય શોક-મુક્ત બની જાય છે. જેવી રીતે કમળના છોડનું પાંદડું પાણથી લેપાતું નથી તેવી રીતે સંસારમાં રહ્યો થકે પણ તે વિરક્ત મનુષ્ય અનેક દુઃખેની પરંપરાથી લેપતે નથી. પ્રકરણ ૯ ધર્મ સૂત્ર ૮૨. ધમ ઉત્કૃષ્ટ મંગળ છે. અહિંસા, સંયમ અને તપ એનાં લક્ષણે છે. જેનું મન ધર્મમાં હંમેશાં રમ્યા કરે છે તેને દેવે પણ નમે છે. ૮૩. ૧. વસ્તુને સ્વભાવ એ ધર્મ છે. ૨. ક્ષમા વગેરે ભાની અપેક્ષાએ એ ધમ દસ પ્રકારને છે. Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૩. રત્નત્રય (સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સભ્ય ચારિત્ર)તથા ૪. ની રક્ષા કરવી એનું નામ ધમ. (૧) ઉત્તમ ક્ષમા, (૨) ઉતમ માર્દવ, (૩) ઉત્તમ આર્જવ (જુતા, સરળપણુ ) (૪) ઉત્તમ સત્ય, (૫) ઉત્તમ શૌચ, (૬) ઉત્તમ સંયમ, (૭) ઉત્તમ તપ, (૮) ઉત્તમ ત્યાગ, (૯) ઉત્તમ આચિન્ય, તથા (૧૦) ઉત્તમ બ્રઘચર્ય-આ દસ પ્રકારને ધમ છે. ૮૫. (૧) દેવ મનુષ્ય અને તિય (પશુઓ) દ્વારા ઘેર અને ભયાનક ઉપસર્ગ કરવામાં આવે તે પણ જે કેધથી તપ્ત થતું નથી તેનો એ નિમલ ક્ષમા ધમ કહેવાય. ૮૬. હું તમામ જીને ક્ષમા પ્રદાન કરું છું. તમામ જીવે મને ક્ષમા આપે તમામ પ્રાણુએ તરફ મને મૈત્રી ભાવ છે. મને કોઈ સાથે હેર નથી. ૮૭. ઓછામાં ઓછા પ્રમાદને લઈને પણ મેં આપની તરફ ઉચિત વ્યવહાર ન કર્યો હોય તે હું શલ્ય તથા કપાય વિનાને બની આપની ક્ષમા માગું છું. ૮૮. (૨) કલ, રૂપ, જાતિ, બળ, જ્ઞાન, તપ, ચુત, અને શીલને જે શ્રમણ જરા જેટલે પણ ગર્વ કરતું નથી તે તેને માર્દવ ધર્મ કહેવાય. (આઠ મદ ત્યાગ) Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૯, બીજાનું અપમાન કરવાના છેષને જે સદા સાવધાની પૂર્વક છાંડે તે જ ખરા અર્થમાં સ્વમાની છે. ગુણ ન હોય અને અભિમાન કરવું તેથી કંઈ “માની બનાતું નથી. આ પુરુષ અનેકવાર ઉચ્ચ નેત્ર અને અનેક વાર નીચ ગોત્રનો અનુભવ કરી ચુકે છે, એટલા માટે નથી કેઈ હીન કે નથી કોઈ અતિરિક્ત, (એટલા માટે એણે ઉચ્ચ શેત્રની) ઈચ્છા ન કરવી. (આ પુરુષ અનેક વખત ઉચ્ચ ગેત્ર અને નીચ શેત્રનો અનુભવ કરી ચુકયા છે– ) આવું જાણ્યા પછી ત્રવાદી કેણુ હોઈ શકે? કોણ માનવાદી હોઈ શકે ? ૯૧. (૩) જે કુટિલ વિચાર નથી કરતે, કુટિલ કાર્ય નથી કરતે, કુટિલ વચન નથી બેલ અને પિતાના દે છુપાવત નથી તેને એ આજીવ ધર્મ કહેવાય. ૯૨. (૪) બીજાને સંતાપ કરે એવાં વચનો ત્યાગ કરી જે ભિક્ષુ સ્વ-પર-હિતકારી વચન લે છે તેનો એ સત્ય ધર્મ કહેવાય. અસત્ય બેલીને પણ પોતે સફળ ન થઈ શક્યો એ શિક અસત્ય બોલ્યા પછી, અસત્યવાદીને થાય છે અને એથી દુખી બને છે. અસત્ય બોલીને એ બીજાને ઠગવાનો સંકલ્પ કરી રહ્યો છે એ વિચારથી અસત્યવાદી અસત્ય બોલતાં પહેલાં વ્યાકુળ બને છે. કદાચ કોઈ પોતાના અસત્યને પકડી ન પડે એ ૯૩. Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ૯૪. ૯૫. ૯૭. ૪૭ એ વિચારથી એ દુખી બને છે. મા પ્રમાણે, અસત્ય વ્યવહારનું પરિણામ દુખજનક છે. આ પ્રમાણે, વિષયેાથી ઋતૃપ્ત ખની ચોરી કરતા ય એ દુઃખી અને આશરા વિનાનો બનતા જાય છે. ૯૬. સત્યમાં તપ, સયમ અને બાકીના તમામ ગુણ્ણાને વાસ હોય છે. જેવી રીતે નાગર માછલાંનુ આશ્રયસ્થાન છે તેવી રીતે સત્ય સમસ્ત ગુણાનુ' આશ્રયસ્થાન છે. ૯૮. પેાતાના ગણવાસી ( સાથી ) એ કરેલી હિતકર વાત પેનાને મધુર ન લાગી હાય તા પણ, તીખા ઓષધની જેમ, એ પિરણામે મધુર ફળ આપનારી નીવડે છે. સત્યવાદી મનુષ્ય, માતાની માફક, વિશ્વાસપાત્ર, માણસા માટે ગુરુની માફક પૂજ્ય, અને, સગાંવ્હાલાની માફક અષાનું પ્રીતિપાત્ર બને છે જેમ જેમ લાભ થાય છે, તેમ તેમ લાલ થાય છે. લાભથી લાભ વધતા જાય છે. એ માસા સેાનાથી જે કામ પાર પાડી શકે છે તે કામ કરાડો સુવણુ -મુદ્રાઓથી પણ પાર પાડી શકતું નથી. (કપિલ નામની વ્યક્તિની તૃષ્ણાના ન્યુનાષિક પરિણામને દર્શાવનારૂં આ દૃષ્ટાન્ત છે) કદાચ સેાના અને ચાંદીના કલાસ–સમા અસખ્ય પર્યંત ઉત્પન્ન થઈ જાય, તો પણ લેાભી પુરુષને એથી Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ४८ કશી અસર થતી નથી ( તૃપ્તિ થતી નથી ) કારણ કે ઇચ્છા આકાશ જેટલી અનત છે. લા. જેવી રીતે મૃતક ઈંડામાંથી અને ઇંડું મતકમાંથી ઉત્પન્ન થાય છે, તેવી રીતે તૃષ્ણા મેહમાંથી અને મેહ તૃષ્ણામાંથી ઉત્પન્ન થાય છે. ૧૦૦. (૫) ( માટે ) સમતા અને સતાષરૂપી પાણી વડે તીવ્ર લેાભી રૂપી મળને જે ધુએ છે અને જેને ભેદજનની કશી પડી નથી તેને વિમળ શૌચ ધ લાધે છે. ૧૦૧. (૬) વ્રત-ધારણ, સમિતિ-પાલન, કષાય–નિગ્રહ, મન-વચન-કાયાની પ્રવૃત્તિરૂપ `ડાનો ત્યાગ, પચેન્દ્રિય-જય--આ બધાને સયમ કહેવામાં આવે છે. ૧૦૨, (૭) ઇંદ્રિય-વિષયે તથા કષાયાનો નિગ્રહ કરીને, ધ્યાન અને સ્વાધ્યાય દ્વારા આત્માને જે ભાવિત કરે છે તેનો એ ધર્મ તપ ધમ કહેવાય છે ૧૦૪. ૧૦૩, (૮) તમામ કુબ્યામાં ઉત્પન્ન થનારા માહને ત્યાગી, ત્રણ પ્રકારના નિવેદ ( સ’સાર, શરીર, અને ભેગા તરફનો વૈરાગ્ય ) છારા પાતાના આત્માને જે ભાવિત કરે છે તેનો એ ધર્મ ત્યાગ ધમ કહેવાય છે એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે. કાંત અને પ્રિય લાગેા પેાતાને ઉપલબ્ધ ડાવા છતાં એની સામે જે પીઠ ફેરવી નાખે છે અને સ્વેચ્છાએ ભાગાને છાંડે છે એ ત્યાગી કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫, (૯) તમામ પ્રકારના પરિગ્રહને છાંડી જે નિ: સગ ( સંગ રહિત ) ખની જાય છે અને પોતાના સુખકારી અને દુખદાયી ભાવ ઉપર અંકુશ સ્થાપી નિક ન્દ્રપણે વિચરે છે તેનો એ ધમ આકિચન્ય ધમ કહેવાય છે. ૧૦૬. ૧૦૭. ૧૦૮, ૧૦૯. ૪૯ હું એક યુદ્ધ, દન-જ્ઞાનમય, નિત્ય અને અરૂપી છુ.. આ સિવાય, બીજા બધા પરમાણુએ પણ મારા નથી. આને આચિન્ય ધર્મ કહેવાય છે. ) જેની પાસે અમારૂ' પેાતાનું કહી શકાય એવું કાંઇ નથી એવા અમે સુખેથી રહીએ છીએ અને સુખેથી જીવીએ છીએ. મિથિલા સળગી રહી છે પણ એથી મારૂ' કહી શકાય એવુ' કશું' સળગી રહ્યું નથી કારણુ કે જે પુત્ર અને પ્રિયાથી મુક્ત છે અને વ્યવસાયથી નિવૃત્ત થયેલા છે એવા ભિક્ષુને માટે નથી કોઈ વસ્તુ પ્રિય કે નથી કોઈ વસ્તુ અપ્રિય. ( રાજ્ય છોડી સાધુ અનેલા રાષ નિમના વૈરાગ્યના સંબંધમાં આ વાત છે.) જે પ્રમાણે જળમાં ઉત્પન્ન થયેલ કમળ જળ વડે કૈપાતું નથી તેવી રીતે કામ-ભાગના વાતાવરણમાં ઉછરેલ જે મનુષ્ય એનાથી લેપાતા નથી અને અમે બ્રાહ્મણ કહીએ છીએ. Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ પ૦ ૧૧૦. જેને મેહ નથી, એણે દુખનો નાશ કરી નાખ્યો. જેને તૃણું નથી એણે મેહનો નાશ કરી નાખે. જેને લેમ નથી તેણે તૃષ્ણનો નાશ કરી નાખ્યા, (અને જે અકિંચન છે, જેની પાસે કાંઈ નથી એણે લોભનો નાશ કરી નાખે. ૧૧૧. (૧૦) જીવ જ બ્રહ્મ છે. દેહાસક્તિથી મુક્ત મુનિની બ્રાને માટે જે ચર્યા છે તે જ બ્રહ્મચર્ય. ૧૧૨. સ્ત્રીઓનાં મનરમ સવંગને દેખતાં છતાં જે એના માટે દુર્ભાવ નથી કરત-વિકાર પામતે નથી એ જ ખરી રીતે કષ્ટ-પૂર્વક ધારણ કરી શકાય એવા બ્રહ્મચર્ય ભાવને ધારણ કરે છે. ૧૧૩. જેવી રીતે લાખને ઘડે અગ્નિ વડે તપ્ત થાય તે તરત જ નષ્ટ થઈ જાય છે તેવી રીતે સ્ત્રીના સહવાસથી અનગાર (મુનિ) નષ્ટ થઈ જાય છે. જે માણસ આ સ્ત્રી-વિષયક આસક્તિઓની પેલી પાર ચાલ્યા જાય છે તેને માટે બાકી રહેલ બધી આસક્તિઓ, મહાસાગર પાર કરનાર માટે ગંગા જેવી મોટી નદીની જેમ, સુખેથી પાર કરવા લાયક બની જાય છે. ૧૧૪. Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫. ૧૧૬. ૧૧૭. ૧૮, જેવી રીતે શીલ-રક્ષક પુરુષે માટે સ્ત્રીઓ નિંદનીય છે તેવી રીતે શીલ-રક્ષિકા સ્ત્રીઓ માટે પુરુષે નિંદનીય છે. (બન્નેએ એક-બીજાથી બચતાં રહેવું , જોઈએ.) પરંતુ એવી પણ શીલ-ગુણ-સંપન્ન સ્ત્રીઓ છે જેમને યશ સર્વત્ર વ્યાપ્ત છે. એ મનુષ્ય લેકની દેવતાઓ છે અને દેને વંદન કરવા યોગ્ય છે. ' વિષયરૂપી વૃક્ષ દ્વારા પ્રજ્વલિત થયેલ કામાગ્નિ ત્રણેય લેક રૂપી અટવીને બાળી નાખે છે, પણ યૌવન રૂપી ઘાસ ઉપર ચાલવામાં કુશળ એવા જે મહાત્માને એ અગ્નિ નથી બાળ કે નથી વિચલિત કરી શકો તે ધન્ય છે. જે જે રાત્રી વ્યતીત થઈ ગઈ છે તે પાછી આવતી નથી. અધર્મ કરનારની રાત્રીએ નિષ્ફળ ચાલી જાય છે. જેવી રીતે ત્રણ વાણીયાઓ દ્રવ્યની અમુક મૂળ રકમ લઈને નીકળી પડ્યા. એમાંથી એકે લાજ મેળવ્યું, બીજે મૂળ રકમ લઈને પાછો ફર્યો, અને ત્રીજે મૂળ રકમને પણ ગુમાવીને પાછો આવ્યા. આ વ્યાપારની ઉપમા છે. બરાબર આ પ્રમાણે ધમના સંબંધમાં જાણવું- સમજવું જોઈએ. આત્મા જ યથાસ્થિત (નિજ સ્વરૂપમાં સ્થિત) આત્માને જાણે છે.એટલા માટે સ્વભાવરૂપ ધમ પણ આત્મ-સાક્ષી-રૂપ હોય છે. આ ધમનું પાલન (અનુભવ) આત્મા એ વિધિથી કરે છે કે જેથી એ પોતાને માટે સુખદાયક બને. . . ૧૧૯. ૧૨૦, ૨ . Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ પર ૧૨૩. પ્રકરણ ૧૦: સંયમ સૂત્ર ૧૨૨. આત્મા જ વૈતરણ નદી છે. આત્મા જ ફૂટશામલી વૃક્ષ છે. આત્મા જ કામદૂધા ગાય છે અને આત્મા જ નંદન-વન છે. સુખ-દુખને કર્તા આત્મા જ છે અને ભકતા (વિકર્તા) પણ આત્મા જ છે, સત્ પ્રવૃત્તિ કરનાર આત્મા જ પોતાનો મિત્ર છે અને દુપ્રવૃત્તિ કરનાર આત્મા જ પોતાને શત્રુ છે. અવિજિત એ એક પોતાને આત્મા જ પોતાનો શત્રુ છે. અવિજિત કષાય અને ઇન્દ્રિયે જ પોતાની શત્રુ છે. હે મુનીન્દ્ર! એમના ઉપર વિજય મેળવીને હું ન્યાયપૂર્વક (ધર્માનુસાર) વિચારું છું, દુજેય યુદ્ધમાં જે હજાર યોદ્ધાઓને જીતે છે તેની અપેક્ષાએ જે એકલી પોતાની જાતને જ જીતે છે તેનો એ વિજય પરમ વિજય છે. ૧૨૬. બાહ્ય યુદ્ધોથી શું વન્યુ ? પોતાની જાત સાથે જ સ્વયં યુદ્ધ કરો. પિતા વડે પિતાની જાતને જીતવાથી જ સાચું સુખ પ્રાપ્ત થાય છે. ૧ર૭. પોતાની જાત ઉપર જ વિજય પ્રાપ્ત કર જોઈએ. પોતાની ઉપર વિજય પ્રાપ્ત કરે એ જ કઠણ છે. ૧૨૫. Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ પ૧ આત્મ-વિજયી જ આ લેક અને પર–લેકમાં સુખી બને છે. ૧૨૮. હું પોતે જ સંયમ અને તપ દ્વારા પોતાની ઉપર વિજય મેળવું એ જ એગ્ય છે. બંધન અને વધ વડે બીજાઓ મારું દમન કરે એ ઠીક નહિ. ૧૨૯ એક તરફ નિવૃત્તિ અને બીજી તરફ પ્રવૃત્તિ કરવી જોઈએ-અસંયમથી નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિ. પાપકાર્યમાં પ્રવૃત્તિ કરાવનાર રાગ અને દ્વેષ બને પાપ છે. જે ભિક્ષુ આને સદા નિશષ કરે કરે છે એ મંડળ(સંસાર)માં અટવાઈ પડતું નથી પણ મુક્ત બની જાય છે. ૧૩૧ જેવી રીતે લગામ દ્વારા અને બળપૂર્વક કરવામાં આવે છે, એવી રીતે જ્ઞાન, ધ્યાન અને તપના બળ વડે ઈદ્રિના વિષયોને અને કષાયોને જેરપૂર્વક રેકવા જોઈએ. ૧૩૨. અતિ ગુણવાન મુનિએ શાંત કરેલા કષાયે જિનેશ્વર દેવ જેવા ચારિત્રવાન ( ઉપશાંત અને વીતરાગી) મુનિને પણ જે પાડી દે છે તો પછી રાગ-યુક્ત મુનિની તે વાત જ શી? ૧૩૩. કષાને ઉપશાંત કરેલે પુરુષ પણ જ્યારે અનંત પ્રતિપાત (વિશદ્ધ અધ્યવસાયની અનંતહીનતા)ને ભાગી બને છે ત્યારે તે પછી) બાકી રહી Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪. ઘેાડુંક દેવુ, નાના ઘા, જરા જેટલી આગ, અને નહિ જેવા કપાય - આ ચારેયના તમારે વિશ્વાસ ન કરવા જોઈએ, કારણ કે આ અલ્પ હોવા છતાં આ વધીને મહત્ (માટું બની જાય છે. ૧૩૫. ક્રોધ પ્રીતિના, માન ત્રિનયને, માયા મૈત્રીના અને લાભ તમામના નાશ કરે છે. ૧૩૬. ક્ષમાથી ક્રોધને ગેા, નમ્રતાથી માનને છતા. સરળ સ્વભાવથી માયા ઉપર અને સતાષથી àાભ ઉપર વિજય મેળવા. ૧૩૭. ૧૪ ગયેલા થાડા જેટલા કષાય ઉપર કેવી રીતે વિશ્વાસ મૂકી શકાય ? એના ઉપર વિશ્વાસ ન કરવા જોઈ એ. ૧૩૮. ૧૩૯. જેવી રીતે કાચએ પાતાનાં અંગાને પેાતાના શરીરમાં સમેટી લે છે તેવી રીતે બુદ્ધિમાન (જ્ઞાની) પુરુષ પાપાને અધ્યાત્મ મારફત સમેટી લે છે. જાણ્યે અથવા અજાણ્યે કોઈ અધમ કાય થઈ જાય તા પેાતાના આત્માને એમાંથી તરત હઠાવી લેવા જોઈ એ. પછી ફરી વાર એ કામ ન કરવું. દૌ વાન્ ધરૂપી રથને ચલાવનાર, ધર્મના ઉદ્યાનમાં રત–લીન, દાન્ત અને બ્રહ્મચર્ય'માં ચિત્તની શાંતિ પ્રાપ્ત કરનાર ભિક્ષુ ધર્મના આરામ(બગીચા)માં વિચરે. Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ૧૪૬. ૧૪૨. પ્રકરણ ૧૧ : અપરિગ્રહ સૂત્ર ૧૪૦. સંગ(પરિગ્રહ)ને કારણે જીવ હિંસા કરે છે, અસત્ય લે છે, ચોરી કરે છે, મૈથુન સેવે છે અને અત્યધિક આસક્તિ કરે છે. (આ પ્રકારે પરિગ્રહ પાંચેય મહાપાપોની જડ છે.) સજીવ કે નિજીવ સ્વલ્પ વસ્તુને પણ જે પરિગ્રહ રાખે છે અથવા બીજાને એમ કરવાની અનુજ્ઞા આપે છે તે દુઃખથી મુક્ત થતું નથી.' જે પરિગ્રહની વૃદ્ધિને ત્યાગ કરે છે તે જ પરિગ્રહને ત્યાગી શકે છે. જેની પાસે મમાયિત (પરિગ્રહ) નથી એ મુનિએ માર્ગનું દર્શન કર્યું છે. પરિગ્રહ બે પ્રકાર છે : (૧) આત્યંતર અને ૧૪૪ (૨) બાહ્ય. આત્યંતર પરિગ્રહ ૧૪ પ્રકાર છે: (૧) મિથ્યાત્વ,(૨) સ્ત્રીવેદ,(૩) પુરુષદ,(૪) નપુંસક છે, (૫) હાસ્ય, (૬) રતિ, (૭) અરતિ, (૮) ભય, (૯) શોક, (૧૦) દુગ છા (જુગુપ્સા), (૧૧) કેધ, (૧૨) માન, (૧૩) માયા, (૧૪) લેબ. બાહ્ય પરિગ્રહ ૧૦ પ્રકારને છે. ૧. ખેતર, ૨. મકાન, ૩. ધન-ધાન્ય, ૪. વસ્ત્ર, ૫. ભાંઠ (વાસ), ૬. દાસ-દાસી, ૭. પશુ, ૮. વાહન, ૯ શા (બિછાનું), ૧૦. આસન. ૧૪૩. Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ પ૬ ૧૪૫. સંપૂર્ણ પરિગ્રહથી મુક્ત, શીતીભૂત (સીઝી ગયેલ), પ્રસન્નચિત્ત શ્રમણ જેવું મુક્તિ-સુખ પામે છે તેવું સુખ ચક્રવતીને પણ નથી મળતું. ૧૪૬. જેવી રીતે હાથીને કાબૂમાં લાવવા માટે અંકુશ અને શહેરની રક્ષા માટે ખાઈ છે, તેવી રીતે ઈદ્રિય – નિવારણ માટે પરિગ્રહને ત્યાગ (કહેવામાં આવ્ય) છે. પરિગ્રહ – ત્યાગથી ઇન્દ્રિયે કાબૂમાં આવે છે. - પ્રકરણ ૧૨ : અહિંસા સૂત્ર ૧૪૭, જ્ઞાની હેવાને સાર એ જ છે કે (એ) કોઈ પણ પ્રાણીની હિંસા ન કરે. એટલું જાણવું જ બસ થશે કે અહિંસામૂલક સમતા જ ધર્મ છે, અથવા એ જ અહિંસાનું વિજ્ઞાન છે. સવ જ જીવવા માગે છે, મરવા નહિ. એટલા માટે પ્રાણ-વધને ભયાનક જાણી નિગ્રંથ એને વજે છે, છાંડે છે. ૧૪૯. લેકમાં જેટલાં પણ બસ અને સ્થાવર પ્રાણીઓ છે એને નિગ્રંથો જાણ્યું કે અજાણ્ય ન હશે અથવા ન હણાવે. ૧૫૦. જેવી રીતે તમને પિતાને દુઃખ ગમતું નથી એવી રીતે બીજા જીવેને પણ ગમતું નથી – આવું જાણી, પૂરા આદર અને સાવધાનીથી, આત્મૌપજ્યની દૃષ્ટિથી દરેક ઉપર દયા રાખે. ૪૦ Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ પ૭ ૧૫૧, જીવને વધ આપણે પિતાને જ વધ છે. જીવ ઉપર દયા રાખવી એ આપણા પોતાના ઉપર દયા કરવા બરાબર છે. એટલા માટે આત્મ-હિતૈષી (આત્મ-કામ) પુરુષોએ તમામ પ્રકારની જીવહિંસાને ત્યાગ કર્યો છે. ૧૫ર. જેને તું હણવાયેગ્ય માને છે તે તું પિતે જ છે. જેને તું આજ્ઞામાં રાખવા ગ્ય માને છે તે પણ તું પોતે જ છે. ૧૫૩, શ્રી જિનેશ્વર દેવે કહ્યું છે. રાગ વગેરેની અનુ૫ત્તિ અહિંસા છે, અને એની ઉત્પત્તિ હિંસા છે. હિંસા કરવાના વિચારથી જ કમબંધ થાય છેભલે પછી કેઈ જીવ મરે કે ન મરે – નિશ્ચયનયને અનુસારે જેના કર્મબંધનું ટૂંકામાં આ જ સ્વરૂપ છે. ૧૫૫. હિંસા કરતાં હિંસાને ભાવ-વિચાર જ પરિણામ, એ જ હિંસા છે. માટે જ્યાં પ્રમાદ છે ત્યાં નિત્ય હિંસા છે. ૧૫. જ્ઞાની કર્મક્ષય માટે પ્રયત્ન કરે છે-હિંસા માટે નહિ. નિષ્કપટ ભાવે અહિંસા આચરવાને એને પ્રયત્ન હોય છે. એ અપ્રમત્ત મુનિ અહિંસક હોય છે. ૧૫૭. આત્માજ અહિંસા છે અને આત્મા જ હિંસા છે. સિદ્ધાંતને આ આખરી ફેસલે છે. જે અપ્રમત્ત છે એ અહિંસક છે અને જે પ્રમત્ત છે એ હિંસક છે. Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮. મેરુ પર્વતથી ઊંચું અને આકાશથી વિશાળ જગતમાં કશું નથી, તેવી જ રીતે અહિંસા સમાન (જગતમાં) બીજે કઈ ધર્મ નથી એમ જાણે. ૧૫૯ મુનિએ કહ્યું : હે રાજન! તને અભય છે અને તું પણ અભયદાતા બન. આ અનિત્ય જીવલેકમાં તું હિંસામાં શા માટે આસક્ત બની રહ્યો છે ? પ્રકરણ ૧૩ : અપ્રમાદ સૂકા આ મારી પાસે છે અને આ મારી પાસે નથી તથા આ મારે કરવું છે અને આ નથી કરવું–આ પ્રમાણે મિથ્યા બકવાસ કરનાર પુરુષને, ઉઠાવી લેવાના સ્વભાવવાળે, કાળ ઉઠાવી લે છે, તે શા માટે પ્રમાદ કરો? ૧૬૧. આ જગતમાં જ્ઞાનાદિ સારભૂત વસ્તુ છે. જે પુરુષ સૂતે રહે છે તેને એ અર્થ નષ્ટ થઈ જાય છે, એટલા માટે સતત જાગરણપૂર્વક પૂર્વ-અજિત કને ખંખેરી નાખે. ૧૬૨. ધાર્મિક માટે જાગવું શ્રેયસ્કર છે અને અધાર્મિક માટે સૂવું શ્રેયસ્કર છે – આવું ભગવાન શ્રી મહાવીર સ્વામીએ વન્સ દેશના રાજા શતાનીકની બહેન જયંતી ને કહ્યું હતું. Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩. સૂતેલી વ્યક્તિઓની વચ્ચે પણ આશુ-પ્રજ્ઞ પતિ જાગતા રહે છે. પ્રમાદમાં એ વિશ્વાસ નથી કરતા. મુહૂર્તો ઘણા ધાર (નિય) છે, શરીર દુળ છે, માટે ભાર ́ડ પખીની માફક સાવધાનીથી વિચરવુ જોઈ એ. ૧૬૪ પ્રમાદને કર્મ માસવ) અને અપ્રમાદને અકમ (સંવર) કહેવામાં આવે છે. પ્રમાદને કારણે મનુષ્ય ખાલ (અજ્ઞાની) ખની જાય છે, પ્રમાદ ન હાય તા મનુષ્ય પૉંડિત (જ્ઞાની) ખને છે. (કમ -પ્રવૃત્તિ દ્વારા કર્મક્ષય થઈ શકે છે એમ અજ્ઞાની સાધક માને છે, પરંતુ) કર્મ દ્વારા કના ક્ષય એ કરી શક્તા નથી. ધીર પુરુષ અકમ" ( સવર અથવા નિવૃત્તિ ) દ્વારા કક્ષય કરે છે. લેાભ અને મથી પર બની, અને સતાષ કેળવી, મેધાવી પુરુષ પાપ નથી કરતા. પ્રમત્તને બધી બાજુએથી અપ્રમત્તને અય હાય છે. કાઈ શય નથી હાતા. ૧૬૭. આળસુને સુખ નથી. નિદ્રાળુને વિદ્યાભ્યાસ ન હાય. મમત્વ રાખનારને વૈરાગ્ય ન હોય, અને હિંસક ને યા નથી હાતી. ૧૬૫. પહ ૧૬. ૧૬૮. મનુષ્યા ! સતત જાગ્રત રહેા. જે જાગતા ડ્રાય છે તેની બુદ્ધિ વધતી રહે છે, જે સૂતા રહે છે તે ધન્ય નથી—ભાગ્યશાળી નથી. ધન્ય-કૃતકૃત્ય એ છે જે હમેશાં જાગરણુશીલ છે. For Personal and Private Use Only Jain Educationa International Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯. વસ્તુઓને લેવા-મૂકવામાં, મળ-મૂત્ર ત્યાગ કરવામાં, બલવા-ચાલવા-ફરવામાં તથા સૂવામાં જે દયાવાન પુરુષ હમેશાં અપ્રમાદ સેવતે હેય એ ખરેખર જ અહિંસક છે. પ્રકરણ ૧૪ : શિક્ષા સૂત્ર ૧૭૦. અવિનયીના જ્ઞાનાદિ ગુણેને નાશ થઈ જાય છે એ એની વિપત્તિ છે અને વિનયીને જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે એ એની સંપત્તિ છે. આ બન્ને બાબતેને જાણકાર જ ગ્રહણ અને આસેવન-રૂપ સાચી શિક્ષા પ્રાપ્ત કરે છે. ૧૭૧. આ પાંચ કારણેને લઈને શિક્ષા પ્રાપ્ત થતી નથી? (૧) અભિમાન, (૨) ક્રોધ, (૩) પ્રમાદ, (૪) રોગ, અને (૫) આળસ. ૧૭૨. આ આઠ સ્થિતિઓ અથવા કારણેને લઈને માણસને ૧૭૩. શિક્ષશીલ કહેવામાં આવે છે: ૧. હાંસી–મજાક ન ઉઠાવવી, ૨. હંમેશાં ઇંદ્રિય અને મનનું દમન કરવું, ૩. કેઈની ગુપ્ત વાત પ્રકાશમાં ન આવી, ૪. અશીલ (સર્વ પ્રકારે આચારવિહીન) ન બનવું, ૫. વિશીલ (દેથી કલંક્તિ) ન બનવું, ૬. અતિરાય રસલુપતા ન હેવી, ૭. અકધી રહેવું, ૮ સત્યમાં રત રહેવું. Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪. વ્યક્તિને જ્ઞાન અને ચિત્તની એકાગ્રતા અધ્યયન દ્વારા પ્રાપ્ત થાય છે. એ પિતે ધર્મમાં સ્થિર થાય છે અને બીજાને પણ સ્થિર બનાવે છે, તેમજ અનેક પ્રકારનાં શારોનું અધ્યયન કરીને એ શ્રુત-સમાધિમાં લીન બની જાય છે. ૧૫. જે હંમેશાં ગુરુકુળમાં વાસ કરે છે, જે વેગવાન છે, ઉપધાન (શ્રુતના અધ્યયન સમયે) તપ કરે છે, જે પ્રિય કરે છે અને જે પ્રિય લે છે તે શિક્ષા પ્રાપ્ત કરી શકે છે. ૧૭૬. જેવી રીતે એક દીપમાંથી સેંકડો દીપે વલી ઊઠે છે અને એ પિતે દીપ્ત રહે છે તેવી રીતે આચાર્ય દીપક જેવા છે. એ પિતે પ્રકાશવાન રહે છે અને બીજાને પણ પ્રકાશિત કરે છે. પ્રકરણ ૧૫ : અપ્ત સરા ૧૭૭, જીવ ઉત્તમ ગુણોનું આશ્રયસ્થાન છેઃ બધાં દ્રવ્યમાં ઉત્તમ દ્રવ્ય છે અને સર્વ તત્ત્વમાં પરમ તત્વ છે એમ તમે નિશ્ચયપૂર્વક જાણે. ૧૭૮. જીવ ત્રણ પ્રકારના છે. બહિરાત્મા, અંતરાત્મા, અને પરમાત્મા પરમાત્માના બે પ્રકાર છે? અહત અને સિદ્ધ Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ ઈન્દ્રિય – સમૂહને આત્મા માનનાર બહિરાત્મા છે; આત્મ-સંકલ્પ- દેહથી ભિન્ન આત્માને સ્વીકારનાર અંતરાત્મા છે. કર્મ-કાંકથી વિમુક્ત આત્મા પરમાત્મા છે. કેવળજ્ઞાન દ્વારા તમામ પદાર્થોને જાણનાર સ-શરીરી જીવ “અહંતુ કહેવાય છે, તથા, સર્વોત્તમ સુખ એટલે કે મેક્ષ જેણે મેળવ્યું છે એવા જ્ઞાન-શારીરી જીવને “સિદ્ધ કહે છે. મન, વચન અને કાયાથી બહેરામાને છેડીને અંતરાત્મામાં આરહણ કર અને એ રીતે પરમામાનું ધ્યાન ધર, એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે. ચતુર્ગતિરૂપ ભવભ્રમણ, જન્મ, ઘડપણ, મરણ, રેગ શેક, તથા કુલ, નિ, જીવસ્થાન, અને માણાસ્થાન વગેરે શુદ્ધ આત્મામાં નથી. શુદ્ધ આત્મામાં વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, તથા, સ્ત્રી, પુરુષ, નપુંસક, વગેરે પર્યાયે તથા સંસ્થાન અને સંહનન નથી. ૧૮૪. આ સર્વ ભાવે વ્યવહારનયની અપેક્ષાએ કહેવામાં આવ્યા છે. શુદ્ધ નય(નિશ્ચયનય)ની અપેક્ષાએ સંસારી જીવ પણ સિદ્ધ સ્વરૂપ છે. ૧૮૫. વાસ્તવિક રીતે શુદ્ધ આત્મા અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, ચૈતન્ય ગુણવાળ, અશબ્દ, અલિંગ-ગ્રાહ્યા (અનુમાનને અવિષય) અને સંસ્થાન રહિત છે. Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮. ૧૮૬. આત્મા મન, વચન અને કાયારૂપી ત્રણ દેહથી રહિત, નિદ્રક, એકલે, મમત્વ રહિત, શરીર રહિત, નિરાલંબ (પદ્રવ્યના અવલંબન વિનાને), વીતરાગ, નિદ્રષ (નિર્દોષ), મેહ રહિત તથા ભય રહિત છે. ૧૮૭. એ (આત્મા) નિન્ય (ગ્રંથિ રહિત) છે, નિઃશલ્ય (નિદાનશલ્ય, માયાશલ્ય અને મિયાદર્શન-શલ્ય રહિત), સર્વ દેથી મુક્ત છે, નિષ્કામ (કામના રહિત) છે અને નિષ્ઠોધ, નિમીન તથા નિમંદ છે. આત્મા જ્ઞાયક છે. જે જ્ઞાયક હોય છે એ નથી હતે અપ્રમત્ત અને નથી લેતે પ્રમત્ત. જે અપ્રમત્ત અને પ્રમત્ત નથી હોતે એ શુદ્ધ હોય છે. આત્મા જ્ઞાયક રૂપમાં જ જ્ઞાત છે અને એ શુદ્ધ અર્થમાં જ્ઞાયક જ છે. એમાં યકૃત અશુદ્ધતા નથી. (ગુણસ્થાનની દૃષ્ટિએ જીવને છઠ્ઠા ગુણસ્થાન સુધી “પ્રમત” અને સાતમાથી “અપ્રમત્ત” કહેવામાં આવે છે. આ બન્ને દિશાએ શુદ્ધ જીવની નથી.) ૧૮૯ હું ( આમા ) નથી શરીર, નથી મન, નથી વાણી, અને નથી એમનું કારણ. હું નથી કર્તા (કરનાર), નથી કરાવનાર અને કર્તાને નથી અનમેદનાર, Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦. આત્માને શુદ્ધ સ્વરૂપને જાણવાવાળો તથા પરકીય ( આત્મ વ્યતિરિક્ત) ભાવોને જાણવાવાળે એક જ્ઞાની હશે જે “આ મારું છે” એવું કહેશે? ૧૯૧. હું એક છું, શુદ્ધ છું, મમતા રહિત છું તથા જ્ઞાન – દશનથી પરિપૂર્ણ છે. પિતાના આ યુદ્ધ સ્વભાવમાં સ્થિત અને તન્મય બની હું આ બધા(પરકીય ભા )ને ક્ષય કરું છું. અપૂર્વ અવસર એ ક્યારે આવશે? કયારે થઈ શું બાહ્યાન્તર નિન્ય ? સર્વ સંબંધનું બંધન તીણ છેદીને, વિચરશું કવ મહત્વ પુરુષને પંથે રે ? અપૂર્વ અવસર એ કયારે આવશે? F F. Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨. ૧૯૩. ૧૯૪. ૧૯૫. ૬૫ સમણુ સુત્ત (જૈન ધમ સાર) Jain Educationa International દ્વિતીય ખડ મેાક્ષમા ગ પ્રકરણ ૧૬ : માક્ષમાર્ગ સૂત્ર જિનશાસનમાં માગ” તથા મા ફળ' મા બે પ્રશ્નારા કહેવામાં આવ્યા છે. ‘ મા ' • માક્ષ ’ના ઉપાય છે. એના ફળ’ ‘નિ?' અથવા મોક્ષ' છે. સભ્ય-દશ ન, સમ્યગ્ર-જ્ઞાન, સમ્યફ-ચારિત્ર ( તથા તપને ) જિનેન્દ્રદેવે મેાક્ષના માર્ગ હ્યો છે. નિશ્ચય અને વ્યવહાર એમ બે પ્રકારના એ છે, અજ્ઞાનવશ જે જ્ઞાની પણ એવુ' માનવા લાગે કે જે શુદ્ધ સ’પ્રયાગ અર્થાત્ શક્તિ વગેરે ચુભ ભાવથી ‘મુક્તિ’ મળે છે તેા. એ પણ રાગના અંશ હેાષાને કારણે ૫ર-સમય-રત અન્યા કહેવાય. જિનેન્દ્રદેવ દ્વારા પ્રરૂપિત વ્રત, સમિતિ, ગુપ્તિ, શીત, અને, તપનું આચરણ કરતા હાય છતાં ‘અભવ્ય જીવ’ અજ્ઞાની અને મિથ્યા-દ્રષ્ટિ જ છે. For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ૧૯૭. ૧૯૮. ૧૯૯. ૨૦૦. ૨૦૧. પાલન જિનેન્દ્રદેવે એ ઉપદેશ આપ્યા છે કે નિશ્ચય અને વ્યવહાર–સ્વરૂપ રત્નત્રય (દન, જ્ઞાન, ચારિત્ર )ને જે નથી જાણતા તેનું તમામ આચરણ મિથ્યારૂપ છે. ‘અભવ્ય જીવ’ જો કે ધમાં વિશ્વાસ રાખે છે, એની પ્રતીતિ કરે છે, એમાં રુચિ રાખે છે, એનુ પશુ કરે છે છતાં એ બધું ધર્માચરણ ોગનું નિમિત્ત ' સમજી કરે છે, કર્મ-ક્ષયનું કારણ ' સમજીને નથી કરતો. (એ નથી જાણતા કે) પરદ્રવ્યમાં પ્રવૃત્ત શુભ પરિણામ ‘પુણ્ય' કહેવાય અને અશુભ પરિણામ ‘પાપ”. (ધર્મ) અન્યગત અર્થાત્ સ્વ-દ્રવ્યમાં પ્રવૃત્ત પરિણામ છે જે યથાસમય દુ:ખાનાં ક્ષયનું કારણ મને છે. 6 જે પુણ્યની ઇચ્છા કરે છે તે સ`સારની જ ઈચ્છા કરે છે. ‘પુણ્ય' 'સતિ'ના હેતુ (જરૂર) છે, પરંતુ ‘નિર્વાણુ’ તેા ‘પુણ્યના ક્ષયથી’ જ થાય છે. અશુભ કર્મને કુશીલ અને શુભ કર્મને સુશીલ જાણા, પરંતુ જેના દ્વારા સ'સારમાં પ્રવેશ થાય છે એને સુશીલ કેવી રીતે કહી શકાય ? પુરુષને અને મેડીએ બાંધે છે, ભલે પછી એ એડી સેનાની (પુણ્ય) હાય કે લેાખડની (પાપ) હોય. આ પ્રમાણે જીવને એનાં શુભ-અશુભ કર્મો મધે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨. ૨૦૩. ૨૦૪. ૨૦૫, ૬૭ એટલા માટે ( પરમાર્થ દષ્ટિએ) બન્ને પ્રશ્નારના (શુભ અને અશુભ ) કર્મને કુશીલ જાણી એની સાથે ન રાગ કરવા જોઈએ અને ન એના સસ પણ, કારણ કે કુશીલ (ક) તરફ રાગ અને સસ કરવાથી સ્વાધીનતા નષ્ટ થાય છે. 4 (તા પણ) વ્રત અને તપ વગેરે દ્વારા ‘સ્વ’પ્રાપ્તિ ઉત્તમ છે. એ ન કરીએ તા • નર્ક ” વગેરેનુ દુઃખ ઉઠાવવું પડે એ ઠીક નથી, કારણ કે કષ્ટ સહીને તડકામાં ઊભા રહેવુ' એના કરતાં છાંયડામાં ઊભા રહેવુ એ ઘણું સારુ છે. (આ ન્યાયે લેાકમાં પુણ્યની સર્વથા ઉપેક્ષા ઉચિત ન કહેવાય. આ કાળમાં પુણ્ય ઉપાદેય છે. ) ( એમાં સતુ નથો કે) શુભ ભાવપૂર્વક વિદ્યાધર, દેવ, તથા, મનુષ્યની હાથ જોડીને કરેલી સ્તુતિઓ દ્વારા ચક્રવતી સમ્રાટની વિપુલ રાજ્યલક્ષ્મી પણ પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ સમ્યક્–સધી ? પ્રાપ્ત નથી થતી. • યથાસ્થાન રહીને ( પુણ્ય પ્રતાપે ) દેવલાકમાં આાયુષ્ય-ફાય થયા પછી દેવગણ ત્યાંથી પાછા ફરી મનુષ્ય-યાતિમાં જન્મ લે છે, ત્યાં તે દાંગ લેગ-સામગ્રી ભાગવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬. ૨૦૭ ૨૦૯. (અ) વ્યવહાર રત્નત્રય ઃ ૨૦૮. ૧૦. જીવન પ ́ત અનુપમ માનવીય ભાગાને ભાગવીને પૂ-જન્મમાં વિશુદ્ધ યાગ્ય ધર્મારાધનને કારણે નિળ આધિને અનુભવ કરે છે અને ચાર અંગા( મનુષ્યત્વ, શ્રુતિ, શ્રદ્ધા તથા વી)ને દુલ ભ જાણી, એ સંયમધમ ના સ્વીકાર કરે છે અને ફરી તપશ્ચર્યા દ્વારા કર્મોના નાશ કરી શાશ્વત સિદ્ધપદને પામે છે. ૬૮ પ્રકરણ ૧૭ : રત્નત્રય સૂત્ર ‘ધર્માં’વગેરે (છ દ્રવ્ય તથા તથાથ વગેરે )ની શ્રદ્દાને ‘સમ્યગ-દશ ન’ કહે છે. અંગસૂત્ર તથા પૂર્વીના જ્ઞાનને ‘સભ્યજ્ઞાન’ કહે છે. તપ માટે પ્રયત્નશીલ બનવુ એને ‘સમ્યક્ ચરિત્ર’ કહે છે. આને વ્યવહાર માક્ષમાગ કહે છે. મનુષ્ય જ્ઞાનથી જીવાદિ પદાર્થાને જાણે છે, દાનથી એમાં શ્રદ્ધા કેળવે છે, ચારિત્રથી ( કર્યું-આસવના ) નિરોધ કરે છે અને તપથી વિશુદ્ધ મને છે. ( ત્રણેય એકબીજાના પૂરક છે એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે) ચાશ્ત્રિ વિનાનું જ્ઞાન, સમ્યગ્-દર્શન વિનાનું લગ ગ્રહણ (મુનિ-પછ્યુ.) અને સંયમ વિનાનુ' તપશ્ચરણુ નિક છે. Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧. સમ્યમ્ દર્શન વિના જ્ઞાન થતું નથી. જ્ઞાન વિના ચારિત્ર-ગુણ નથી. ચારિત્ર વિના મોક્ષ (કર્મક્ષય) નથી અને મેક્ષ વિના નિર્વાણ (અનંત આનંદ) નથી. ૨૧૨. જેવી રીતે પાંગળી વ્યક્તિ વગડામાં લાગેલી આગને જોઈને પણ ભાગવામાં અસમર્થ હોવાથી બળી મરે છે, અને આંધળી વ્યક્તિ દોડી શકવા છતાં જોવામાં અસમર્થ હેવાથી બળી મરે છે–તેવી રીતે ક્રિયા વિનાનું જ્ઞાન વ્યર્થ છે અને અજ્ઞાનીઓની કિયા વ્યર્થ છે. ૨૧૩. જેવી રીતે વગડામાં પાંગળો અને આંધળે મળ્યા અને બનેનાં પારસ્પરિક સંપ્રયોગથી (વગડામાંથી સહીસલામત નીકળી)બને નગરમાં પ્રવિષ્ટ થયા તેવી રીતે કહેવામાં આવે છે કે જ્ઞાન અને યિાના સંગથી જ ફળ પ્રાપ્તિ થાય છે. એક પૈડાથી રથ ચાલતું નથી. (આ) નિચય રત્નત્રય : ૨૧૪, જે તમામ નય-પક્ષેથી રહિત છે તે જ “સમયસાર છે. , એને જ સમ્યગ્દર્શન તથા સમ્યગ જ્ઞાનની સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ૨૧૫. સાધુઓએ હંમેશાં દશન, જ્ઞાન અને ચારિત્રનું પાલન કરવું જોઈએ. નિશ્ચય – નય અનુસાર આ ત્રણેયને આત્મા જ સમજ જોઈએ. આ ત્રણેય આત્મ-સ્વરૂપ જ છે, એટલા માટે નિશ્ચયથી આત્માનું સેવન જ ઉચિત છે. Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬. જે આત્મા આ ત્રણેયથી સમાહિત બને છે અને બીજું કાંઈ નથી કરતે તથા નથી કાંઈ છેડતે એને જ નિશ્ચય – નયથી “મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. આ દષ્ટિએ આત્મામાં લીન આત્મા જ “સમગ-દષ્ટ હોય છે જે આત્માને યથાર્થ રૂપમાં જાણે છે એ જ “સમ્યગ-જ્ઞાન છે અને એમાં સ્થિત થવું એને જ “સમ્યફ-ચારિત્ર” કહે છે. ૨૧૮ આત્મા જ મારુ જ્ઞાન છે. આત્મા જ દર્શન અને ચારિત્ર છે. આત્મા જ પ્રત્યાખ્યાન છે અને આત્મા જ સંયમ અને મેગ છે, અર્થાત્ આ તમામ માત્મ-રૂપ જ છે. પ્રકરણ ૧૮ : સમ્યગૂ-દશન સૂત્ર (અ) વ્યવહાર-સમ્યક્ત્વ: નિશ્ચય સમ્યકત્વ ૨૧. રત્નત્રયમાં સમ્યગૂ-દશન જ શ્રેષ્ઠ છે, અને એને જ મોક્ષરૂપી મહા-વૃક્ષનું મૂળ કહેવામાં આવ્યું છે. આ દશન વ્યવહાર અને નિશ્ચય એમ બે પ્રકારનું છે. ૨૨૦, વ્યવહારનયથી છવાદિતમાં શ્રદ્ધા રાખવી એને જિન-વે સમ્યકત્વ કહ્યું છે. નિશ્ચયનયથી તે આત્મા જ સભ્ય દર્શન છે. Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ૨૧. (અથવા) નિશ્ચયનયથી જે મૌન છે એને જ સમ્યગુ–દર્શન કહે છે અને જે સમ્યગદર્શન છે એ જ મૌન છે. વ્યવહારથી જે નિશ્ચય-સમ્યગ્ર દર્શનનો હેતુ છે તે પણ સમ્યગદર્શન છે. રરર. સમ્યક્ત્વ વિનાની વ્યક્તિ હજાર કરોડો વર્ષ સુધી રૂડી રીતે ઉગ્ર તપ કરે તે પણ બદ્ધિ પ્રાપ્ત કરતી નથી. ૨૩. જે સમ્યગદર્શનથી ભ્રષ્ટ છે. તે જ ભ્રષ્ટ છે. દર્શન-ભ્રષ્ટને કદી પણ નિર્વાણ-પ્રાપ્તિ થતી નથી. ચારિત્રવિહીન સમ્યગુ-દષ્ટિ તે (ચારિત્ર ધારણ કરીને) સિદ્ધિ પ્રાપ્ત કરી વાળે છે, પરંતુ સમ્યગૂ-દશનથી રહિત સિદ્ધિ પ્રાપ્ત કરી શકતું નથી. ૨૨૪. (વાસ્તવિક રીતે) જે સમ્યગૂ દર્શનથી શુદ્ધ છે એ જ નિર્વાણ પ્રાપ્ત કરે છે. સમ્યગ- દર્શન–વિહીન પુરુષ ઈષ્ટ-લાભ નથી કરી શકતે. ૨૨૫. એક તરફ સમ્યકત્વને લાભ અને બીજી તરફ શૈલેજ્યને લાભ થતું હોય તે રૈલોક્યના લાભથી સમ્યગ્રદર્શનનો લાભ શ્રેષ્ઠ છે. ૨૨૬. વધારે શું કહીએ ? અતીત-કાળે જે શ્રેષ્ઠ વ્યક્તિઓ સિદ્ધત્વ પામી છે અને ભવિષ્ય-કાળે જે પામશે તે સમ્યક્ત્વનું જ માહાતમ્ય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭. ૨૨૮. ૨૨૯. ૨૩૦. ૭ જેમ કમળના છેાઠનું પાંડુ' સ્વભાવથી જ પાણીથી લેપાતું નથી તેમ સત્પુરુષ સમ્યક્ત્વના પ્રભાવથી કષાય અને વિષયાથી લેખાતા નથી. સમ્યગ્-દૃષ્ટિ મનુષ્ય પેાતાની ઇંદ્રિયા દ્વારા ચેતન તથા અચેતન દ્રવ્યેાનો જે કાંઈ ઉપભાગ કરે છે એ તમામ કર્મીની નિજ રામાં સહાયક બને છે. કોઈક તા વિષયનું સેવન કરતા હાવા છતાં સેવન કરતા નથી, અને, કોઈ સેવન ન કરતા ઢાવા છતાં વિષયાનું સેવન કરે છે. જેવી રીતે કાઈ પુરુષ વિવાહાતિ કાય માં લાગ્યા રહ્યો હાવા છતાં પણ એ કાનો સ્વામી નહિ હાવાથી કર્યાં નથી ગણાતા. ( આ પ્રમાણે ) કામસેાગ નથી કરતા અને નથી કરતા વિકૃતિ જે એમના પ્રતિ દ્વેષ અને મમત્વ વિકૃતિને પ્રાપ્ત થાય છે. ( આ) સમ્યગ્-દન અગ ૨૩૧. સમભાવ ઉત્પન્ન એટલે કે વિષમતા, રાખે છે તે એમનામાં સમ્યગ્-દનના આ આઠ અંગ છેઃ ૧. નિઃશંકા, ર. નિષ્કાંક્ષા, ૩. નિવિ'ચિકિત્સા, ૪. અમૂઢ દૃષ્ટિ, ૫. ઉપગ્હન, ૬. સ્થિરીકરણ, ૭. વાત્સલ્ય, અને, ૮. પ્રભાવના. Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨. ૨૩૩. ૨૩૪. ૨૩૫ ૨૩૬. ૨૩૭. .. સભ્ય-દૃષ્ટિ જીવ નિઃશ'ક' હોય છે અને એ કારણે નિભ ય પણ ડાય છે. એ સાત પ્રકારના ભચા—૧. આ લેાકના ભય, ૨. પર-તાના ક્ષય, ૩. ખરક્ષા ભય, ૪. અનુપ્તિ ભય, ૫. મૃત્યુ-ભય, ૬. વેદના—ભય, અને, ૭, અકસ્માત–ભય—થી રહિત હાય છે, એટલા માટે નિ:શક હોય છે. (અર્થાત્ નિઃશ ંકતા અને નિભ યતા બન્ને એકસાથે રહેનારા ગુથેા છે. ) જે સમસ્ત ક્રમ ફળામાં અને સંપૂર્ણ વસ્તુ-ધર્માંમાં કોઈ પણ પ્રકારની આકાંક્ષા નથી રાખતા એને નિષ્કાંક્ષ-સભ્યદૃષ્ટિ સમજવા જોઈ એ. જે સત્કાર, પૂજા અને વ'ના સુદ્ધાં પણ નથી ચાહતા એ કોઈની પણ પ્રશંસાની અપેક્ષા કેવી રીતે રાખે ! હૈ યાગી ! અગર જો ત' પરલેાકની આશા કરે છે તે ખ્યાતિ, લાભ, પૂજા અને સત્કારાદ્ધિ શા માટે ચાડે છે? શુ' એથી તને પરલેાકનું સુખ મળશે ? ૩ જે સમસ્ત ધર્માં ( વસ્તુ-ગત સ્વભાવ) પ્રતિ ગ્લાનિ નથી કરતા એને નિવિચિકિત્સા ગુણના ધારક સમ્યદૃષ્ટિ સમજવા જોઈએ. - જે સમગ્ર ભાવેા પ્રતિ વિમૂઢ નથી – જાગરૂક છે, નિર્ભ્રાન્ત છે, સૃષ્ટિ-સ’પન્ન છે, એ અમૃત-દૃષ્ટિક સમ્યગ્-દૃષ્ટિ જ છે. For Personal and Private Use Only Jain Educationa International Page #115 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, ક્ષતિ (ક્ષમા) અને મુક્તિ (નિર્લોભતા) દ્વારા આગળ વધવું જોઈએ જીવનને વર્ધમાન બનાવવું જોઈએ. ૨૩૯ (અમૂઢ-દષ્ટિ અગર વિવેદી) કોઈના પ્રશ્નનો ઉત્તર દેતી વખતે ન તે શાસ્ત્રના અર્થ છુપાવે અને ન તે અપસિદ્ધાંત દ્વારા શાસ્ત્રની અસમ્યક્ વ્યાખ્યા કરે, ન માન કરે અને ન પોતાના વડપણનું પ્રદર્શન કરે, ન ન કઈ વિદ્વાનને પરિહાસ કરે અને ન કેઈને આશીર્વાદ છે. જેવી રીતે જાતિવંત અશ્વ લગામ દ્વારા સીધા રસ્તા ઉપર આવી જાય છે તેવી રીતે જ્યારે કોઈ વખત પિતાનામાં દુષ્ટ પ્રયોગની પ્રવૃત્તિ દેખવામાં આવે ત્યારે તેને તત્કાળ જ મન, વચન અને કાયાથી ધીર (સમ્યગૂ-દષ્ટિ) સમેટી લે. (૫ ઉપગ્રહન) ૨૪૧. તું મહાસાગર તે પાર કરી ગયો છે તે પછી કિનારા પાસે પહોંચીને કેમ ઊભે છે? એને પાર કરવામાં શીવ્રતા કર. હે ગૌતમ! ક્ષણભરને પણ પ્રમાદ ન કર. (સમય, ગેયમ ! મા પમાયએ.) [૬ સ્થિરીકરણ ] ૨૦.. Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ૨૪૨. જે ધાર્મિક માણસમાં ભક્તિ (અનુરાગ) રાખે છે, પરમ શ્રદ્ધાથી એમનું અનુસરણ કરે છે તથા પ્રિય વચન બેલે છે તે ભવ્ય સમ્યગદષ્ટિનું વાત્સલ્ય બતાવે છે. ૨૪૩. ધમકસ્થાના કથન દ્વારા અને નિર્દોષ બાહ્યા–ગ (ગ્રીષ્મ ઋતુમાં પર્વત ઉપર ઉભા રહીને, વર્ષાઋતુમાં વૃક્ષની નીચે, શીત ઋતુમાં નદીના કિનારે ધ્યાન) દ્વારા તથા છ ઉપર દયા અથવા અનુકંપા દ્વારા ધર્મની ૮ પ્રભાવના કરવી જોઈએ. (૧) પ્રવચકુશળ, (૨) ધર્મકથા કરનાર, (૩) વારી, (૪) નિમિત્ત-શાસ્ત્રને જાણકાર, (૫) તપસ્વી, (૬) વિદ્યાસિદ્ધ, (૭) અદ્ધિ-સિદ્ધિઓને સ્વામી, અને, (૮) કવિ (કાન્તદશી)-આ આઠ પુરુષને ધમપ્રભાવક કહેવામાં આવે છે. ૨Y, પ્રકરણ ૧૯ઃ સમ્યગ્ર-જ્ઞાન-સૂત્ર ૨૪૫. (સાધક) સાંભળીને જ કલ્યાણ અથવા આત્મહિતને માર્ગ જાણી શકે છે, સાંભળીને જ પાપ અથવા અહિતના માર્ગનું જ્ઞાન થઈ શકે છે. એટલા માટે, સાંભળીને હિત અને અહિત બનેને માર્ગ જાણી જે શ્રેયસ્કર હોય તેનું આચરણ કરવું જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬. (અને પછી) જ્ઞાનના આદેશ મારફત, સમ્યગ-દર્શન મૂલક તપ, નિયમ, સંયમમાં સ્થિર બની, કર્મ-મળથી વિશુદ્ધ (સંયમી સાધક) જીવન પર્યત નિષ્કપ (સ્થિર – ચિત્ત) બની વિહેરે છે. ૨૪૭. જેમ જેમ મુનિ અતિશય રસના અતિરેકથી યુક્ત બની અપૂર્વ-શ્રુતનું અવગાહન કરે છે તેમ તેમ નવી નવી વૈરાગ્યપૂર્ણ શ્રદ્ધાથી આહૂલાદિત બને છે. ૨૪૮. જેવી રીતે દેરી પરેલી સેય પડી ગયા પછી ખેવાઈ જતી નથી એવી રીતે સસૂત્ર જીવ અર્થાત્ શાસ્ત્ર-જ્ઞાન-યુક્ત છવ સંસારમાં હોવા છતાં નાશ પામતો નથી. ૨૪૯ પરંતુ સમ્યક્ત્વરૂપી રત્નથી રહિત અનેક પ્રકારના શાને સાતા, આરાધના વિહીન હેઈ, સંસારમાં અર્થાત્ નરકાદિક ગતિઓમાં ભમ્યા કરે છે. ૨૫૦. જે વ્યક્તિમાં એક પરમાણુ એટલે પણ રાગાદિભાવ ૨૫૧, વિદ્યમાન છે એ બધાં આગમને જ્ઞાતા હોવા છતાં પણ આત્માને નથી જાણતે. આત્માને નહિ જાણવાથી અનાત્માને પણ નથી જાણતે. આ પ્રમાણે જ્યારે એ છવ-અજીવ તત્વને નથી જાણતું ત્યારે એ સમ્યગ-દષ્ટિ કેવી રીતે હોઈ શકે? Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૭૭ ૨પ૨. જેનાથી તવનું જ્ઞાન થઈ શકે છે, ચિત્તને નિરોધ સાધી શકાય છે તથા આત્મા વિશુદ્ધ બને છે એને જિનશાસનમાં “જ્ઞાન” કહેવામાં આવ્યું છે. ૨૫૩. જે વડે- જે દ્વારા જીવ રાગથી વિમુખ બને છે, શ્રેયમાં-હિતમાં અનુરક્ત બને છે અને મૈત્રીભાવ વધતું જાય છે એને જિન શાસનમાં “જ્ઞાન” કહેવામાં આવ્યું છે. ૨૫૪. આત્માને જે અબદ્ધ-પૃષ્ઠ (દેહ-કર્માતીત), અનન્ય (અન્યથી રહિત), અવિશેષ (વિશેષથી રહિત), અને આદિ-મધ્ય-અંત વિહીન (નિવિકલ૫) એ છે એ સમગ્ર જિનશાસનને દેખે છે. ૨૫૫. જે આત્માને આ અપવિત્ર શરીરથી તત્વતઃ ભિન્ન તથા જ્ઞાયક-ભાવ-રૂપ જાણે છે એ જ સમસ્ત શાસ્ત્રોને જાણે છે. ૨૫૬. જે જીવ આત્માને શુદ્ધ માને છે એ જ યુદ્ધ આસાને પ્રાપ્ત કરે છે, અને જે આત્માને અશુદ્ધ અર્થાત્ દેહાદિયુક્ત જાણે છે, એ અશુદ્ધ આત્માને પ્રાપ્ત કરે છે. ૨૫૭. જે અધ્યાત્મને જાણે છે એ બાહા (ભૌતિક)ને જાણે છે, જે બાહ્યાને જાણે છે એ અધ્યાત્મને જાણે છે. (આ પ્રમાણે બાહા-અત્યંતર–એકબીજા–સહવત છે.) Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮. જે એક આત્માને જાણે છે, એ તમામ (જગત )ને જાણે છે. જે તમામને જાણે છે એ એકને જાણે છે. (માટે હે ભવ્ય !) તું આ જ્ઞાનમાં હંમેશાં લીન રહે. એમાં જ હમેશાં સંતુષ્ટ રહે. એથી જ તૃપ્ત બન. એથી જ તને ઉત્તમ સુખ (પરમ સુખ) પ્રાપ્ત થશે. ૨૬૦. જે અહનત ભગવાનને દ્રવ્ય-ગુણપર્યાયની દષ્ટિએ (પૂર્ણપણે) જાણે છે એ જ આત્માને જાણે છે. ખરેખર તેને મેહ વિલય પામે છે. ૨૧. જેવી રીતે કોઈ વ્યક્તિ ખજાને પ્રાપ્ત થાય એટલે એને ઉપયોગ સ્વજનેની વચ્ચે કરે છે તેમ – બરાબર તેમ-જ્ઞાની જન મેળવેલા જ્ઞાન-ખજાનાને ઉ૫લોગ પર-દ્રવ્યોની વચ્ચે રહી પિતાના માટે કરે છે. પ્રકરણ ૨૦: સમ્યફ-ચારિત્ર-સૂત્ર (અ) વ્યવહાર-ચરિત્ર : ૨૬૨. વ્યવહાર-નયના ચારિત્રમાં વ્યવહાર-નયનું તપશ્ચરણ થાય છે. નિશ્ચય-નયના ચારિત્રમાં નિશ્ચય-નયનું તપશ્ચરણ થાય છે. ૨૬૩. અશુભની નિવૃત્તિ અને શુબમાં પ્રવૃત્તિ એ વ્યવહાર-ચરિત્ર છે. તેને પાંચ વ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના રૂપે જિનદેવે વર્ણવ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ૨૬૪. શ્રુતિજ્ઞાનમાં નિમગ્ન જીવ અગર તપ-સંયમ-રૂપ યેગને ધારણ કરવામાં અસમર્થ બને તે મોક્ષ પ્રાપ્ત કરી શક્યું નથી. ર૬પ જેવી રીતે માર્ગને જાણકાર ધારેલ દેશમાં જવા માટે સમુચિત પ્રયત્ન ન કરે તે તે ત્યાં સુધી પહોંચી શકતે નથી અથવા અનુકૂળ પવનના અભાવમાં નૌકા ઈચ્છિત સ્થાન સુધી પહોંચી શક્તી નથી, તેવી રીતે (શા દ્વારા મેક્ષમાર્ગને જાણ લીધા પછી પણ) સત-ક્રિયાથી–હિત–જ્ઞાન ઈષ્ટ-લક્ષ પ્રાપ્ત કરાવી શકતું નથી. જેવી રીતે અંધની આગળ લાખે-કરોડ દીવા સળગાવવા વ્યર્થ છે તેવી રીતે ચારિત્ર-શૂન્ય પુરુષનું વિપુલ શાસ-અધ્યયન પણ અર્થહીન છે. ૨૬૭. ચારિત્ર-સંપન્ન પુરુષનું અ૫માં અલ્પ જ્ઞાન પણ ઘણું કહેવાય અને ચારિત્ર-વિહીનનું ઘણું શ્રુતજ્ઞાન પણ નિષ્ફળ છે. ૨૬ ૬, (આ) નિશ્ચય ચારિક ૨૬૮. નિશ્ચય નયના અભિપ્રાય અનુસાર આત્માનું, આત્મામાં આત્માને માટે તન્મય થવું એ જ સમ્યકુ-ચારિત્ર છે. આવા ચારિત્રશીલ યેગીને નિર્વાણની પ્રાપ્તિ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૨૨... જેને જાણી યેગી પાપ અને પુણ્ય બનેને પરિહાર કરે છે એને જ કર્મ-રહિત નિર્વિકપ ચારિત્ર કહેવામાં આવે છે. ૨૭૦. જે રાગને વશ થઈ પર દ્રવ્યમાં શુભાશુભ ભાવ કરે છે એ જીવ પિતાના ચારિત્રથી ભ્રષ્ટ થઈ પર-ચરિતાચારી બને છે. ૨૭૧. જે સંમ (પરિગ્રહ) વિનાને તથા અનન્ય મન બનીને આત્માને જ્ઞાન-દર્શન–મય સ્વભાવ-રૂપ જાણે છે દેખે છે એ છવ સ્વકીય-ચરિતાચારી કહેવાય છે. ૨૭૨. જે (આ પ્રકારના) પરમાર્થમાં સ્થિત નથી. એનાં તપશ્ચરણ અથવા શતાચરણ વગેરેને સર્વજ્ઞ દેવે બાલ-ત૫ (અજ્ઞાન તપ) અને બાલ-બત( અજ્ઞાન વ્રત) કહ્યાં છે. ૨૭૩. જે બાલ (પરમાર્થ શૂન્ય અજ્ઞાની) મહિના મહિનાનું તપ કરે છે અને (પારણામાં) દાભના અગ્ર-ભાગ જેટલું (એટલે નામમાત્ર) જોજન કરે છે એ સુખ્યાત ધર્મની સેળમી કળાને પણ પ્રાપ્ત કરી શકતે નથી. ર૭૪. વાસ્તવમાં, ચારિત્ર જ ધમ છે. આ ધમને [‘શમ રૂપ કહેવામાં આવ્યો છે. મહ અને -રહિત આત્માનું નિર્મળ પરિણામ જ શમ અથવા સમતા રૂપ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫. ૨૭૬. ૨૭૦. ૨૭૯. ૮૧ સમતા, માધ્યસ્થભાવ, શુદ્ધભાવ, વીતરાગતા, ચારિત્ર, ધમ, અને, સ્વભાવ-આરાધના આ બધા એકાક શબ્દો છે. જેણે (સ્વ-દ્રવ્ય અને પર–દ્રવ્યના ભેદ-જ્ઞાનની મા તથા આચરણ દ્વારા) પદાર્થોં તથા સૂત્રને સારી પેઠે જાણી લીધા છે, જે સયમ અને તપથી યુક્ત છે, વિગત-રાગ છે, સુખ-દુઃખમાં સમભાવ રાખે છે એ શ્રમણને જ શુદ્દોપયાગી કહેવામાં આવે છે. ખાવા શુદ્ધ ઉપયાગીના શ્રામણ્યને જ ‘શ્રામણ્ય’ કહેવામાં આવે છે. એનાં દર્શન અને જ્ઞાનને જ 'ન' અને ‘જ્ઞાન' કહેવામાં આવે છે. એને જ નિર્વાણુપ્રાપ્તિ થાય છે, એને જ સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. એને હું' નમન કરું છુ. ૨૭૮. શુદ્ધ-ઉપચેગપૂર્વક સિદ્ધ બનનાર આત્માએાને અતિશય, આત્માપન્ન, વિષયાતીત અર્થાત્ અતીન્દ્રિય, અનુપમ, અનંત અને અવિનાશી સુખ પ્રાપ્ત થાય છે, જે ભિક્ષુને તમામ ધ્રૂજ્યે પ્રતિ રાગ, દ્વેષ અને માહ નથી તથા જે સુખ-દુખમાં સમભાવ રાખે છે તે ભિક્ષુને શુભ-અશુભ કર્માંના આસવ હોતા નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ (ઈ) સમન્વય : ૨૮૦. નિશ્ચય-ચરિત્ર તે સાધ્યરૂ૫ છે, તથા સરાગ (વ્યવહાર) ચરિત્ર એનું સાધન છે. સાધન તથા સાધ્ય-સ્વરૂપ બને ચારિત્રને ક્રમપૂર્વક ધારણ કરવાથી જીવને “પ્રબોધ' થાય છે ૨૮૧. આત્યંતરશુદ્ધિ હોય બાહ્ય–શુદ્ધિ નિયમપૂર્વક હેય જ છે. આત્યંતર-દેષ હેય તે જ મનુષ્ય બાદા–દોષ કરે છે. ૨૮૨. મદ, માન, માયા, અને, લેભથી રહિત ભાવ હોય ત્યારે એને “ભાવશુદ્ધિ કહેવાય છે. આ ઉપદેશ લોક-અલકના જ્ઞાતા, દ્રષ્ટા સર્વજ્ઞ દેવે ભવ્ય જીવોને આપ્યો છે. ૨૮૩. પાપ-આરંભ(પ્રવૃત્તિ)ને ત્યાગ કરી શુભ અર્થાત વ્યવહારચરિત્ર પાળવા છતાં જીવ જે મેહાદિ ભાવથી મુક્ત થતો નથી તે એ “શુદ્ધ આત્માને પ્રાપ્ત કરી શકતું નથી. ૨૮૪. (એટલા માટે કહેવામાં આવ્યું છે કે, જેવી રીતે શુભ ચારિત્ર દ્વારા અશુભ(પ્રવૃત્તિ)ને નિરોધ કરવામાં આવે છે તેવી રીતે શુદ્ધ (ઉપાગ) દ્વારા શુભ(પ્રવૃત્તિ)ને નિરોધ કરવામાં આવે છે. એટલા માટે આ જ ક્રમથી – વ્યવહાર અને નિશ્ચયના પૂર્વાપર ક્રમથી – જોગી આત્માનું ધ્યાન કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫. નિશ્ચય-નય અનુસાર ચારિત્ર(ભાવશુદ્ધિ)ને વાત થાય એટલે જ્ઞાન-દર્શનને પણ વાત થઈ જાય છે, પરંતુ વ્યવહારનય અનુસાર ચારિત્રને વાત થયો હોય તે જ્ઞાન દર્શનને વાત થાય છે અને નથી પણ થતે. (વસ્તુતઃ જ્ઞાન-દર્શનની વ્યાપ્તિ ભાવશુદ્ધિની સાથે છે, નહિ કે બાશ ક્રિયાની સાથે.) ૨૮૬. શ્રદ્ધાનું નગર, તપ અને સંવરને આગળ, ક્ષમાના ૨૮૭. બુરજો બનાવી તથા ત્રિ-ગુપ્તિ( મન, વચન, કાયા)થી સુરક્ષિત તથા અજેય સુદઢ પ્રાકાર (કિલ્લો) રચી, તપરૂપી બાણથી યુક્ત ધનુષ વડે, કર્મનાં બખ્તરને શેરી (આંતરિક) સંગ્રામના વિજેતા મુનિ સંસારથી મુક્ત બને છે. પ્રકરણ ૨૧ : સાધના સૂત્ર ૨૮૮. જિનદેવના મત પ્રમાણે આહાર, આસન તથા નિદ્રા પર વિજય પ્રાપ્ત કરી, ગુરુકૃપા વડે માન મેળવી, નિજાત્માનું ધ્યાન કરવું જોઈએ. ૮૯. સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશનથી, અજ્ઞાન તથા મેહના પરિહારથી, અને, રાગદ્વેષના પૂર્ણ ક્ષયથી છવા એકાંત સુખ અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ૨૯૦. (૧) ગુરુ તથા ઘરઠાં માણસની સેવા કરવી, (૨) અજ્ઞાની લેકના સંપર્કથી દૂર રહેવું, (૩) સ્વાધ્યાય કરે, (૪) એકાન્તવાસ, (૫) સૂત્ર અને અર્થનું સમ્યફ ચિંતન કરવું તથા (૬) ધીરજ રાખવી – આ દુઃખમાંથી છૂટવાના ઉપાય છે. ૨૯૧ સમાધિને ઈચછનાર તપસ્વી શ્રમણ (૧) પરિમિત અને એષણીય આહારની જ ઈરછા કરે, (૨) તવાર્થમાં નિપુણ (પ્રાણ) સાથીદારની જ અભિલાષા કરે, અને (૩) વિવેક-યુક્ત એટલે કે વિવિક્ત (એકાંત) સ્થાનમાં જ નિવાસ કરે. ૨૨. જે મનુષ્ય હિત, મિત અને છેડે આહાર કરે છે એને કદી પણ વૈદ્યની ચિકિત્સા કરાવવાની આવશ્યકતા નથી પડતી. એ તે પિતે જ પિતાને ચિકિત્સક હોય છે. પિતાની આંતરિક શુદ્ધિમાં એ લાગે રહે છે ૨૩, રસનું અતિ-અધિક સેવન ન કરવું જોઈએ. રસ સામાન્ય રીતે ઉન્માદ-વર્ધક અને પુષ્ટિ-વર્ધક છે. મદથી વ્યાકુળ અને વિષયમાં રચ્યા-પચ્યા મનુષ્યને કામ એવી રીતે સતાવે છે કે જેવી રીતે સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષને પક્ષી સતાવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ જેમ ઔષધિથી પરાજિત અથવા વિનષ્ટ થયેલ વ્યાધિ ફરી વખત સતાવતું નથી તેમ જે વિવિક્ત (સ્ત્રી વગેરેથી રહિત) શય્યાસનથી નિયંત્રિત (યુક્ત) છે, અલ્પ આહારી છે અને દમિતેન્દ્રિય (દાત) છે એના ચિત્તને રાગ-દ્વેષરૂપી વિકાર પરાજિત કરી શકતા નથી. ૨૯૫, જ્યાં સુધી ઘડપણ સતાવતું નથી, રોગાદિ વધતા નથી અને ઈન્દ્રિયે અશક્ત ન બની ગઈ હેય ત્યાં સુધી યથાશક્તિ ધમ–આચરણ કરી લેવું (કારણ કે પછી અશક્ત તથા અસમર્થ હેન્દ્રિ દ્વારા ધર્મ આચરી શકાતું નથી.) પ્રકરણ ૨૨ : દ્વિ-વિધ ધર્મસૂત્ર ૨૯૬. જન્મ, ઘડપણ, મરણથી મુક્ત જિનેન્દ્ર–દેવે આ લેકમાં બે જ માર્ગ બતાવ્યા છે – એક છે ઉત્તમ શ્રમણનો અને બીજે છે ઉત્તમ શ્રાવકેને. ર૭. શ્રાવક ધર્મમાં દાન અને પૂજા મુખ્ય છે જેના વિના શ્રાવક બની શકાતું નથી, તથા, શ્રમણ ધમમાં દયાન અને અધ્યયન મુખ્ય છે જેને વિના શ્રમણ બની શકાતું નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ 00, ૨૯૮. જો કે શુક્રાચારી સાધુ બધા ગૃહસ્થાથી સંયમમાં શ્રેષ્ઠ છે તે પણ કેઈક (શિથિલાચારી) ભિક્ષુઓની તુલનામાં અગારસ્થ (ગૃહસ્થ, સંયમમાં શ્રેષ્ઠ હેઈ શકે છે. ૨૯૯ જે વ્યક્તિ મુંડિત (પ્રત્રજિત-દીક્ષિત) બની અનગાર (સાધુ) ધર્મ સ્વીકારવામાં અસમર્થ હેય છે એ જિનેન્દ્રદેવ દ્વારા પ્રરૂપિત બાર (વ્રત) પ્રકારના શ્રાવક ધર્મને સ્વીકાર કરે છે. શ્રાવક ધર્મ અથવા શ્રાવક આચારમાં પાંચ અણુવ્રત તથા સાત શિક્ષાત્રત (શીલવતી આવે છે. જે વ્યક્તિ આ બધાનું અથવા અમુકનું આચરણ કરતે હેય તે (દેશ-યતિ) શ્રાવક કહેવાય છે. પ્રકરણ ૨૩ઃ શ્રાવક-ધમ સૂત્ર ૩૦૧ જે સમ્યગદષ્ટિ વ્યક્તિ હંમેશાં યતિઓ પાસેથી સામાચારી (આચાર – વિષયક – ઉપદેશ) શ્રવણુ કરે છે તે “શ્રાવક” કહેવાય છે. પ૦૨, પાંચ ઉદુબર ફળ (ઉમર, કહુમર, ગૂલર, પીપળો તથા વડ)ની સાથે સાત વ્યસન ત્યાગ કરનાર વ્યક્તિને “દાર્શનિક વ્યક્તિ કહેવામાં આવે છે જેની બુદ્ધિ સમ્યગ-દર્શનથી વિશુદ્ધ બની ગઈ હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪, ૩૦૩. (૧) પરસ્ત્રીનો સહવાસ, (૨) ઘુત-ક્રીડા (જુગાર ), (૩) મઘ (દારૂ), (૪) મૃગયા (શિકાર), (૫) વચન-પરુષતા (ઘાતકી વાણું), (૬) કઠેર દંડ તથા (૭) અર્થ-દૂષણ (ચેરી વગેરે) આ સાત વ્યસન છે. માંસાહારથી ઉદ્ધતાઈ વધે છે, ઉદ્ધતાઈથી મનુષ્ય દારૂ પીવાની અભિલાષા કરે છે, અને પછી એ જુગાર પણ ખેલે છે. આ પ્રમાણે (એક માંસાહારથી જ) મનુષ્ય અગાઉ વર્ણવેલા બધા દેનું ભાજન (ઘર, પાત્ર) બને છે. ૩૦૫. લૌકિ શાસ્ત્રમાં પણ આ ઉલ્લેખ મળે છે કે માંસ ખાવાથી આકાશમાં વિહાર કરનાર બ્રાહ્મણ જમીન ઉપર પડી ગયું એટલે કે પતિત બની ગયો, એટલા માટે માંસનું સેવન કદાપિ ન કરવું જોઈએ. માંસાહારની માફક દારૂ પીવાથી પણ મનુષ્ય મદ-હેશ બની નિંદનીય કમી કરે છે અને ફળ રૂપે આ લેક તથા પર–લેકમાં અનંત દુઃખેને અનુભવ કરે છે. ૩૦૭. જેના હૃદયમાં સંસાર તરફ વૈરાગ્ય ઉત્પન્ન કરનારી, શકય વિનાની તથા મેરુ જેવી સ્થિર અને અડગ જિન-ભક્તિ છે તેને સંસારમાં કેઈપણ પ્રકારનો ભય નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮, વિનયવાન વ્યક્તિનો શત્રુ પણ મિત્ર બની જાય છે. માટે દેશ-વિરત અથવા અણુવ્રતી શ્રાવકેએ મન, વચન અને કાયાથી સમ્યકત્વ વગેરે ગુણેને તથા ગુણી જનેને વિનય કરવું જોઈએ. (૧) પ્રાણીવધ (હિંસા), (૨) મૃષાવાદ (અસત્ય), (૩) અદત્તાદાન (આપ્યા વિના પરવસ્તુ લઈ લેવીચેરી), (૪) પરસ્ત્રી-સેવન (અબ્રહ્મ-કુશીલ), તથા (૫) અપરિમિત કામના (પરિગ્રહ) – આ પાંચેય પાપથી વિરતિને “અણુવ્રત” કહે છે. લ, (૧) પ્રાણવાથી વિરત શ્રાવકે કેધ વગેરે કષાયથી મનને દૂષિત કરી પશુ અને મનુષ્ય વગેરેનું બંધન, દંડ વગેરેથી મારવા કરવાનું, નાક વગેરે કાપી નાખવાનું, શક્તિથી વધારે ભાર લાદવાનું અને તેમનાં ખાન-પાન રોકવાનું વગેરે પાપ-કાર્યો ન કરવાં જોઈએ (કારણ, આ બધાં કામે પણ હિંસા જેવાં જ છે. એ બધાને ત્યાગ એ “સ્થળ” હિંસા-વિરત છે.) (૨) સ્થળ (જાડી રીતે જોતાં) અસત્ય-વિરતિ બીજુ અણુવ્રત છે. આના પણ પાંચ પ્રકાર છે? ૧. કન્યા લીક, ૨. ગે-અલક, ૩. ભૂ-અલીક, એટલે કન્યા, ગો (પશુ) તથા ભૂમિની બાબતમાં જૂઠું બોલવું, ૪. કેઈ ની થાપણું એાળવવી, અને ૩૧. Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ પ. જુઠ્ઠી સાક્ષી આપવી. આ બધાંના ત્યાગને સ્થલ” અસત્ય-વિરતિ કહે છે. ૩૧૨. (સાથે સાથે) સત્ય-આણુવ્રતી ૧. વિચાર્યા વિના સહસા નથી કેઈ વાત કરતે, ૨. નથી કેઈની છૂપી વાત કહી દેતે, ૩. નથી પિતાની પત્નીની કેઈ ગુપ્ત વાત મિત્રમાં પ્રગટ કરતે, ૪. નથી મિથ્યા (અહિતકારી) ઉપદેશ આપતે, અને, પ. નથી ફૂટ લેખ ક્રિયા (બેટા હસ્તાક્ષર અગર ખોટા દસ્તાવેજ) કરતે. ૩૧૩. (૩) અચૌર્ય—અણુવ્રતી શ્રાવકે ૧. ન ચારીને માલ ખરીદ જોઈએ, કે ૨. ન કેઈને ચોરી કરવા માટે પ્રેર જોઈએ, તેમજ, ૩. રાજ્ય-વિરુદ્ધ અર્થાત્ ટેકસ-કર વગેરેની ચેરી કેનિયમ વિરુદ્ધનું કોઈ કાર્ય કરવું નહિ જોઈએ. ૪. વસ્તુઓમાં ભેળસેળ વગેરે ન કરવી જોઈએ. ૫. ખોટા સિક્કા કે નેટ ન બનાવવા જોઈએ. ૩૧૪. (૪) સ્વ-સ્ત્રીમાં સંતુષ્ટ બહાચર્ય—અણુવતી શ્રાવકે ૧. વિવાહિત કે ૨. અવિવાહિત સ્ત્રીથી સર્વથા દૂર રહેવું જોઈએ. ૩. અનંગ-ક્રિીડા ન કરવી જોઈએ. ૪. પિતાના સંતાન સિવાય બીજાના વિવાહ વગેરે કરાવવામાં રસ ન લેવું જોઈએ. (પિતાને પણ બીજી વખતે વિવાહ ન કરવું જોઈએ એ અર્થ પણ આમાં શામિલ છે) ૫. કામ સેવનની તીવ્ર લાલસાને પણ ત્યાગ કરવું જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ o (૫) અપરિમિત પરિગ્રહ અનત તૃષ્ણાનું કારણ છે. એ બહુ જ રયુક્ત છે તથા નરક ગતિના માર્ગો છે. પરિગ્રહ-પરિમાણુ-અણુવતી, શ્રાવકે ૧. એટલા માટે વિશુદ્ધ-ચિત્ત ક્ષેત્ર-મકાન, ૨. સેાના-ચાંદી, ૩. ધન-ધાન્ય, ૪. દ્વિપદ-ચતુષ્પદ, તથા ૫. ભડાર (સંગ્રહ) વગેરે પરિગ્રહના અગીકૃત પરિમાણુનુ ઋતિક્રમણ ન કરવુ' જોઈ એ. ૩૧૭. એણે સતાય રાખવે જોઈએ. ‘ આ વખતે મે' ભૂલમાં થાડુ ભેગુ કર્યુ., આગળ આવશ્યકતા ઊભી વધુ ભેગુ કરી લઈશ” થતાં ફરીથી આવા વિચાર તેણે ન કરવા જોઈ એ. ૩૧૫, ૩૧૬. ૩૧૮. ૩૧૯. શ્રાવના માત ગુસ્તુત છે: ૧. ૨ શીલ-ત્રતામાં આ દેશ-વિરતિ, Jain Educationa International અનર્થ –≠ં વિરતિ, દે શા વ ાશિ કે. - તા, ૩. (૬) ( વ્યાપાર વગેરેના ક્ષેત્રને મર્યાદિત કરવાની ઇચ્છાથી )ઉપર, હેઠે તથા આસપાસની દિશામાં ગમન, આગમન, અથવા સપર્ક વગેરેની મર્યાદા ખાંધવાનુ જેમાં કહેવામાં આવ્યુ છે તે (દેગૂ-વ્રત નામનુ પહેલુ ગુણુવ્રત છે. ( શ્રાવકના ૧૨ વ્રતમાં છ હું ) For Personal and Private Use Only શ્રેણ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૩ર૦. (૭) જે દેશમાં જવાથી કોઈ પણ વ્રતને ભંગ થાય અથવા એમાં દેષ આવે એમ હોય તે દેશમાં જવાની નિયમપૂર્વક નિવૃત્તિને “દેશાવકાશિક” નામનું બીજુ ગુણવત કહે છે. (૧૨ વ્રતમાં સાતમું) ૩૨૧. (૮) કારણ વિના કાર્ય કરવું અથવા કોઈ પણને સતાવવાની ક્રિયાને “અનર્થદંડ” કહે છે. આના ચાર પ્રકાર છે. ૧. અપધ્યાન, ૨. પ્રમાદપૂર્ણ ચર્યા, ૩ હિંસાના ઉપકરણ વગેરે આપવાં, અને ૪. પાપને ઉપદેશ-આ ચારેયના ત્યાગને અનર્થ-દંડ-વિરતિ નામનું ત્રીજુ ગુણવ્રત કહે છે. (૧૨ વ્રતમાં આઠમું) ૩૨. ણ કે પ્રજનપૂર્વક કામ કરવાથી થોડું કર્મબંધન થાય છે અને પ્રયજન વિના કરવાથી ઘણું થાય છે, કારણ કે સ–પ્રયેાજન કાર્યમાં તે દેશ-કાળ વગેરે પરિસ્થિતિને ગણતરીમાં લેવાની હેય છે, પરંતુ પ્રજન વિનાની પ્રવૃત્તિ તે હંમેશાં (અમર્યાદિતપણે) થઈ શકે છે. છે પ નાની હોય નાની ૩૨૩. અનર્થદંડથી વિરમેલા શ્રાવકે ૧. કંઈ (હાસ્યપૂર્ણ અશિષ્ટ વચનપ્રાગ), ૨. કીકુચ (શારીરિક કુચેષ્ટા), ૩. મૌખર્ય (વ્યર્થ બકવાદ), ૪. હિંસાનાં અધિકારણેના સજનની તથા ૫. ઉપભોગ-પરિભાગની મર્યાદાને અતિરેક ન કરવો જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૩ર૪. (શ્રાવકના સાત શીલ વ્રતમાં) બાકીના ચાર શિક્ષાત્રત નીચે પ્રમાણે છે. ૧. ભેગેનું પરિમાણ, ૨. સામાયિક, ૩. અતિથિ સંવિભાગ અને ૪. પૌષધ-ઉપવાસ. ૩૨૫. (૯) ભોગપભોગ- પરિમાણ (ભાગ ઉપભેગ) વ્રત બે પ્રકારનાં છેઃ (૧) ભજન-રૂ૫ તથા (૨) કાર્ય અથવા વ્યાપારરૂપ. ૧. કંદમૂલ વગેરે અનંતકાયિક વનસ્પતિ, ઉદુંબર ફળ તથા મધ-માંસ વગેરેના ત્યાગને અથવા પરિમાણને ભેજન – વિષયક ભેગે પગ વ્રત કહે છે, અને ૨. “ખર કર્મ” અર્થાત્ હિંસા ઉપર આધાર રાખનારી આજીવિકા વગેરેના ત્યાગને અથવા પરિમાણને વ્યાપારવિષયક ભેગે પગ પરિમાણ વ્રત કહે છે. (૧૨ વ્રતમાં નવમું) ૩ર૬. (૧૦) સામાયિક વ્રતઃ સાવદ્ય પેગ અર્થાત્ હિંસા આરંભથી બચવા માટે માત્ર સામાયિક જ પ્રશસ્ત છે. એને શ્રેષ્ઠ ગૃહસ્થ ધર્મ જાણી, વિદ્વાને આત્મહિત તથા મેક્ષપ્રાપ્તિ માટે સામાયિક કરવું જોઈએ. સામાયિક કરવાથી અર્થાત્ સામાયિક કરતી વખતે શ્રાવક પણ શ્રમણ જે (સર્વ સાવધ ગથી રહિત અને સમતા-ભાવયુક્ત) બની જાય છે. એટલા માટે અનેક પ્રકારે સામાયિક કરવા જોઈએ. ૩ર૭. Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦, ૩૨૮. સામાયિક કરતી વખતે જે શ્રાવક પર-ચિંતા કરે છે એનું ધ્યાન એ આન્ધ્યાન કહેવાય. એનું સામાયિક નિરર્થક છે. ૩ર૯ (૧૧) પૌષધ વ્રતઃ ૧ આહાર પૌષધ, ૨. શરીર સત્કાર પૌષધ, ૩ અબ્રહ્મ પૌષધ તથા ૪. આરંભત્યાગ પૌષધ-આ ચાર પૌષધ-ઉપવાસ નામના શિક્ષાવ્રતમાં આવે છે. આ ચારેયને ત્યાગ આંશિક પણ હોય અને સર્વાશ પણ હોય છે. જે સંપૂર્ણપણે પૌષધ કરે એણે નિયમપૂર્વક સામાયિક કરવું જોઈએ. (૧૨) ઉદ્ગમ વગેરે દેથી રહિત, દેશ-કાળ અનુકૂળ, શુદ્ધ અનાદિકનું મુનિ આદિ સંયમીઓને ઉચિત રીતે દાન દેવું એને ગૃહસ્થનું અતિથિ-સંવિભાગ શિક્ષાવ્રત કહે છે. (જે લેકે કઈ પણ પ્રકારની સૂચના અગાઉથી આપ્યા વિના અ-તિથિરૂપે આવે છે એમને પિતાના ભેજનમાં સંવિભાગી બનાવવા એ પણ આનો અર્થ થાય છે. ૩૩. ૧. આહારદાન,૨. ઔષધદાન, ૩. શાશ્વ-દાન, અને, ૪. અભયદાન – આમ દાન ચાર પ્રકારે કહેવામાં આવ્યું છે. ઉપાસક અધ્યયનમાં અર્થાત્ શ્રાવકાચારમાં એને દેવા ગ્ય ગણવેલ છે. ૩૩૨. ભેજન (આહાર) માત્રનું દાન કરવાથી પણ ગૃહસ્થ ધન્ય બને છે. આમાં પાત્ર અને અપાત્રને વિશેષ વિચાર કરવાથી શું લાભ? Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩. જે ઘરમાં સાધુઓને કપે તેવું (એમને અનુકૂળ) કશું પણ દાન દેવામાં આવતું નથી એ ઘરમાં શાસ્ત્રોક્ત આચરણ કરનાર ધીર અને ત્યાગી સુ-શ્રાવક ભજન કરતા નથી. ૩૩૪. જે ગૃહસ્થ મુનિને ભોજન કરાવ્યા પછી બચેલું ભજન કરે છે, વાસ્તવમાં તેનું જ ભેજન કર્યું સાર્થક થાય છે. જિનેશ્વરે કહેલું સાંસારિક સારભૂત સુખ તથા અનુક્રમે મોક્ષનું ઉત્તમ સુખ એ પ્રાપ્ત કરે છે. ૩૩૫. મૃત્યુના ભયથી ભયભીત ની રક્ષા કરવી એને જ અભયદાન કહે છે. આ અભયદાન બધાં દાનમાં શિરામણી સમાન છે. પ્રકરણ ૨૪: શ્રમણ-ધમ સૂત્ર (અ) સમતા : ૩૩૬. શ્રમણ, સંયત, ઋષિ, મુનિ, સાધુ, વીતરાગ, નગાર, મહંત, દાંત – આ બધાં શાસ્ત્રોક્ત આચરણ કરનારાનાં નામ છે. ૩૩૭. પરમપદની પ્રાપ્તિ માટે નિરત સાધુ ૧. સિંહ જેવા પરાક્રમી, ૨ હાથી જેવા સ્વાભિમાની, ૩. વૃષભ જેવા ભદ, ૪. મૃગ જેવા સરળ, ૫ પશુ જેવા નિરીક (ઈછા વગરના), ૬. વાયુ જેવા નિત્સંગ, Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૭. સૂર્ય જેવા તેજસ્વી, ૮. સાગર જેવા ગંભીર, ૯. મેરુ જેવા નિશ્ચળ, ૧૦. ચન્દ્ર જેવા શીતળ, ૧૧. મણિ જેવા કાનિમાન, ૧૨. પૃથવી જેવા સહિષ્ણુ, ૧૩, સર્પ જેવા અનિયત આશ્રયી (જેનું આશ્રય કરવાનું અનિયત- અચોક્કસ છે) તથા, ૧૪. આકાશ જેવા નિલંબ (અવલંબન વિનાના) હોય છે. ૩૩૮. (પરંતુ) એવા પણ ઘણા અસાધુઓ છે જેમને સંસારમાં સાધુ કહેવામાં આવે છે (પરંતુ) અ-સાધુને સાધુ ન કહેવા જોઈએ. સાધુને જ સાધુ કહેવા જોઈએ. જ્ઞાન અને દર્શનથી સંપન્ન તથા સંયમ અને તપમાં લીન હોય તેમને તથા આવા પ્રકારના ગુણ ધરાવનાર સાધુને જ સાધુ કહેવા જોઈએ. ૩૪૦. માથું મુંડાવવા માત્રથી કઈ શ્રમણ બની શકતે નથી, ને જપ કરવાથી કોઈ બ્રાહ્મણ બની શકતે નથી, અરણ્યમાં રહેવાથી કેઈ મુનિ બની જતો નથી, અને, દર્ભના વસ્ત્ર પહેરવા માત્રથી કઈ તપસ્વી થઈ જતું નથી. પરંતુ એ “સમતાથી શ્રમણ, બ્રહ્મચર્ય થી બ્રાહ્મણ, “જ્ઞાન” થી મુનિ, અને, “તપ” થી તપસ્વી બની શકે છે. ૩૩૯ ૩૪૧, Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨. (કઈ પણ વ્યક્તિ) ગુથો સાધુ અને અગુણેથી અ-સાધુ બને છે. માટે, સાધુના ગુણેને ધારણ કરે અને અ–સાધુતાને ત્યાગ કરે. આભાને આત્મા દ્વારા જાણીને જે રાગદ્વેષ વગેરેમાં સમભાવમાં રહે છે તે પૂજ્ય છે. ૩૪૩. ૧. દેહ વગેરેમાં અનુરક્ત ૨. વિષયમાં આસક્ત, ૩. કષાય-યુક્ત અને ૪. આત્મ-સ્વભાવમાં સુપ્ત સાધુ “સમ્યક્ત્વ” થી શૂન્ય હોય છે. ૩૪૪. ગોચરી અર્થાત ભિક્ષા માટે નીકળેલ સાધુ કાનથી પણ સારી-નારી વસ્તુઓ સાંભળે છે તથા આંખથી પણ સારી-નઠારી વસ્તુઓ દેખે છે પરંતુ બધું જ જેઈ, સાંભળીને પણ એ કેઈને કાંઈ કહેતું નથી, બલકે “ઉદાસીન રહે છે. ૩૪૫. સ્વાધ્યાય અને ધ્યાનમાં ચીન સાધુએ રાત્રે ઝાઝું સૂતા નથી. સૂત્ર અને અર્થનું ચિંતન કરતાં રહેતા હોવાથી એ નિદ્રાને વશ થતા નથી. ૩૪૬. સાધુ મમત્વ રહિત, નિરભિમાની, નિસંગ, ગૌરવને ત્યાગી તથા ત્રસ અને સ્થાવર જી તરફ સમદષ્ટિ-વાળો હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ s ૩૪૭. સાધુ લાભ અને હાનિમાં, સુખ અને દુખમાં, જીવન અને મરણુમાં, નિંદા અને સ્તુતિમાં, તથા માન અને અપમાનમાં સમભાવ રાખે છે. ૩૪૮. ૩૪૯. ૩૫૦. ૩૫૧. ૩૫૨. 9 એ ગારવ ( ત્રણ ગૌરવ), કષાય, દઢ, ભય, હાસ્ય અને શાકરહિત તથા નિદાન ( નિયાણુ) તથા અધન વિનાના ડાય છે. આ લેાક અને પરલેાકમાં અનાસક્ત, એને વાંસલાથી છોલે કે ચંદનના લેપ કરે, તથા આહાર મળે કે ન મળે- બધી વખત એ સમભાવી હાય છે, તથા હૈ કે વિષાદ એ નથી કરતા. આવા શ્રમણુ અપ્રશસ્ત દ્વારા ( હેતુ )થી આાવનારાં કર્માંના સ તાભાવેન અવરાધ કરી અધ્યાત્મ સબધી ધ્યાન–ચેાગાથી પ્રશસ્ત એવા સયમમાં લીન થઈ જાય છે. ભૂખ, તરસ, દુષ્ટ-શૈયા ( ઊંચી-નીચી પથરાળી ભૂમિ ), ટાઢ, તઢકે, મરતિ, શય વગેરેને દુઃખ અનુભવ્યા સિવાય સહન કરવાં જોઈ એ, કારણ કે શારીરિક દુઃખાને સમભાવપૂર્વક સહન કરવાં મહા-ફળદાયી છે. સયમને અનુકૂળ વૃત્તિ અને સાથે સાથે દિવસમાં કેવળ એક જ વખત ભાજન. ભટ્ઠા ! બધા જ્ઞાની પુરુષાએ નિત્ય અનુષ્ઠાન( તપ-ક્રમ )ના કેવા સુંદર ઉપદેશ આપ્યા છે! ! Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ૩૫૪, ૩૫૫. ૩૫૩. શ્રમણ જે સમતા વિનાને હેય તે વનવાસ, કાયકલેશ, વિચિત્ર ઉપવાસ, અધ્યયન અને મૌનબધું જ નકામું છે. પ્રબુદ્ધ અને ઉપશાંત બનીને સંયત (મુનિ) ભાવપૂર્વક ગામડામાં અને શહેરમાં વિચર ! શાંતિના માર્ગનું પબુહણ કર. સમય ગેયમ્ ! મા પમાયએ (હે ગૌતમ, ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કર. ) આજે એક પણ “જિન” દેખાતા નથી અને જે જે માર્ગદર્શક છે તે દરેક એક મત ધરાવતા નથી એવું લેકે ભવિષ્યમાં કહેશે, પરંતુ તેને તે આજે ન્યાયપૂર્ણ માગ મળી ગયે છે, માટે (સમય ગોયમ! મા પમાયએ) હે ગૌતમ ! ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કર, (આ) વેશ-લિંગ (સાધુનું ચિહન, નિશાની) ૩૫૬. (સંયમ માર્ગમાં) વેશ ( સાધુનાં કપડાં) પ્રમાણ નથી, કારણ કે એ તે અસંયત (અસાધુ) લોકમાં પણ જોવામાં આવે છે. વેશ બદલનાર વ્યક્તિને શું ખાધેલું વિષ (ઝેર) મારતું નથી? (છતાં પણ) લેક પ્રતીતિ માટે વિવિધ ઉપકરણોની અને વેશ વગેરેની કલ્પના કરવામાં આવી છે. સંયમયાત્રાના નિર્વાહ માટે તથાબડું સાધુ છું” એની જાણકારી માટે જ લેકમાં લિંગ (સાધુ વેશ)નું પ્રયોજન છે. ૭પ૭. Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮. ૩૫૯. ૩૬૦. ૩૬૧. ૩૬૨. ૩૬૩. 純 લેાકમાં સાધુએ અને ગૃહસ્થાના વિવિધ પ્રકારના લિ'ગ પ્રચલિત છે જેને ધારણ કરીને અમુક લિંગ ( ચિહ્ન ) મેાક્ષનું કારણ છે એમ મૂઢ જન કહેતા ફરે છે. જે લિંગ ખાલી મુઠ્ઠીનો માફક નિઃસાર છે, ખાટા સિક્કાની માફક અપ્રમાણિત છે, વૈસૂર્ય' (રત્ન) જેવી કાચમણ સમાન છે તેનુ'કાઈ મૂલ્ય ચમકદાર જાણકારની દૃષ્ટિમાં નથી. ( વાસ્તવિક રીતે) ભાવ જ પ્રથમ અથવા મુખ્ય લિ'ગ છે. દ્રવ્યલિંગ પરમા નથી કારણ કે ભાવને જ જિન-દેષ ગુણ-ઢાષાનુ કારણ કહે છે. ભાવની વિશુદ્ધિ માટે જ બાહ્ય ગ્રન્થ( પરિગ્રહ )ના ત્યાગ કરવામાં આવે છે. જેના અંતરમાં ગ્રન્ય ( પરિગ્રહ )ની વાસના છે એના બાહ્ય ત્યાગ નિષ્ફળ છે, અશુદ્ધ પરિણામે રહેતાં હાવા છતાં જે યત્તિ બાહ્ય પરિગ્રહના ત્યાગ કરે છે તેનુ, આત્મ-સાવના વિનાના બાહ્ય ત્યાગ શું ભલુ કરી શકે ? ૧. જે શરીર વગેરેની મમતાથી રહિત છે, ૨. માન વગેરે કાયાથી પૂરેપૂરા મુક્ત છે, અને ૩. જે પેાતાના આત્મામાં જ લીન છે એ સાધુ જ ભાવ-લિગી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પ્રકરણ ૨૫: વ્રત સૂત્ર ૩૬૪, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ – આ • પાંચ મહાવ્રત ને સ્વીકાર કરીને વિદ્વાન મુનિ જિનેશ્વર દેવે ઉપદેશેલા ધર્મનું આચરણ કરે. ૩૬૫. નિશલ્ય વતી હોય તેને જ મહાવ્રત હોય છે, કારણ કે નિદાનશલ્ય, મિથ્યાવ-શલ્ય અને માયાશલ્ય - આ ત્રાણ શલ્યથી મહાવ્રતને ઘાત થાય છે. ૩૬૬. જે વ્રતી એક્ષ-સુખની ઉપેક્ષા અથવા અવગણના કરીને (પરભવમાં ) અસાર સુખની પ્રાપ્તિ માટે નિદાન અગર ઈચ્છા કરે છે એ કાચના ટુકડા માટે વૈડૂર્ય મણિને ગુમાવે છે. ૩૬૭. (૧) કુલ, એનિ, અવસ્થાન, માગણાસ્થાન વગેરેમાં જીને જાણીને એની સાથેના સંબંધમાં આરંભથી નિવૃત્તિરૂપ (આત્યંતર) પરિણામ પહેલું અહિંસા વ્રત કહેવાય છે. ૩૬૮. અહિંસા તમામ આશ્રમનું હૃદય, તમામ શાસ્ત્રોનું રહસ્ય, તથા તમામ અને ગુણેને પિંડભૂત સાર છે. ૩૬૯. (૨) સ્વયં પિતાને માટે અથવા બીજાને માટે કે વગેરેને અથવા ભય વગેરેને અધીન થઈ હિંસાત્મક અસત્ય વચન ન તે પિતે બોલવું જોઈએ અને ન તે બીજા પાસે બોલાવવું જોઈએ. આ બીજુ સત્ય બિત કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦. ૩૭૧. ૩૭૨. ૩૭૩. ૩૭૪. ૩૭૫. ૧૦૧ (3) ગામ, નગર અથવા અરણ્યમાં પરમા ( બીજાની વસ્તુ ) જોઈ ને એને ગ્રહણ કરવાના ભાવને તજનારા સાધુનુ એ ત્રીજુ` અચાય વ્રત કહેવાય. સચેતન અથવા અચેતન, થે।ડુ અથવા ઝાઝું, જે સાધુને આપવામાં ન આવે તે તે લેતા નથી. દાંત સાફ કરવાના બ્રશ જેવી ચીજ પણ આપવામાં ન આવે તે તે લેતા નથી. ગાચરીએ જનાર સાધુએ વજ્ય ભૂમિમાં પ્રવેશ ન કરવા જોઈએ. કુલ-ભૂમિ છે એવુ જાણી એના પગુ મર્યાદિત પ્રવેશમાં જ સાધુએ ગોચરીએ જવુ. ,, (૪) “ મૈથુન ” અધર્મીનુ' મૂળ છે, મેાટા દેષોનું કારણ છે, એટલા માટે બ્રહ્મચર્ય વ્રત' પાળનારા નિગ્રંથ સાધુ મૈથુન સેવનના સથા ત્યાગ કરે છે. –ત્રિક એટલે ઘરડી સ્ત્રી, માળા અને જુવાન સ્ત્રી, અથવા એની છબી, વગેરેને જોઈ ને માતા, પુત્ર અને બહેન સમાન ગણવી તથા સ્ત્રી-કથા( સ્ત્રીની વાત )થી નિવૃત થવુ એનુ નામ બ્રહ્મચ વ્રત. આ બ્રહ્મચર્ય' ત્રણે લેાકેામાં પૂજવા-લાયક વસ્તુ છે. (૫) નિરપેક્ષ–ભાવે ચારિત્રના ભારને જે વહે છે તે સાધુના બાહ્ય અને અભ્યંતર સપૂર્ણ પરિગ્રહના ત્યાગ એનું નામ પાંચમું પરિગ્રહ નામનું વ્રત, For Personal and Private Use Only Jain Educationa International Page #143 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬. ૩૦૭, ૩૭૮. ૩૭૯. ૩૮૦. ૧૦૨ અપુનર્ભવ કામી ( મેાક્ષની ઇચ્છાવાળા ) માટે ‘શરીર પણ પરિગ્રહ છે’– આવુ કહીને એની ઉપેક્ષા કરવાનુ. ભગવાન અરિહંત દેવે કહ્યું છે તે પછી બીજા પરિગ્રહની ઉપેક્ષા કરવાની વાત જ શી ? ( છતાં પન્નુ ) જે અનિવાય છે, જે અસંયમી જને માટે અપ્રાયનીય છે, મૂર્છા (મમત્વ) વગેરે પેદા કરતી નથી એવી ઉપષિ (વસ્તુ) સાધુ માટે ઉપાદેય ( ગ્રહણ કરવા યોગ્ય છે. આનાથી વિરુદ્ધ થાડામાં ચાડા પણ પરિગ્રહ અને માટે ઉપાદેય ( ગ્રહણ કરવા લાયક ) નથી. આહાર અને વિહારમાં દેશ, કાળ, શ્રષ, ક્ષમતા ( પેાતાની શક્તિ ) તથા ઉપધિને ધ્યાનમાં લઈને શ્રમણ જો વતન કરે તે એ અલ્પ-લેપી બને છે અર્થાત એને ઓછો ક`ધ પડે છે. ક્રાય રક્ષક (તાયિના) જ્ઞાતપુત્રે ભગવાન શ્રી ( મહાવીસ્વામીએ ) પરિગ્રહને પરિગ્રહે નથી કહ્યો. એ મહિ’એ ‘સૃષ્ટિ’ (આસક્તિ)ને પરિગ્રહ કહ્યો છે. સાધુ લેશમાત્ર પણ સંગ્રહ ન કરે. પક્ષીની માફક સુગ્રહથી કેવળ નિરપેક્ષ રહીને સયમનાં ઉપકરણ હાઇને વિચરે. Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧. પથારી, પલ ́ગ, આસન અને આહાર-પાણીને અતિલાભ હાય તા પણ જે ચેાડી ઇચ્છા રાખીને ઓછાથી પેાતે સતેષ માનતા હોય અને વધારે ગ્રહણ કરવાની ઇચ્છા ન રાખતા હોય એવા સતષમાં મુખ્યપણે અનુ-રક્ત સાધુ પૂજય છે. પરિગ્રહથી સ```પણે રહિત, સમરસી સાધુએ સૂર્યાસ્ત બાદ અને સૂર્યોદય પૂર્વે કોઈ પણ પ્રકારના આહાર વગેરેની ઇચ્છા મનમાં પણ ન લાવવી જોઈ એ. ૩૮૨. ૩૮૩. ૧૦૩ આ ધરતી ઉપર એવા ત્રસ અને સ્થાવર સૂક્ષ્મ જીવા હમેશાં વ્યાપ્ત રહે છે જે રાત્રીના આ ધારામાં દેખી શકાતા નથી, માટે તેવા વખતે સાધુની આહારની શુદ્ધ ગવેષણા કેવી રીતે થાય ? પ્રકરણ ૨૬: સમિતિ-ગુપ્તિ-સૂત્ર (અ) આઠે પ્રવચન માતા ૩૮૪. ૧. ઇ સમિતિ, ૨. ભાષા સમિતિ, ૩. એષણા સમિતિ, ૪. આદાન—'—નિશ્ચેષણ સમિતિ, અને, પ, પારિષ્ટાયનિકા ( ઉત્સગ` ) સમિતિ – આ પાંચ સમિતિએ છે. ૧. મનેઝુતિ, ૨. વચન ગુપ્તિ, અને ૩. કાયગુપ્તિ, આ ત્રણ ગુપ્ત w છે. For Personal and Private Use Only Jain Educationa International Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ૩૬ રવા ૩૮૫. આ અષ્ટ પ્રવચન-માતાઓ છે. જેવી રીતે સાવધાન-માતા પુત્રનું રક્ષણ કરે છે, બરાબર તેવી જ રીતે સાવધાનીપૂર્વક પાલન કરવામાં આવતી આ આઠ માતાઓ મુનિના સમ્યગ જ્ઞાન, સમ્યગૂ-દર્શન અને સમફચારિત્રનું રક્ષણ કરે છે. ૩૮૬, આ પાંચ સમિતિએ ચારિત્રમાં પ્રવૃત્ત થવા માટે છે અને ત્રણ ગુપ્તિએ તમામ અશુભ વિષયથી નિવૃત્ત થવા માટે છે. ૩૮૭. ગુપ્તિ પાલન કરનારને અનુચિત ગમનાગમનને દેશ જેવી રીતે નથી લાગતા તેવી રીતે સમિતિ પાલન કરવાવાળાને પણ નથી લાગતા. આનું કારણ એ છે કે મુનિ જ્યારે મને ગુપ્તિ વગેરેમાં સ્થિતિ હોય છે ત્યારે એ અગુપ્તિ-મૂલક પ્રમાદને રોકે છે કે જે દેન કારણ છે. જ્યારે મુનિ સમિતિમાં સ્થિત થાય છે ત્યારે ચેષ્ટા કરતી વખતે થનારા પ્રમાદ રોકે છે. ૩૮૮. જીવ મરે કે જીવે અયતના-પૂર્વક ચાલનારને હિંસા ને દેવ અવશ્ય લાગે છે, પરંતુ જે સમિતિઓમાં પ્રયત્નશીલ છે તેનાથી બાહો હિંસા થઈ જાય તે પણ એને કર્મબંધ નથી થતું. ૩૮. (આનું કારણ એ છે કે, સમિતિનું પાલન કરનાર ૩૯૦. સાધુથી જે આકસ્મિક હિંસા થઈ જાય છે એ કેવળ દ્રવ્ય હિંસા છે, ભાવ હિંસા નથી, Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ જે અસયમી ફ્રાય છે અથવા અયતનાચારી હોય છે તેનાથી સાહિ'સા થાય છે. આ લેારા જે જીવાને કી મારતા નથી તેની હિંસાના દોષ પણ એમને લાગે છે. જેવી રીતે અયતનાચારી સયત (સાધુ) અથવા અસયત વ્યક્તિને કાઈ પ્રાણીનો ઘાત થવાથી ૩૩. બ્ય તથા ભાવ બન્ને પ્રકારની હિંસાના દેષ લાગે છે તેવી રીતે ચિત્ત-શુદ્ધિવાળા સમિતિ-પરાયણુ સાધુ દ્વારા (મનથી) કોઈના ઘાત ન થવાને કારણે એને દ્રવ્ય અહિંસા તથા ભાવ અહિ'સા – બન્ને પ્રકારની અહિ'સા થાય છે. ૩૯૨. ૩૯૧- ઈર્ષ્યા-સમિતિ-પૂર્ણાંક ચાલનાર સાધુના પગ નીચે અચાનક કોઈ નાના જીવ આવી જાય અને કચડાઈ ને મરી જાય તે, આગમા ભાખે છે કે, એથી સાધુને સૂક્ષ્મ માત્ર પણ મધ નથી થતા. જેવી રીતે અધ્યાત્મ (શાસ્ત્ર)માં મૂર્છાને જ‘પરિગ્રહ' કહેવામાં આવ્યા છે તેવી રીતે અહી પ્રમાદને જ હિઁ'સા' કહેવામાં આવી છે. જેવી રીતે ચીકણા ગુજુ ધરાવતુ કમલિનીનું પાંદડુ પાણીથો લેપાતું નથી, તેવી રીતે જીવાની વચ્ચે સમિતિ-પૂર્વક વિચરનારા સાધુ પાપ (ક્ર.-મ‘ધ)થી લેપાતા નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪. ૩૫. ૩૬. ૩૯૭ toe ‘ યતના-ચારિતા ’ધર્મની જન્મદાત્રી છે. યતના ચારિતા ધર્મની પાલનહાર છે. યતના—ચારિતા ધર્મોની વૃદ્ધિ કરે છે. યતના ચારિતા એકાન્ત સુખાવહ છે. યતના( વિવેક, અથવા ઉપયોગ )પૂર્વક ચાલવુ', યતના-પૂર્વક રહેવુ', યતના-પૂર્ણાંક એસવુ', યતના-પૂર્ણાંક સૂવુ', ચતના-પૂર્ણાંક ખાવુ, યતના પૂર્વક ખેલવુ. - આ કરવાથી સાધુને પાપ-કમના બંધ નથી થતા. (જય` ચરે, જય ચિ, જય' આસે જય સએ. જય ભુજ તા સાસ'તા, પાવ કમ્મ' ન બધી) (આ) સ મિ તિ (૧) કાર્ય વશ દિવસમાં પ્રાસુક માર્ગ ઉપર ( જે રસ્તા ઉપર પહેલેથી આવવું-જવું. શરૂ થઈ ગયુ. હોય ), ચાર હાથ ભૂમિને આગળ રૂખીને જીવેાની વિરાધના કર્યા વિના ચાલવુ' એને ઈર્ષ્યા સમિતિ કહે છે. ઇન્દ્રિયાના વિષયને તથા પાંચ પ્રકારના સ્વાધ્યાયકા ને છોડીને માત્ર જવાની ક્રિયામાં જ તન્મય થઈ ને, તેને જ વિશેષ મહત્ત્વ આપીને ઉપયાગપૂર્ણાંક ( જાગૃતિપૂર્ણાંક ) ચાલવુ' જોઈ એ, For Personal and Private Use Only Jain Educationa International : Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ૩૯૯, ૩૯૮. વિવિધ પ્રકારના જીવજંતુ, પશુ-પક્ષી વગેરે અહીં તહીંથી ચારા માટે એકઠાં થયાં હોય તે એમની સામે પણ ન જવું જોઈએ જેથી એ ભયભીત ન થાય – આ બાબતની ચાલતી વખતે પૂરેપૂરી સાવધાની રાખવી જોઈએ. (૨) (ભાષા-સમિતિ-પરાયણ સાધુ) કોઈના પૂછવાથી પણ પોતાના માટે, બીજાને માટે, કે બન્નેને માટે સાવા એટલે પાપ-વચન ન બેલે, અને ન બોલે મમ વિદ્યારે તેવાં વચન. ૪૦૦ તથા કઠોર અને પ્રાણીઓનો ઉપઘાત (આઘાત, વિરાધના) પહોંચાડે એવી ભાષા પણ બોલે નહિ. પાપનો બંધ પડે એવું સત્ય વચન પણ ન બોલે. ૪૦૧. (તથા) કાણને કારણે, નપુંસકને નપુંસક, રોગીને રાગી અને ચારને ચેર પણ ન કહે. ૪૦૨. પશુન્ય (ચાડીશુગલો ), હાસ્ય, કર્કશ વચન, પારકી નિંદા, આત્મ-પ્રશંસા, વિકથા (ચાર વિકથા–રાજકથા, દેશકથા, ભક્ત-ભજન કથા, તથા સ્ત્રી વગેરેની રસવર્ધક અથવા વિકારવર્ધક કથા) ને ત્યાગ કરીને, સ્વ-પર-હિતકારી વચન બોલવું એને જ ભાષા સમિતિ કહેવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩. ૪૦૪. ૪૦૫. ૧૦× ૧. આંખે દેખેલી વાતનું જ નિરૂપણ કરતી હોય એવી ભાષા આત્મવાન્ મુનિ ખાલે ઉપરાંત, એ એવી ભાષા બોલે જે ૨ મિત ( ટૂંકી ) હાય, ૩. સદેહજનક ન હાય, ૪. સ્વર-વ્યંજન વગેરેથી પૂર્ણ ઢાય, ૫. સ્પષ્ટ ડૅાય, ૬ ખોલાઈ હાય છતાં ન ખોલાચા જેવી એટલે સહજ ' હાય, અને છ. ઉદ્વેગ વિનાની હાય. સુધા-દાયી ( કારણ વિના આપવાવાળા) મળવા મુશ્કેલ છે, અને મુધા-જીવી ( ભિક્ષા ઉપર જીવન વિતાવવાવાળા ) પણ મુશ્કેલ છે. મુધા-દાયી અને મુધા-જીવી અને સાક્ષાત્ અથવા પરપરાથી સુ-ગતિ અથવા મેાક્ષ પ્રાપ્ત કરે છે. 6 (૩) એ મુનિની એષણા સમિતિ યુદ્ધ કહેવાય જે * ઉદગમ-દ્રેષ, ઉત્પાદન-દોષ અને અશન-દોષ રહિત, ભાજન, ઉપધિ, શય્યા, વસતિ વગેરેના ઉપચેગ કરતા હાય. *( આહાર મનાવતો તેખતે જે દોષ લાગે છે તેને ‘ ઉર્દૂમ વગેરે દોષ કહે છે. ઉત્પાદન વખતે લાગતા ', દોષોને ઉત્પાદન દોષ' કહે છે. કરતી વખી લાગતા દોષને · અશન દેાષ Jain Educationa International ( For Personal and Private Use Only આહાર ગ્રહણ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૪૦. ૪૦૭ ૪૦૮. ભમરા જેમ ફૂલાને જરા પણ ઈજા પહોંચાઢયા વિના રસ ગ્રહણ કરે છે અને તૃપ્તિ અનુભવે છે તેવી રીતે લેાકમાં વિચરનારા, બાહ્યાંતર પરિગ્રહથી રહિત શ્રમણ, દાતાને કોઈ પણુ પ્રકારનું કષ્ટ દ્વીધા વિના, એણે આપેલા પ્રાસુક આહાર ગ્રહણ કરે છે. આ જ એમની એષણા સમિતિ છે. ૪૦૯. જો પ્રાસુક-ભાજી સાધુ આધાકમ (અધિક આરભ અને હિંસા દ્વારા તૈયાર કરવામાં આવેલું ભાજન )થી ચુક્ત અને પેાતાના માટે બનાવેલું ભાજન કરે તા તે દાષિત બને છે, પર'તુ જો તે ઉદ્દગમ વગેરે રાષાથી રહિત શુદ્ધ ભાજનની ગવેષણાપૂર્વક કદાચિત્ આધાકથી યુક્ત ભેાજન પણ કરી લે છે તે ભાવાથી શુદ્ધ હવાને લીધે તે શુદ્ધ જ છે. ૧૦૯ શક્તિ અથવા આયુષ્ય વધારવા માટે, સ્વાદ માટે, દેહ-વૃદ્ધિ કે તેજ-વૃદ્ધિ માટે મુનિજન આહાર લેતે નથો. જ્ઞાન, સંયમ અને ધ્યાનની સિદ્ધિ માટે જ એ આહાર કરે છે. ૪૧૦. (૪) યતના (વિવેક, ઉપયાગ )પૂર્વક પ્રવૃત્તિ કરનારા મુનિ પેાતાના અને પ્રકારનાં ઉપકરણાને આંખા વડે જોઈ, પુજી, ઉડાવે અને રાખે - આને આદાન-ભ`ડ-નિશ્ચેષણ સમિતિ કહે છે, Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ૪૧૧. (૫) જે સ્થાન એકાંતમાં હય, જ્યાં લીલી અથવા ભીની વનસ્પતિ તથા ત્રસ જીવ ન હય, ગામથી દૂર હોય, જે સ્થાનને કઈ દેખી શકતું ન હોય, અને જે વિશાળ-વિસ્તીર્ણ હોય અને જે પરત્વે કોઈને વિરોધ ન હોય ત્યાં સાધુએ મળ-મૂત્રને ત્યાગ કર જોઈએ. આને પ્રતિષ્ઠાપના અથવા ઉત્સર્ગ સમિતિ કહેવામાં આવે છે (સાધુ-સાધ્વી વિચારે.) (ઈ) ગુપ્તિ ૪૧૨. (૧) યતના-સપન (જાગરૂક, વિવેકી) યતિ સંભ, સમારંભ અને આરે મમાં પ્રર્વતમાન મનને રોકે, એનું ગેપન કરે તે મને ગુણિ છે. ' (૨) યતના-સંપન્ન (જાગરૂક) નિ સંરંભ, સમારંભ અને આ ભમાં પ્રવર્તમાન વચનને રેકે – એનું ગોપન કરે તે વચનગુપ્તિ છે. (૩) યતના–સંપન્ન (જાગરૂક) યતિ સંરંભ, સમારંભ, અને આરંભમાં પ્રવર્તમાન કાયાને રોકે, એનું ગેપન કરે તે કાય-ગુપ્તિ છે. જેવી રીતે ખેતરની વાડ અને નગરની ખાઈ અથવા નગરને કિલ્લો એની રક્ષા કરે છે, એવી રીતે પાપ-નિરોધક ગુપ્તિઓ સાધુના સંયમની રક્ષા કરે છે. ૪૧૩. ૪૧૪, ૧૫ Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ૪૧. જે મુનિ આઠ પ્રવચન-માતાઓનું સન્ આચરણ કરે છે એ જ્ઞાની સંસારથી તરત મુક્ત થઈ જાય છે. પ્રકરણ ૨૭: આવશ્યક સૂત્ર ૪૧૭ આ પ્રકારના ભેદ-જ્ઞાન (દેહ અને આત્મા જુદા છે તે ) ને અભ્યાસ થઈ ગયા પછી જીવ માધ્યસ્થ ભાવયુક્ત થઈ જાય છે અને એથી એને ચારિત્રલાભ થાય છે. આને દઢ કરવા માટે પ્રતિક્રમણ વગેરે ( છ આવશ્યક ક્રિયાઓ) કહું છું. ૪૧૮. પર-ભાવને ત્યાગ કરી, નિર્મળ સ્વભાવી આત્માનો ધ્યાતા આત્મ-વશી હોય છે. એના કમને આવશ્યક કહેવામાં આવે છે. ૪૧૯. જે તું પ્રતિક્રમણ વગેરે આવશ્યક કર્મોની ઈચ્છા રાખે છે તે તું પિતાને આત્મ-સ્વભાવમાં સ્થિત, સ્થિર રાખ. આથી જીવને સામાયિક ગુણ પૂર્ણ બને છે. એનામાં સ મ ત પ્રવેશે છે. જે શ્રમણ આવશ્ય કર્મ નથી કરતે એ ચારિત્રથી ભ્રષ્ટ કહેવાય. એટલા માટે પૂર્વોક્ત ક્રમે આવશ્યક અવશ્ય કરવાં જોઈએ. ૪૨૧. જે નિશ્ચય-ચારિત્ર-સ્વરૂપ પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ કરે છે એ શ્રમણ વીતરાગ-ચારિત્રમાં સમુસ્થિત અથવા આરૂઢ બને છે. Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ કર૨, (પરંતુ) વચનમય પ્રતિક્રમણ, વચનમય પ્રત્યાખ્યાન, વચનમય નિયમ, વચનમય આલેચના-આ બધાંને કેવળ સ્વાધ્યાય કહેવામાં આવે છે. (ચારિત્ર નહિ. ) ૪૨૩. (માટે જ) જે કરવાની શક્તિ અને સંભાવના હેય તે ધ્યાનમય પ્રતિક્રમણ વગેરે કર. આ સમયે જે શક્તિ નથી તે એ બધામાં શ્રદ્ધા કેળવવી એ કર્તવ્ય છે – શ્રેયસ્કર છે. ૪૨૫, મશાલ ૪૨૪. ૧. સામાયિક, ૨. ચઉવિસલ્ય (લેગસ્ટ, વીસ જિનનું સ્તવન), ૩. વંદના (વાંદણ), ૪. પ્રતિક્રમણ, ૫ કાર્યોત્સર્ગ અને ૬. પ્રત્યાખ્યાન (પચ્ચ અખાણી-આ છ આવશ્યક છે. (૧) તૃણ અને સોનું, શત્રુ અને મિત્રમાં સમભાવ રાખવે એને સામાયિક કહે છે, એટલે કે, રાગ-દ્વેષ-રૂપ અભિવંગ રહિત (ધ્યાન અથવા અધ્યયન રૂપ) ચગ્ય પ્રવૃત્તિપ્રધાન ચિત્તને સામાયિક કહે છે. ૪૨૬. જે વચન-ઉચ્ચારણની ક્રિયાને ત્યાગ કરી, વીતરાગ ભાવપૂર્વક આત્માનું ધ્યાન કરે છે એને પરમ-સમાધિ અથવા સામાયિક પ્રાપ્ત થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ૪ર૭. જે સર્વ સાવઘ(આરંભથી વિરત, ત્રિ-ગુપ્તિ-યુક્ત છે હેય છે-બને છે-તથા ઈન્દ્રિય ઉપર વિજય મેળવ્યું છે જેણે તેનું સામાયિક સ્થિર કેટીનું હોય છે એમ કેવળિ ભગવાને ભાખ્યું છે. ૪૨૮. જે સર્વ ભૂતે (સ્થાવર અને ત્રસ જી તરફ સમભાવી છે એનું સામયિક સ્થિર પ્રકારનું હોય છે. આવું કેવળિ શાસનમાં કહેવામાં આવ્યું છે. ૪૨૯. (૨) શ્રી કષભદેવ વગેરે ૨૪ તીર્થકરોનાં નામની નિરુક્તિ તથા એમના ગુણેને ગાવા, ગંધ-પપ-અક્ષત વગેરેથી પૂજા-અર્ચા કરી, મન-વચન અને કાયાની શુદ્ધિપૂર્વક પ્રણામ કરવા એને “ચ વિશતિ સ્તવન્ચીવિસન્થ નામનું બીજુ અ વશ્યક કહે છે. (૩) શ્રી વીર પ્રભુને વંદન કરવું તે “વાંદણું" નામનું ત્રીજુ આવશ્યક છે. () નિ તથા ગોંયુક્ત સાધુનાં મન-વચનકયા દ્વારા, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના વ્રતાચરણવિષયક દે અગર અપરાધની આચાર્ય સામે આચનાપૂર્વક શુદ્ધિ કરવી એને પ્રતિક્રમણ આવશ્યક કહે છે Y૩૦, Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૪૩૧. ૪૩૨. ૪૩૩. ૪૩૪. ૪૩૫. ૧૧૪ ખાલાચના, નિંદા તથા ગાઁ દ્વારા પ્રતિક્રમણ કરવામાં તયા ફરી વખત દોષ ન કરવામાં પ્રયત્નશીલ સાધુના પ્રતિક્રમણને ‘ભાવ પ્રતિક્રમ' કહે છે. ખાકી બીજું બધું ( ( પ્રતિક્રમણુ વગેરૅ પાઠ ) ‘દ્રવ્ય પ્રતિક્રમણ’ કહેવાય છે. વચન-રચના માત્રને ત્યાગી, જે સાધુ રાગાદિ ભાવાને દૂર કરી, આત્માનુ’ ધ્યાન ધરે એનુ એ પારમાર્થિક પ્રતિક્રમણ કહેવાય. ધ્યાનમાં ડૂબી મયેલેા સાધુ બધા ાષાને દૂર કરી શકે છે, એટલા માટે ધ્યાન જ સમસ્ત અતિચારો(દાષા)નુ' પ્રતિક્રમણ છે. (૫) દિવસ, રાત્રી, પક્ષ, માસ, ચાતુર્માસ વગેરેમાં કરવામાં આવનારાં પ્રતિક્રમણ વગેરે વખતે શાસ્ત્રાક્ત નિયમ અનુસાર ૨૭ શ્વાસેાશ્વાસ સુધી અથવા ઉપર્યુક્ત કાળ સુધી,જિનેન્દ્ર ભગવાનના ગુણ્ણાનુ ચિંતન કરતાં, શરીરની મમતાને છોડી દેવી તેનુ નામ કાર્યોત્સર્ગ આવશ્યક છે. કાર્યાત્સ`માં ાય તે સાધુ-દેવે, મનુષ્યે, તિર્યંચે, અચેતને, કરેલ ( એટલે કે પ્રાકૃતિક, આકસ્મિક ) બધા ઉપસર્ગા ( બધાએ, આપત્તિ ) સમભાવે રહે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬. ૪૩૭. ૪૩૮. ૪૩૯. ૪૪૦ (૬) તમામ વાનિક વિકલ્પાને ત્યાગ કરી અને ભવિષ્યના શુભાશુભનુ' વિવરણ કરી જે સાધુ આત્માનુ ધ્યાન ધરે છે એનું એ પ્રત્યાખ્યાન નામનું આવશ્યક કહેવાય છે. ૧૧૫ જે પેાતાના ભાવને છોડતા નથી, અને કોઇ પણ પર-ભાવને ગ્રહણ કરતા નથી, અને જે બધાના જ્ઞાતા-દ્રષ્ટા છે એ ( પરમતત્ત્વ) ‘હુ” જ છુ’ એવુ. ચિંતન આત્મ-ધ્યાનમાં લીન જ્ઞાની કરે છે. (અ) બાહ્ય તપઃ ( એ એવા પણ વિચાર કરે છે કે) જે કાંઈ મારું દુચારિત્ર છે એને હું મન, વચન અને કાય ક ત્યાગ કરુ' છુ. અને નિવિકલ્પ બની ત્રણ પ્રકારે સામાયિક કરુ છું. પ્રકરણ ૨૮ ત સૂત્ર તથા જ્યાં કષાયાના નિરોધ, બ્રહ્મચર્યંનું પાલન, જિનપૂજન અનશન (આત્મહિત માટે) કરવામાં આવે છે એ બધું ‘તપ' છે. વિશેષતયા, મુગ્ધ એટલે ભકતા એ જ તપ કરે છે. Jain Educationa International તપ એ પ્રકારનું' છે : (૧) માથ અને (૨) આભ્યંતર. બાહ્ય તપ છ પ્રકારનું છે. એ પ્રમાણે અભ્યંતર તપ પણ્ છ પ્રકારનુ છે. For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ૪૪૧. ૧. અનશન, ૨. અવમંદર્ય ( દરી), ૩. ભિક્ષાચર્યા (વૃત્તિ સંક્ષેપણ), ૪. રસ-પરિત્યાગ, ૫. કાયકલેશ અને ૬. સંસીનતા – આ પ્રમાણે બાહા તપ છ પ્રકારનું છે. ૪૪ર. (૧ કર્મોની નિર્જરા માટે એક બે દિવસ વગેરેનું યથાશક્તિ પ્રમાણ નક્કી કરી આહારને ત્યાગ સરળતાથી કરે છે એનું એ અનશન તપ કહેવાય છે. ૪૪૩. જે શાભ્યાસ (સ્વાધ્યાય માટે શેડે આહાર કરે છે, એને જ આગમાં તપસ્વી કહેવામાં આવ્યા છે. શ્રુતવિહીન અનશન તપ તે કેવળ – ભૂખને આહાર - ભૂખે મરવું -લાંઘણ કહેવાય છે. ૪૪૪. જેથી મનમાં કોઈ પણ જાતના અમંગળની ચિંતા ઉત્પન્ન ન થાય, ઈન્દ્રિમાં શિથિલતા ન આવે, અને જે મન, વચન તથા કાયાના યુગમાં પતનનું કારણ ન બને એને જ વાસ્તવમાં “અનશન તપ કહેવામાં આવે છે. પિતાનાં બળ, તેજ, શ્રદ્ધા અને આરોગ્યને ધ્યાનમાં લઈ ક્ષેત્ર અને કાળને અનુસાર, પિતે ઉપવાસ કરે. (કારણ કે શક્તિથી અધિક ઉપવાસ કરવામાં હાનિ થાય છે. ) ૪૪૫. Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬. ૪૪૭. ૪૪૮. ૪૪૯. ૪૫૦. ૧૧૭ ટૂંકમાં, ઇન્દ્રિયાના ઉપશમનને જ ‘ઉપવાસ’ કહેવામાં આવે છે. એટલા માટે જ, જિતેન્દ્રિય સાધુ ખાવા છતાં ‘ઉપવાસી' જ, કહેવાય છે. અ-બહુશ્રુત અર્થાત્ અજ્ઞાનીની જેટલી વિશુદ્ધિ બે-ચાર ઉપવાસેાથી થાય છે તેથી વધારે-ધણી વધારે-નિશુદ્ધિ જ્ઞાની તપસ્વી હંમેશાં ભાજન કરે તેા પણ એની હાય છે. (૨) જે જેટલુ' ભાજન કરો શકતા હોય તેનાથી એક દાણા કે કેળિયે ઓછુ ભેાજન કરે તે તે દ્રવ્યથો ‘ઉણાદરી’ કહેવાય (૩) આજે હુ ભેાજનનું પ્રમાણ આટલું લઈશ, શિક્ષા માટે આજે હું આટલાં ઘરમાં જઇશ, આજે મને અમુક પ્રકારના માણસા વઢેરાવશે તે જ લઈશ, આજે હું અમુક જાતના વાસણામાંથી વ્હારાવવામાં આવશે તે જ લઈશ, આજે મને માંડા, સાથવે, વગેરે ગેરે ભેાજન મળશે તે જ કરીશ-આવા આવા વિચારપૂર્ણાંક આહાર ગ્રહણુ કરનાર સાધુનું એ વૃત્તિ પરિસ`ખ્યાન નામક તપ કહેવાય. (૪) દૂધ, દહીં, ઘી, વગેરે પૌષ્ટિક સેાજન-પાન આદિ રસાના ત્યાગને રસ પરિત્યાગ' નામનું તપ ' કહેવાય આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ૪૫૩. ૪૫૧. (૫) એકાંત, અનાપાત (જ્યાં કેઈ આવતું જતું ન હાય), તથા સ્ત્રી-પુરુષ વગેરેથી રહિત સ્થાનમાં સૂવું કે બેસવું – આને વિવિક્ત શાસન (પ્રતિ–સંલીનતા) નામનું તપ કહે છે. ૪૫૨. (૬) ગિરિ, કંદરા વગેરે ભયંકર સ્થળોમાં, આત્મા માટે લાભકારી, વીરાસન વગેરે ઉગ્ર આસનને અભ્યાસ કરે અથવા એ આસનેને ધારણ કરવાં તેને કાય-કલેશ નામનું તપ કહે છે. મુખપૂર્વક પ્રાપ્ત કરેલું જ્ઞાન દુઃખ આવે ત્યારે નષ્ટ થઈ જાય છે, એટલા માટે યોગીએ પિતાની શક્તિ પ્રમાણે દુઃખે દ્વારા અર્થાત્ કાય–કલેશ–પૂર્વક આત્મ-ચિંતન કરવું જોઈએ. ૪૫૪. રોગની ચિકિત્સાને હેતુ રોગીનું કેવળ સુખ કે ૪૫૫. રેગીનું કેવળ દુઃખ નથી. ચિકિત્સા કરાવતી વખતે રેગીને સુખ પણ થાય અને દુઃખ પણ થાય. આ પ્રમાણે મેહના ક્ષયમાં પ્રવૃત્ત થયા બાદ સાધકને સુખ પણ થાય અને દુખ પણ થાય. (કાયકલેશ તપમાં સાધકને શરીરગત દુખ અથવા બાહા રેગને સહન કરવા પડે છે પરંતુ એ મેહ-ક્ષયની સાધનાનું અંગ હોવાથી અનિષ્ટકારી નથી) Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૯ (આ) આત્યંતર તપ ૪૫૬. ૧. પ્રાયશ્ચિત્ત, ૨. વિનય, ૩. વૈયાવૃત્ય, ૪. સવાધ્યાય, ૫ ધ્યાન, અને ૬. વ્યુત્સર્ગ (કાર્યોત્સર્ગ) આ પ્રમાણે આભ્ય તર તપ છ પ્રકારનું છે. ૪૫૭. (૧) વ્રત, સમિતિ, શીલ, સંયમ, પરિણામ તથા કરણ (ઇદ્રિય) નિગ્રહને ભાવ – આ બધું પ્રાયશ્ચિત્ત તપ છે, જે નિરંતર ર્તવ્ય-નિત્યકરય છે. ૪૫૮. ક્રોધ વગેરે સ્વકીય ભાવને ક્ષય અથવા ઉપશમ વગેરેની ભાવના કરવી અગર નિજ ગુણોનું ચિંતન કરવું એ નિશ્ચય પ્રાયશ્ચિત્ત તપ છે. ૪પ૯. અનંતાનંત ભામાં બાંધેલાં શુભાશુભ કર્મોના સમૂહને નાશ તપશ્ચરણથી સિદ્ધ થાય છે, માટે તપશ્ચરણ એ પ્રાયશ્ચિત્ત છે. ૪૬. પ્રાયશ્ચિત્ત દસ પ્રકારનું છે: ૧. આચના, ૨. પ્રતિક્રમણ, ૩. ઉભય, ૬. વિવેક, ૫. બુત્સર્ગ, ૬. તપ, ૭. છેદ, ૮. મૂલ, ૯. પરિહાર તથા ૧૦. શ્રદ્ધા. ૪૬૧. મન, વચન અને કાયા દ્વારા કરેલાં શુભાશુભ કર્મો બે પ્રકારનાં હોય છેઃ આગ કૃત અને અનાગ કૃત. બીજા દ્વારા જાણવામાં આવેલાં કર્મ આગ કૃત કહેવાય અને બીજા દ્વારા નહિ જાણવામાં આવેલ Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ૪૬૨. ૪૬૩. કર્મ અનાભેગ કૃત કહેવાય. અને પ્રકારના કર્મોની અને એથી લાગેલા દોષોની આલેચના ગુરુ અથવા આચાર્યની સમક્ષ નિરાકુળ ચિત્ત કરવી જોઈએ. જેવી રીતે બાળક પિતાના કાર્ય -અકાર્યને સરળતાથી માતા સમક્ષ વ્યક્ત કરી દે છે તેવી રીતે સાધુએ પણ પિતાના બધા ની આલોચના માયા–મદ (છલ-છઘ) તને કરવી જોઈએ જેવી રીતે કાંટો લાગવાથી આખા શરીરમાં વેદના યા પીડા થાય છે અને કાંટે નીકળી ગયા પછી શરીર શલ્યરહિત અર્થાત્ સર્વાગ સુખી થઈ જાય છે, તેવી જ રીતે પિતાના દેને ન પ્રગટ કરનારા માયાવી દુઃખી અથવા વ્યાકુળ રહે છે અને એને ગુરુની સમક્ષ પ્રગટ કરી દેવાથી સુવિશુદ્ધ બની સુખી થઈ જાય છે મનમાં કેઈ શલ્ય રહી જતું નથી. પિતાનાં પરિણામને સમભાવમાં સ્થાપિત કરી આતમાને એનું નામ જ આલોચના છે. જિનેશ્વર દેવે આ ઉપદેશ આપે છે. (૨) ગુરુ તથા વૃદ્ધ માણસ સામે આવી રહ્યો હોય ત્યારે ઊભા થઈ જવું, હાથ જોડવા, એમને ઊંચું આસન આપવું, એમની ભાવપૂર્વક ભક્તિ અને સેવા કરવી આ બધાને વિનય તપ કહે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૪૬૭, દન વિનય, જ્ઞાન વિનય, ચારિત્ર વિનય, તપ વિનય અને ઔપચારિક વિનય- વિનય તપના પાંચ ભેદ કહેવામાં આવ્યા છે, જે પંચમ ગતિ અથવા માક્ષમાં લઈ જાય છે ૪૬૮ ૪૬૯. ૪૭૦. ૪૭૧. ૪૭૨. એકના તિરસ્કારમાં માંને તિરસ્કાર સમાયેલા છે અને એકની પૂજામાં બધાંની પૂજા આવી જાય છે. ( માટે જ્યાં જ્યારે કાઈ પૂજ્ય અને વૃદ્ધજન દેખવામાં આવે ત્યાં ત્યારે એમના વિનય કરવા જોઈ એ.) જિન-શાસનનું મૂળ વિનય છે. સયમ અને તપથી વિનીત બનવું જોઈ એ જે વિનયહીન છે એને કાંથી હાય ધર્મ અને કયાંથી હાય તપ ? વિનય માક્ષનું દ્વાર છે. વિનયથી સંયમ, તપ તયા જ્ઞાન પ્રાપ્ત થાય છે. વિનયથી આચાય તથા સકળ સધની આરાધના થાય છે. વિનયપૂર્ણાંક પ્રાપ્ત કરેલી વિધા આ લેાકમાં તથા પરલેાકમાં ફળ આપનારી હૈાય છે. પાણી વિના માન્ય નથી. પાકતું તેમ વિનયવિહીન વિદ્યા ફળ આપતી નથી. એટલા માટે તમામ પ્રકારના પ્રયત્ન કરીને વિનયને કદી ન છોઢવા જોઈએ. ચેાઠા જ શ્રુતજ્ઞાનના માલિક પણ વિનય દ્વારા મના નાશ કરી શકે છે, For Personal and Private Use Only Jain Educationa International Page #163 -------------------------------------------------------------------------- ________________ ૪૭૫, ૪૭૩. (૩) પથારી, ઘર, બેઠક તથા પ્રતિલેખનથી ઉપકૃત સાધુપુરુષેની આહાર, ઔષધિ, વાચના, મળ-મૂત્ર-વિસર્જન તથા વંદના વગેરે દ્વારા સેવા સુશ્રુષા કરવી તેને વૈયાવૃત્ય તપ કહે છે. ૪૭૪. માર્ગમાં ચાલવાથી જે થાકી ગયા છે, ચેર, હિંસક પશુ, રાજા વગેરે દ્વારા જે વ્યથિત થયા છે, નદીની રૂકાવટ, મરકી, રોગ અને દુકાળથી જે પીઠા પામેલા છે. તેમની સારસંભાળ અને રક્ષા કરવી તેને વૈયાવૃત્ય કહે છે. (૪) સ્વાધ્યાય ત૫ પાંચ પ્રકારનું છે. પરિવર્તના (વાંચેલું ફેરવી જવું), ૨. વાચના (વંચાવવુ), ૩. પૃચ્છના (પ્રને પૂછવા), ૪. અનુપ્રેક્ષણ (વિચારણા) અને ૫. સ્તુતિ – મંગળપૂર્વક ધર્મકથા. ૪૭૬. આદરસત્કારની આશા છોડી દઈને, કર્મરૂપી મેલ ધોવા માટે ભક્તિપૂર્વક જે જિન શાસ્ત્રને ભણે છે તેનું શ્રુતજ્ઞાન પિતાને તથા બીજાને માટે સુખકારી છે. સ્વાધ્યાયી અર્થાત્ શાસ્ત્રને જ્ઞાતા સાધુ પાંચ ઈન્દ્રિયેથી સંવૃત્ત, ત્રણ ગુણિએથી ગુપ્ત, વિનયથી સમાહિત તથા એકાગ્ર મનવાળે હાય છે. ૪૭૮. જ્ઞાનથી ધ્યાનની સિદ્ધિ થાય છે. ધ્યાનથી બધાં કર્મોની નિર્જરા થાય છે. નિર્જરાનું ફળ મેક્ષ છે, માટે સતત જ્ઞાનાભ્યાસ કરે જોઈએ. ૪૭૭, Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ૪૮૦, (પાંચ મું આત્યંતર તપ ધ્યાન’ માટે-૨૯. દયાનસૂત્ર) ૪૭૯. બાહ્ય અને આત્યંતર એમ બાર પ્રકારનાં તપમાં સ્વાધ્યાય જેવું કઈ તપ નથી, હતું નહિ, અને, હશે પણ નહિ. (૬) સૂવા, બેસવા અને ઉઠવા માટે ભિક્ષુએ વ્યર્થ કાયિક વ્યાપાર-પ્રવૃત્તિ ન કરવી અને લાકડાની માફક રહેવું એને છઠ્ઠ ડું કાયોત્સગનામનું તપ કહે છે. ૪૮૧. કાર્યોત્સર્ગ કરવાથી આ લાભ પ્રાપ્ત થાય છે – ૧. દેહ–જાય–શુદ્ધિ : કફ વગેરે દેશે ક્ષીણ થવાથી દેહની જતા હોય તે નષ્ટ થાય છે ૨. મતિ-જાઢય-શુદ્ધિ : જાગરૂકતાથી બુદ્ધિની જડતા નષ્ટ થાય છે. ૩. સુખ-દુઃખ-તિતિક્ષાઃ સહન કરવાની શક્તિને વિકાસ થાય છે. ૪. અનુપ્રેક્ષા : ભાવનાઓ માટે સમુચિત અવસર મળે છે. ૫. એકાગ્રતા : શુભ ધ્યાન માટે ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧ર૪ ૪૮૨, ૪૮ ૩. પિતાનાં મોટાં કળાને ત્યાગ કરી જેમણે દીક્ષા લીધી છે તેઓ આદર-સત્કાર માટે તપ કરે છે ત્યારે તે તપ શુદ્ધ ન કહેવાય, એટલા માટે કલ્યાણની ઈચ્છાવાળાએ એવી રીતે તપ કરવું કે જેની બીજાને ખબર સુધ્ધાં ન પડે. પોતાના તપની પ્રશંસા પણ બીજા પાસે ન કરવી જોઈએ, ન કરાવવી જોઈએ. જેવી રીતે વનમાં લાગેલી પ્રચંડ આગ પાસના ગજના ગંજ ભસ્મીભૂત કરી મૂકે છે તેવી રીતે જ્ઞાનમયી વાયુ અને શીલ દ્વારા પ્રજવલિત તમય અગ્નિ-એ બને મળીને સંસારના કારણભૂત કર્મ –બીજને બાળી નાખે છે. પ્રકરણ ૨૯ : યાન સૂત્ર (પાંચમું આત્યંતર તપઃ “ધ્યાન”) ૪૮૪. (૫) જેવી રીતે મનુષ્યના શરીરમાં માથું, અને જેવી રીત વૃક્ષમાં એની જડ, મુખ્ય છે - ઉત્કૃષ્ટ છે, તેવી રીતે સાધુના તમામ ધર્મોનું મૂળ “યાન” છે. ૪૮૫. સ્થિર અધ્યવસાય અર્થાત્ માનસિક એકાગ્રતા જ ધ્યાન કહેવાય છે, અને, ચિત્તની જે ચંચળતા છે તેનાં ત્રણ રૂપ છે: ૧. ભાવના, ૨. અનુપ્રેક્ષા, અને ૩. ચિંતા (ચિંતન). Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ४८७ ૪૮૬. જેવી રીતે પાણીના સંગથી મીઠું એમાં એગળી જાય છે તેવી રીતે જેનું ચિત્ત નિર્વિકલ્પ સમાધિમાં વિલીન થઈ ગયું છે એનામાં લાંબા વખતથી સંચિત થયેલાં શુભાશુભ કર્મોને ભસ્મ કરનાર આમ-રૂપ-અગ્નિ પ્રગટ થાય છે. જેને રાગ, દ્વેષ અને મેહ નથી, તથા, મન, વચન, કાયારૂપ યોગને વ્યાપાર (પ્રવૃત્તિ) નથી તેનામાં શુભાશુભ કર્મોને સળગાવી નાખનારે ધ્યાનાગ્નિ પ્રગટ થાય છે. ૪૮૮. પૂર્વ અથવા ઉત્તર દિશામાં મેં રાખીને બેઠેલે શુદ્ધ આચાર અને પવિત્ર શરીરવાળે ધ્યાતા સુખાસનમાં સ્થિર થઈ સમાધિમાં લીન થઈ જાય છે. ૪૮૯. પયંકાસન લગાવી, મન-વચન-કાયાના વ્યાપારને રાકી, નજરને નાકના અગ્ર ભાગ ઉપર લગાવી, એ ધ્યાન કરનાર મંદ મંદ શ્વાસે શ્વાસ લે. જ્યાં સુધી પૂર્વ-કમને નાશ ન થાય ત્યાં સુધી એ પોતાના પૂર્વે કરેલા બુરા આચરણની નિંદા કરી, બધાં (સત્વ) પ્રાણીઓની ક્ષમા ચાહી, પ્રમાદને દૂર કરી, તથા ચિત્તને નિશ્ચિત કરી દયાન ધરે. Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ૪૧. જેમણે પિતાના યોગ અર્થાત્ મન-વચન-કાયાને સ્થિર કરી દીધા છે અને જેમનું ચિત્ત બરાબર નિશ્ચલ થઈ ગયું છે, એ મુનિઓના ધ્યાનને માટે માણસથી ભરપૂર શહેર અથવા શૂન્ય અરણ્યમાં કશો ફેર નથી, ૪૨. સમાધિની ભાવનાવાળે તપસ્વી શ્રમણ ઈન્દ્રિાના અનુકૂળ વિષયમાં (શબ્દ, રૂપ, વગેરેમાં) કદી પણ રાગ-ભાવ ન રાખે અને પ્રતિકૂળ વિષયમાં મનથી પણ દ્વેષભાવ ન રાખે. ૪૯૩. સંસારના સ્વરૂપથી જે સુપરિચિત છે, નિઃસંગ છે, નિય છે, આભારહિત છે તથા જેનું મન વૈરાગ્યથી ભરપૂર છે એ જ ધ્યાનમાં સુ-નિશ્ચલ એટલે કે રૂડે પ્રકારે સ્થિર બની શકે છે. ૪૯૪. જે યેગી, પુરુષના આકારવાળા, કેવળજ્ઞાન અને કેવળદર્શનથી પૂર્ણ એવા, આત્માનું ધયાન ધરે છે એ કર્મના બંધનને નાશ કરી દદ્ધ વિનાને બની જાય છે. ૪૫. ધ્યાન-ગી પિતાના આત્માને શરીર તથા સમસ્ત બાહ્ય સંગોથી વિવિક્ત (ભિન્ન) દેખે છે, અર્થાત્ દેહ તથા ઉપકરણેનો સર્વથા ત્યાગ કરી, નિઃસંગ બની જાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૪૬. ૪૭. ૪૮. ૪૯૯. ૫૦૦. ૧૨૭ << હું ” નથી ‘ ખીજા 'નો કે નથી 9 - બીજા ' ( પદ્મા હ ” તા એક (શુદ્ધ : અથવા ભાવ ) ‘ મારા.' 1 બુદ્ધ ) જ્ઞાનમય (ચૈતન્ય) છું. આવુ જે યાનમાં ચિંતવે તે શ્રમણ આત્માને ધ્યાતા છે. જેમ ભાગ્યહીન વ્યક્તિ રત્ન પ્રાપ્ત કરી શકતી નથી, તેમ ધ્યાનમાં રહે. યાગી, જો પેાતાના આત્માનું સંવેદન નથી કરતા તે એ શુદ્ધ આત્માને પ્રાપ્ત કરી શકતા નથી. - ધ્યાન કરવાવાળા સાધક ૧. ૧. પિ'સ્થ, ૨. પદસ્થ અને ૩. રૂપાતીત આ ત્રણ અવસ્થાની ભાવના કરે. પિટસ્થ યાનને વિષય છે – છદ્મસ્થ - દેહ-વિપશ્યત્વ. પદસ્થ ધ્યાનના વિષય છે કૈવલિત્ય – કેવલિ દ્વારા પ્રતિપાદિત અ.નુ. અનુચિંતન, અને રૂપાતીત ધ્યાનના વિષય છે -સિદ્ધ-શુદ્ધાત્મા. ઊડું વગેરે આસનામાં સ્થિત યા સ્થિર થઈ ભગવાન શ્રી મહાવીરસ્વામી યાન કરતા હતા. ઊંચા, નીચા અને ત્રાંસા લેાકમાં રહેલા પદાર્થાંને એ ધ્યેય બનાવતા હતા. એમની દૃષ્ટિ આત્મ-સમાધિ ઉપર સ્થિર થયેલી હતી. એ સંકલ્પમુક્ત હતા. તથાગત ભૂત અને ભવિષ્યના અને દેખતા નથી. કલ્પના-મુક્ત મહર્ષિ વત માનને દેખે છે. કર્મ-શરીરનું શાષણ કરી એ ક્ષીણ કરી નાખે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ૫૦૨, ૫૦૩. ૫૦૧. હે ધ્યાતા ! તું શરીર વડે કોઈ ચેષ્ટા ન કર. વાણુ વડે કાંઈ પણ ન બોલ, અને મનથી કશું પણું ન વિચાર આ પ્રમાણે ત્રિગને નિરોઘ કરવાથી તુ સ્થિર બની જઈશ. તારો આત્મા આત્મ-રત થઈ જશે. આ જ પરમ ધ્યાન છે. જેનું ચિત્ત આ પ્રકારના ધ્યાનમાં લીન છે એ આત્મ-ધયાની પુરુષ કષાયથી ઉત્પન્ન થયેલ ઈષ્ય, વિષાદ, શેક, વગેરે માનસિક દુખેથી બાધા પામને નથી. એ ધીર પુરુષ “પરીષહ ' અને “ઉપસર્ગ થી વિચલિત તથા ભયભીત થતું નથી, તથા સૂક્ષ્મ ભામાં અને દેવનિર્મિત “માયાજાળમાં મુગ્ધ થતું નથી ૫૪. વાયુથી ઉદ્દીપ્ત થયેલી આગ જેવી રીતે લાંબા વખતથી એકઠા કરેલા લાકડાના સમૂહને તત્કાળ બાળી નાખે છે તેવી રીતે ધ્યાનરૂપી આગ અપરિમિત કર્મ-ઇંધણને એક ક્ષણમાં બાળીને ભસ્મ કરી નાખે છે પ્રકરણ ૩૯ : અનુપેક્ષા સૂત્ર (બાર ભાવના) ૫૦૫ મેક્ષાથી મુનિ સૌથી પહેલાં ધ મેદાન દ્વારા પિતાના ચિત્તને બરાબર ભાવિત કરે. પછી ધર્મ –દયાન બાદ પણ હંમેશાં અનિત્ય, અશર, વગેરે ભાવનાઓનાં ચિંતન-મનનમાં મશગુલ રહે. Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬. ૧૦૭. ૫૮. ૫૦૯. ૫૧૦. ૯ ૧૨૯ ૧. અનિત્ય, ૨. અશરણ, ૩. એકત્વ, ૪. અન્યત્વ, ૫. સસાર, ૬. બ્રેક, ૭. અશુચિ, ૮. આસવ, ૯. સ ́વર, ૧૦. નિરા, ૧૧. ધમભાવના, અને ૧૨. એધિ દુભ ભાવના આ-ભાર ભાવનાઓનુ ચિ'તન-મનન કરવું. એઈ એ. ૧. જન્મ મૃત્યુ સાથે જોઢાયેલુ છે અને યૌવન દૃઢપણ સાચે. લક્ષ્મી ચ’ચળ છે. આ પ્રકારે (સંસારમાં) બધું જ ક્ષણભ‘ગુર છે, અનિત્ય છે, ધ્રુવ છે. મહા માહને ત્યજીને અને તમામ વિષયાને (ઇન્દ્રિયાને) ક્ષસગુર જાણી, મનને નિવિષય બનાવે જેથી ઉત્તમ સુખ પ્રાપ્ત થાય. ( અતિત્ય ભાવના) ૨. અજ્ઞાની છત્ર ધન, પશુ તથા જ્ઞાતિબ ધુને પેાતાન રક્ષક અથવા શરણ આાપવાવાળા માને છે, એટલે કે એ મારાં છે' અને ‘હુ એમના છું' એમ માને છે, પરંતુ ખરી રીતે એ બધાં નથી રહ્યા કે નથી સરણરૂપ પરિગ્રહને હું જાણીબુઝીને છોડું છુ... અને માયા-શી, મિથ્યાત્વ-શલ્ય તથા નિદાન-શલ્ય-આ ત્રણ શલ્યાને મન-વચન અને કાયાથી દૂર કરું છું. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ (અષ્ટ પ્રવચન માતા ) મારા માટે રક્ષક અને શરણુ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ૫૧૧. જ્યાં પરમ-રૂપ-ગવિત યુવક મરણ બાદ પોતાના એ મૃત (ત્યક્ત) શરીરમાં જ કૃમિ(કીડા)રૂપે ઉત્પન્ન થાય છે એવા આ સંસારને ધિક્કાર છે ! પ૧૨. વાળના અગ્રભાગ જેટલી પણ આ લેકમાં એવી કઈ જગ્યા નથી જ્યાં આ જીવે અનેકવાર જન્મ, મરણનું કટ ન ગયું હોય. અહોઆ ભવસમુદ્ર તુરંત છે એટલે કે એને અંત ભારે મુશ્કેલીથી આવે તે છે. એમાં વ્યાધિ તથા વૃદ્ધાવસ્થા અને મરણરૂપી અનેક મગરમચ્છ છે અને નિરંતર જન્મ રૂપી જળ-રાશિ છે. ૫૧૪. ખરી રીતે, રત્નત્રયથી સંપન્ન છવ જ તીર્થ (તટ, કિનારે) છે કારણ કે રત્નત્રયરૂપી દિવ્ય નૌકા દ્વારા સંસાર પાર કરી શકાય છે. (અશરણ ભાવના) પ૧૫. ૩. અહિંયા દરેક જીવ પિતાનાં કર્મોના ફળને પોતે એલે જ ભેગવે છે. એવી સ્થિતિમાં અહિંયા કેણ પિતાનું છે અને કોણ પારકું છે? (એકત્વ ભાવના) ૫૧૬. જ્ઞાન અને દર્શનથી યુક્ત મારે એ કલે આત્મા જ શાશ્વત છે. બાકી બીજુ બધું એટલે કે શરીર તથા રાગ વગેરે ભાવ તે સંયેાગ લક્ષણવાળા છે, એટલે કે બધાની સાથે મારો સંબંધ સંયોગવશાત્ છે. એ મારાથી ભિન્ન છે. Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ૫૮. ૫૧, ૫૧૭. આ સંગને લીધે જ જીવને દુઓની પરંપરા પ્રાપ્ત થાય છે. એટલા માટે સંપૂર્ણ ભાવપૂર્વક હું આ સંગ-સંબંધને ત્યાગ કરું છું. અન્ય ભામાં ગયેલા બીજા લેકે માટે બાલ (અજ્ઞાની) જીવ શેક કરે છે, પરંતુ આ ભવસાગરમાં ક્ટ ભેગવી રહેલ પોતાના આત્માની ચિંતા કરતું નથી. ૪. આ શરીર અન્ય છે. હું અન્ય છું. બંધુ બાંધવ પણ મારાથી અન્ય છે. આવું જાણું કુશળ વ્યક્તિ એમાં આસક્ત થતી નથી. (અન્યત્વદા ભાવના) પર દેહ જીવના સ્વરૂપથી તતઃ ભિન્ન છે એવું ભેદજ્ઞાન જાણી જે આત્માનું ચિંતન-મનન કરે છે તેની અન્યત્વ ભાવના કાર્યકારી-ફળદાયક છે. પર૧. ૭ માંસ અને અસ્થિક(હાડક)નાં મળમાંથી ઉત્પન્ન થયેલ, પુરીષ (ળ) તથા મૂત્રથી ભરેલું, અને નવ છિદ્રોમાંથી અસ્વચ્છ પદાર્થ વહાવનારા આ શરીરમાં કયાંથી સુખ હોઈ શકે? (અશુચી ભાવના) પર૨. ૮. મેહના ઉદયથી થનારા આ સર્વ ભાવે હેય (ત્યજવાયેગ્ય) છે એવું જાણી ઉપશમ (સામ્ય, સમતા, સમભાવ) ભાવમાં લીન મુનિ અને ત્યાગ કરી દે છે. આ એની આસવ અનુપ્રેક્ષા (ભાવના) છે. Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર પ૨૩. ૯ ત્રણ ગુપ્તિઓ દ્વારા ઈન્દ્રિયેને વશમાં રાખનારા તથા પાંચ સમિતિઓના પાલનમાં અપ્રમત્ત એવા મુનિના આસવ દ્વારને નિરોધ થઈ ગયા બાદ નવીન કમરજને આસ્રવ થતું નથી. આ સંવર અનુપ્રેક્ષા છે. ૫૨૪, ૬ અને ૫ “લક અસાર છે તથા આ “સંસાર” એક દીર્થયાત્રા છે એમ જાણીને મુનિ પ્રયત્નપૂર્વક “ક”ના સર્વોચ્ચ અગ્રભાગમાં સ્થિત એવા મુક્તિ-પદનું ધ્યાન ધરે છે કે જ્યાં મુક્ત (સિદ્ધ) જીવ સદા સુખેથી રહે છે. પર૫. ૧૧. ધર્મ દુર્લભ ભાવનાઃ જરા અને મરણના આ દેશીલા પ્રવાહમાં ઘસડાતા અને ડૂબતા પ્રાણીઓ માટે ધર્મ જ દ્વીપ છે, પ્રતિષ્ઠા છે, ગતિ છે, તથા ઉત્તમ શરણ છે. પર૬. (પહેલાં તે ચાર ગતિઓમાં ભમનારા જીવ માટે મનુષ્ય વિગ્રહ (શરીર) મેળવવું એ જ દુર્લભ છે.છતાં) મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી પણ જે ધર્મના થવાથી ત૫, ક્ષમા અને અહિંસા પ્રાપ્ત કરી શકાય એવા ધમનું શ્રવણુ તે એર કઠિન છે. (સુઈ ધમ્મસ દુલહા) Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૫૨૭. ૫૨૮. પર૯. ૫૩૦. ૧૩૩ (૧૨) એધિ દુ`ભ ભાવના : ક્દાચ ધર્મ શ્રવણ થઈ પણ જાય તા છેવટે એના ઉપર (સદ્દા પર્મ દુલ્લહા) શ્રદ્દા થવી મહા કહેણુ કામ છે. કારણ કે ઘણા ઢાકા ન્યાયયુક્ત માક્ષમાર્ગનું શ્રષણ કરીને પણ એમાંથી વિચલિત થઈ જાય છે. ધર્મ --શ્રવણ તયા (એના તરફ) શ્રદ્ધા છતાં પશુ (‘વીરિય પુણ્ દુલહ)–સચમમાં પ્રયત્ન થવા અત્યંત દુર્લભ છે. ઘણા લોકો સયમમાં અભિરુચિ ધરાવતાં હાવા છતાં પણ એને સમ્યક્ સ્વરૂપે સ્વીકારી શકતા નથી. (૧૦. નિર્જરા ભાવના કહેવાય ?) થયા બાવના યાગથી શુદ્ધ આત્માને જળમાં નૌકા સમાન કહેવામાં આવ્યે છે. જેવી રીતે અનુકુળ પવનના સહારા (આશ્રય) મેળવી નૌકા ક્રિનારા પાસે પહાંચી જાય છે, તેવી રીતે શુદ્ધ આત્મા સ'સારની પાર પહેાંચી જાય છે જ્યાં તેનાં તમામ દુખાના અ‘ત આવી જાય છે. ( બધી ભાવના ક્રમવાર નથી.) એટલા માટે બાર અનુપ્રેક્ષાઓનું અને પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ, આલેચના તથા સમાધિનું પણ ભારવાર ચિ'તન-મનન કરતાં રહેવુ' જોઇ એ. For Personal and Private Use Only Jain Educationa International Page #175 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨. પ્રકરણું ૩૧: લેશ્યા સૂત્ર પ૩૧. ધર્મ ધ્યાનથી યુક્ત મુનિને વિશુદ્ધ ૧. પીત ૨ પદ્મ અને ૩. શુકલ-આ રણુ શુભ લેશ્યાઓ હોય છે. આ લેયાઓનાં તીવ્ર-મંદ રૂપે અનેક પ્રકાર છે. કષાયના ઉદયથી અનુરંજિત મન, વચન અને કાયાની યેગ-પ્રવૃત્તિને લેયા કહે છે. ચાર પ્રકારના કર્મબંધ આ બેનું એટલે કે ૧. કષાય અને ૨. ચાગનું પરિણામ છે. કષાયથી કર્મોની સ્થિતિ-બંધ અને અનુભાગ-બંધ, તથા, યોગથી પ્રકૃતિ-બંધ અને પ્રદેશ બંધ થાય છે. ૫૩૩, લેશ્યા છ પ્રકારની છે: ૧. કૃષ્ણ લેશ્યા, ૨. નીલ લેયા, ૩. કાપત લેશ્યા, ૪. તેને લેયા (પીત શ્યા), ૫. પ લેડ્યા, અને, ૬. શુકલ લેડ્યા. કુણ, નીલ અને કાપત આ ત્રણ લેશ્યા અધર્મ અથવા અશુભ લેશ્યાઓ છે. આને કારણે જીવ વિવિધ દુર્ગતિઓમાં ઉત્પન્ન થાય છે. પ૩૫. પતિ તેને લેગ્યા), પદ્ધ અને શુકલ–આ ત્રણ લેશ્યા ધર્મ અથવા શુભ લેહ્યા છે. આને કારણે જીવ વિવિધ સુ-ગનિઓમાં ઉત્પન્ન થાય છે. ૫૩૪. Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ૫૩૬. કૃષ્ણ, નીલ અને કાપત–આ ત્રણ અશુભ લેશ્યાઓમાંથી પ્રત્યેકના તીવ્રતમ, તીવ્રતર અને તીવઆ ત્રણ ભેદ છે. બાકીની ત્રણ શુભ લેયામાંથી પ્રત્યેકના મંદતમ, મંદતર અને મંદ આ ત્રણ ભેદ છે. તીવ્ર અને “મંદીની અપેક્ષાએ પ્રત્યેકમાં અનંત ભાગ-વૃદ્ધિ, અસંખ્યાત ભાગ-વૃદ્ધિ, સંખ્યાત ભાગ-વૃદ્ધિ, તથા સંખ્યાત ગુણ-વૃદ્ધિ, અસંખ્યાત ગુણ વૃદ્ધિ અને અનંત ગુણવૃદ્ધિ-આ છ વૃદ્ધિ અને આ નામની જ છ હાનિઓ સારા થતી રહે છે. આ કારણે જ લેયાઓના ભેદમાં પણ ઓટ ભરતી થયા કરે છે. ૫૩૭. દષ્ટાન્ત : પ૩૮. છ પથિક (યાત્રાળુઓ) હતા. જંગલ વચ્ચે અટવાઈ પડયા. ભૂખ સતાવવા લાગી. થોડા સમય પછી તેઓને ફળથી ભરચક એક ઝાડ દેખાયું. તેઓને ફળ ખાવાની ઈચ્છા થઈ. આથી તે છે પથિક મનમાં ને મનમાં વિચારવા લાગ્યા. પહેલાએ વિચાર્યું કે ઝાડને જડમૂળથી કાપી તેનાં ફળ ખાઈએ. (કૃષ્ણ; બીજાએ વિચાર્યું કે ફક્ત થડ જ કાપી તેનાં ફળ ખાવાં. (નીલ); ત્રીજાએ વિચાર્યું કે ફક્ત ડાળીને કાપવી.(કાપત), ચોથાએ ડાળીઓ કાપવાને,(પીત) પાંચમાએ ફક્ત (ફળ) તેડીને Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૫૩૯. ૫૪૦. ૫૪૧. ૧૩૬ ખાવાના પ્રસ્તાવ રજૂ કર્યાં (પદ્મ); જ્યારે છઠ્ઠાએ વિચાયું કે ઝાર્ડને કે એના કાઈ પણ ભાગને કાપવા નહિ પણ ઝાડ પરથી જે પાકાં ફળ નીચે પડયાં છે તેને વીણીને ખાવામાં શુ વાંધે છે ? (શુલ વૈશ્ય). આ છ યાત્રીઓનાં વિચાર, વાણી અને વન અનુક્રમે ઉપરોક્ત છ વેશ્યાઓના ઉદાહરણ છે. ૧. સ્વભાવની પ્રચ’ડતા, વેરની મજબૂત ગાંઠ, અથઢાખાર વૃત્તિ, ધર્મ અને યા રહિતતા, સમજાવવા છતાં ન માનવું – આ બધાં કૃષ્ણ -- વેશ્યાનાં લક્ષણ છે, ૨. મંદતા, બુદ્ધિહીનતા, અજ્ઞાન અને વિષય-લાલુપતા – આ 'કમાં, નીલ – લેશ્યાનાં લક્ષણ છે. ૩. જલદી રાધે ભરાવું, બીજાની નિંદા કરવી, દ્વેષ દેવા, અતિ શાકાયુક્ત હોવુ', અત્યંત ભયભીત મની જવું, કા – અકા ન જાણુવું— કાપાત લેશ્યાનાં ક્ષણ છે. આ .. ૫૪૨. ૪. ક્રાય-અકાર્યનું જ્ઞાન, શ્રેય-અશ્રેયના તરફ સમભાવ – દયા - દાનમાં આ પીત અથવા તેજો – લેશ્માનાં Jain Educationa International ૫૪૩. ૫. ત્યાગ – શીલતા, પરિણામાની ભદ્રતા, વ્યવહારમાં પ્રમાણિક્તા, કાર્યોમાં ઋજુતા, અપરાધી ક્ષમાશીલતા, સાધુ – ગુરુ – જનાની પૂજા - સેવામાં પ્રતિ - www તત્પરતા આ પદ્મ મેશ્યાનાં લક્ષણ છે. વિવેક, બધા પ્રવૃત્તિ - લક્ષણ છે. For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪. પક્ષપાત ન કરવા, ભાગેાની આકાંક્ષા ન કરવી, બધાની સાથે સમદશી પશુ, રાગ-દ્વેષ-સ્નેહથી દૂર રહેવુ. આ શુદ્ધ વૈશ્યાનાં લક્ષણ કષાયેાની મંદતાથી આત્મ પરિણામે વિશુદ્ધ થાય છે અને આત્મ પરિણામામાં વિશુદ્ધિ આવવાથી વૈશ્યામાં વિશુદ્ધિ થાય છે. પ્રકરણ ૩ર : આત્મ-વિકાસ સૂત્ર ( ગુણ-સ્થાનક ) ૫૪૬. માહનીય વગેરે કર્માંના ઉડ્ડય, (ઉપશમ, ક્ષય, ક્ષયે પશમ વગેરે)થી થનાર જે પરિણામેાથી યુક્ત જીવને ઓળખી શકાય છે એમને સદશી જિનેન્દ્ર દેવે ‘ગુણુ’ અથવા ‘ગુણસ્થાન' સ'જ્ઞા આપી છે. અર્થાત્ સમ્યક્ત્વ વગેરેની અપેક્ષાએ જીવાની અવસ્થાનેશ્રેણીને-ભૂમિકાને ‘ગુણસ્થાન’કહેવામાં આવે છે ૧. મિથ્યાત્વ, ૨. સાસ્વાદન, ૩. મિશ્ર, ૪, અવિરતિ સમ્યગદષ્ટિ, ૫. દેશ-વિરત, ૬. પ્રમત્ત-વિરત, ૭. અપમત્ત-વિરત, ૮. અપૂર્વ-કરજી, ૯. અનિવૃત્તિ-કરણુ, ૧૦. સૂક્ષ્મ-સ’પરાય, ૧૧. ઉપશાંત–માહ, ૧૨. ક્ષીણ-મેાહ, ૧૩. સ-યાગી દેવળિજિન ૧૪. યાગી કૈળિ જિન – આ અનુકુમે ચૌદ જીવ-સમાસ અથવા ગુરુસ્થાન છે. સિદ્ધ જીવા ગુણસ્થાન-અતીત હોય છે. - ૫૪૫. ૧૩૦ ૫૪૭. Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ૫૫૦, ૫૪૯, ૧. તવાર્થ તરફ શ્રદ્ધાના અભાવને મિથ્યાત્વ ગુણસ્થાન કહેવાય છે. મિથ્યાત્વ ત્રણ પ્રકારનું છે – ૧. સંશયિત, ૨. અભિગ્રહિત, અને ૩ અનભિગ્રહિત. ૨. (તત્તવાથે શ્રદ્ધાનને સમ્યકત્વ કહે છે). આ સમ્યકત્વ-રત્નરૂપી પર્વતના શિખર ઉપરથી ગબડી પડીને જીવ મિથ્યાત્વ-ભાવની અભિમુખ થઈ ગયે છે - મિથ્યાત્વની તરફ વળી ગયો છે, પરંતુ (સમ્યકત્વનષ્ટ થઈ ગયા પછી પણ) જેણે હજી સુધી પણ સાક્ષાત્ મિથ્યાત્વ ભાવમાં પ્રવેશ નથી કર્યો એ મધ્યવતી અવસ્થાને “સાસ્વાદન’ ગુણસ્થાન કહે છે. ૫૫૧. ૩. દહી અને ગોળની મેળવણીના સ્વાદની માફક સમ્યકત્વ અને મિથ્યાત્વને મિશ્રિત ભાવ એટલે કે પરિણામ જેને અલગ ન કરી શકાય એને સમ્યફવમિથ્યાત્વ અથવા મિશ્ર ગુણસ્થાન કહે છે. ૪. ઈન્દ્રિયના વિષયોથી જે વિરત થયા નથી તથા બસ-સ્થાવર જીવોની હિંસાથી પણ ઉપરત થયે નથી પરંતુ કેવળ જિનેન્દ્ર પ્રરૂપિત તવાથમાં શ્રદ્ધા રાખતે હેય એ વ્યક્તિ અવિરતસમ્યગદષ્ટિ ગુણસ્થાન–વતી કહેવાય છે. ૫૫૨, Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ૫૫૩. ૫. જે ત્રસ જીવોની હિંસાથી વિરત થઈ ગયા છે. પરંતુ એકેન્દ્રિય સ્થાવર જીવે – પૃથ્વીકાય, અપૂકાય, (પણ), તેઉકાય (અગ્નિ), વાઉકાય અને વનસ્પતિકાયની હિંસાથી વિરત નથી થયે તથા પ્રતિસમય એક માત્ર જિન ભગવાનમાં જ શ્રદ્ધા રાખે છે એ શ્રાવક દેશવિરત ગુણસ્થાનવતી કહેવાય છે. ૫૫૪. ૬. જેણે મહાવ્રત ધારણ કરી લીધાં છે, જે સકલ શીલ ગુણેથી યુક્ત થઈ ગયો છે છતાં જેનામાં વ્યક્ત-અવ્યક્તરૂપે પ્રમાદ બાકી રહી ગયે છે એ પ્રમત્ત-સયત ગુણસ્થાનવતી કહેવાય છે. આનું વ્રત–આચરણ કિંચિત સદેષ હોય છે. જેને વ્યક્ત-અવ્યક્ત સંપૂર્ણ પ્રમાદ નષ્ટ થઈ ગયો છે. અને જે જ્ઞાની હોવા ઉપરાંત વ્રત, ગુણ અને શીલની માળા વડે સુશોભિત છે છતાં પણ જે મોહનીય કર્મને નથી તે ઉપશમ કરતે અને નથી ક્ષય કરી શક્ત તે કેવળ આત્મધ્યાનમાં લીન રહેલો હોય છે એ શ્રમણ ૭. અપ્રમત્ત-સંયત ગુણસ્થાનવતી કહેવાય છે. જ વિશેષ જાણવા જેવું: અપ્રમત્ત-સંયત ગુણસ્થાનથી આગળ બે શ્રેણુઓને આરંભ થાય છે – (૧) ઉપશમ-શ્રેણ, તથા, (૨) ક્ષપક-શ્રેણું. ૫૫૫. Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪ (૧) ઉપશમ-શ્રેણવાળે તપસ્વી મોહનીય કમને ઉપશમ કરતાં કરતાં અગિયારમાં ગુણસ્થાન સુધી ચઢી ગયા પછી પણ ફરીથી મેહનીય કર્મને ઉદય થવાથી પડી જાય છે, પરંતુ (૨) શ્રપક-શ્રેણવાળો તપસ્વી તે મેહનીય કર્મને સમૂળ ક્ષય કરી આગળ વધી જાય છે અને મોક્ષ પ્રાપ્ત કરી લે છે. ૫૫૬. ૮. આ આઠમ ગુણસ્થાનમાં વિભિન્ન સમયમાં સ્થિત છવ એવાં એવાં અપૂર્વ પરિણામે (ભાવે) ને ધારણ કરે છે જે પહેલાં કદિ એણે ધારણ કર્યા હતાં. આ માટે આનું નામ અપૂર્વક રણુ ગુણસ્થાન છે. ૫૫૭. અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરનાર (જ્ઞાન-સૂર્ય) જિનેન્દ્ર દેવે એ અપૂર્વ-પરિણામી છને મેહનીય કમને ક્ષય અથવા ઉપશમ કરવામાં તત્પર કહ્યા છે. (મેહનીય કર્મને ક્ષય અથવા ઉપશમ તે નવમા અને દસમાં ગુણસ્થાનોમાં થાય છે, છતાં તેની તૈયારી આ આઠમાં ગુણસ્થાનમાં જ શરૂ થઈ જાય છે.) ૯. જે લોકોના પરિણામ દરેક સમયે (નિરંતર) એક જ વતે છે તે અનિવૃત્તિ - કરણ ગુણસ્થાનવાળા હોય છે. (એમના ભાવ આઠમા ગુણસ્થાનવાળાની માફક વિસદશ નથી હોતા.) આ જી નિર્મલતર ધ્યાનરૂપી અગ્નિશિખાઓ વડે મને વનને ભસ્મ કરી નાખે છે. ૫૫૮. Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ પપ૯. ૧૦. કસુંબાના જલદી ઊડી જાય એવા “રાગ” (રંગ)ની માફક જેમનાં અંતરમાં ફક્ત સૂક્ષમ રાગ બાકી રહી ગયા હોય તે મુનિઓને સૂમ-સરાગ અર્થાત્ સૂક્ષ્મ – કષાયવાળા જાણવા જોઈએ. આ સૂમ-સંપાય નામનું ગુણસ્થાનક છે. ૫૬૦. ૧૧. જેવી રીતે કતક (નિર્મની) ફળથી યુક્ત જળ, અથવા, શરદકાલીન સરોવરનું જળ (માટી નીચે બેસી જાય ત્યારે ) નિર્મળ સ્વચ્છ હોય છે, તેવી રીતે જેઓને સંપૂર્ણ માહ ઉપશાંત થઈ ગયેલ છે તે નિર્મળ પરિણામી ઉપશાંત-કષાય (ઉપશાંત-મેહ ગુણસ્થાને) કહેવાય છે. (ઉપશાંત કષાય અને ક્ષીણ કષાયમાં એટલે જ ફરક છે કે ઉપશાંત-કવાય વાળાનો મેહ દબાયેલા રહે છે જ્યારે ક્ષીણ-કષાય વાળાને મોહ નાશ પામે છે.) છતાં પણ જેવી રીતે પાણી હાલી જાય એટલે નીચે બેઠેલી માટી ઉપર આવી જઈ પાણી ડહોળું બની જાય છે તેવી રીતે મેહના ઉદયથી આ ઉપશાંત-કષાય શ્રમણ સ્થાન–ચુત બની સૂક્ષમ-સરાગ દશામાં (દસમાં ગુણસ્થાન કે) પહોચી જાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પ૬૧. ૧૨. સંપૂર્ણ માહ પૂરેપૂરો નષ્ટ થઈ જાય એટલે જેમનું ચિત્ત સ્ફટિક મણિના પાત્રમાં રાખેલા સ્વચ્છ પાણીની માફક નિર્મળ થઈ જાય છે એમને વીતરાગ દેવે “ક્ષણ કષાય” નિગ્રંથ કહ્યા છે. પર. ૧૩. કેવળજ્ઞાન રૂપી સૂર્યના કિરણ સમૂહ વડે પ૬૩. જેમને અજ્ઞાનરૂપી અંધકાર નષ્ટ થઈ ગયા છે તથા નવ કેવળ લધિએ (૧, સમ્યકત્વ, ૨. અનંત-જ્ઞાન, ૩. અનંત-દર્શન, ૪. અનંત સુખ, પ. અનંતવીર્ય, ૬. દાન, ૭. લાભ, ૮. ભેગ, અને ૯. ઉપલેગ) પ્રગટ થવાથી જેમને પરમાત્માની સંજ્ઞા પ્રાપ્ત થઈ છે તે ઈન્દ્રિય વગેરેની મદદની અપેક્ષા ન રાખનાર, જ્ઞાન-દર્શનથી યુક્ત હોવાને લીધે કેવળી, અને કાય-ગથી યુક્ત હોવાને લીધે, “સગી કેવળી (તથા ઘાતી કર્મોના વિજેતા હોવાને લીધે) * જ ન ક હે વા ય છે. આવું અનાદિ અનંત જિનાગમમાં કહેવામાં આવ્યું છે. ૫૬૪ ૧૪. જે શીલના સ્વામી છે, જેમના બધા નવીન કર્મોના આસ્રવ અવરૂદ્ધ થઈ ગયા છે તથા જે પૂર્વ સંચિત કર્મોમાંથી (બંધથી) સર્વથા મુક્ત થઈ ગયા છે એ “અગી -કેવળી, કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ પ૬૫. આ (ચૌદમા) ગુણસ્થાનને પ્રાપ્ત કરી લીધા ઉપરાંત એ સમયે જ ઊંચે જવાના સ્વભાવવાળા એ અગી - કેવળી અશરીરી તથા ઉત્કૃષ્ટ આઠ ગુણવાળા બનીને હંમેશ માટે લેકના અગ્રભાગ ઉપર ચાલ્યા જાય છે. (એમને “સિદ્ધ) કહે છે.) (સિદ્ધના આઠ ગુણઃ આઠ કમને ક્ષય થવા થી આ આઠ ગુણ પ્રગટ થાય છે. ૧. અનંત જ્ઞાન, ૨. અનંત દશન, ૩, અવ્યાબાધ સુખ, ૪. અનંત ચારિત્ર ૫. અક્ષય સ્થિતિ, ૬. અરૂપીપણું, ૭. અગુરુલઘુ, ૮. અનત વીય.) સિદ્ધ જીવ આઠ કિમે (૧. જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, ૩. વેદનીય, ૪. મેહનીય, ૫. આયુષ્ય, ૬. નામ કર્મ, ૭. શેત્ર કમી, ૮. અંતરાય કર્મ) થી રહિત, સુખમય, નિરંજન, નિત્ય, ઉપરોક્ત આઠ ગુણ સહિત તથા કૃતકૃત્ય બની જાય છે અને હંમેશાં લેકના અગ્રભાગ ઉપર નિવાસ કરે છે. પ્રકરણ ૩૩ઃ સલેખના સૂત્ર (સંથાર) પ૬૭. શરીરને નાવ અને જીવને નાવિક કહ્યા છે. આ સંસાર સમુદ્ર સમાન છે જેને મહર્ષિજન તરી જાય છે. ૫૬૬. Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮. ઊર્ધ્વ અર્થાત મુક્તિનું લક્ષ્ય રાખનારે સાધક કદિ બાહ્ય વિષયેની આકાંક્ષા ન રાખે. પૂર્વ કર્મોના ક્ષય કરવા માટે જ આ શરીરને ધારણ કરે. પ૬૯. ધૈર્યવાનને પણ નિશ્ચયરૂપે મરવાનું છે અને બીકણને પણ. જ્યારે મરણ અવયંભાવી છે (નક્કી છે), તે પછી ધીરતાથી મરવું એ જ ઉત્તમ છે. પ૭૦. એક પતિ મરણ (જ્ઞાન–પૂર્વક મરણ ) સેંકડે જાતિ એટલે જમોને નાશ કરી નાખે છે, એટલા માટે એવી રીતે મરવું જોઈએ જેથી મરણ” “સુ-મરણ” બની જાય. ( મૃત્યુ મહત્સવ બની જાય.) પ૭૧. અસંભ્રાન્ત (નિય) સપુરૂષ એક પંડિત-મરણે મરે છે અને તરત જ અનંત મરણને – વારંવારના મરણનો અંત કરી નાખે છે. સાધક ગલે પગલે દેશની આશંકાને (સંભાવનાને) ધ્યાનમાં રાખી ચાલે. નાનામાં નાના દેષને પણ પાશ (જાળ) સમજે એનાથી સાવધાન રહે. નવા નવા લાભ માટે જીવનને સુરક્ષિત રાખે જ્યારે જીવન તથા શરીરથી લાભ છે એવું દેખાય નહિ ત્યારે પરિજ્ઞાન–પૂર્વક શરીરને છોડી દે. પ૭૨, Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પ૭૩. (પરંતુ) જેની સામે પોતાનાં સંયમ, તપ વગેરે સાધનાને) કેઈ કર અથવા કઈ પ્રકારની ક્ષતિની આશંકા નથી એને માટે ભોજનનો ત્યાગ ઉચિત નથી. જે તે (છતાં પણ ભેજનને ત્યાગ કરી) મરવા જ માગતા હોય તે કહેવું પડશે કે એ મુનિપણાથી જ વિરક્ત થઈ ગયું છે. ૫૭૪. સંખના બે પ્રકારની છે: ૧. આત્યંતર, અને, ૨. બાદા. કષાને પાતળા પાડવા તે આત્યંતર સંલેખના અને શરીરને પાતળું પાડવું તે બાદ સંખના. પ૭પ. (સંલેખના ધારણ કરનાર સાધુ) કષાયોને પાતળા પાડી ધીરે ધીરે આહારનું પ્રમાણ ઘટાડે. જે તે રેગી હાય, શરીર અત્યંત ક્ષીણ થઈ ગયું હોય, તે આહારને સર્વથા ત્યાગ કરી દે. ૫૭૬. જેનું મન વિશુદ્ધ છે એની પથારી નથી થાસની કે નથી પ્રાસુક ભૂમિની. એને આત્મા જ એની પથારી છે. (નોંધઃ સંલેખના ધારણ કરી હેય એને માટે પ્રાસક ભૂમિમાં ઘાસની પથારી કરવામાં આવે છે જેના ઉપર એ વિશ્રામ કરે છે– આ લક્ષ્યમાં રાખીને આ ભાવનું કથન કરવામાં આવ્યું છે.) Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ૫૭૮, પ૭૭. દુપ્રયુક્ત શમ, ઝેર, વૈતાલ (ભૂત) તથા દુષપ્રયુક્ત યંત્ર, તથા કૃદ્ધ સર્પ વગેરે પ્રમાદીનું એટલું અનિષ્ટ નથી કરતાં જેટલું સમાધિ કાળે મનમાં રહેલાં માયાશલ્ય, મિથ્યાત્વ શલ્ય અને નિદાન શક્ય (નિયાણું) કરે છે. આથી બોધિ પ્રાપ્તિ દુર્લભ થઈ જાય છે તથા સંસારને અંત નથી થતું. પ૭૯ એટલા માટે ગૌરવ રહિત (અભિમાન વિનાને ) સાધક પુનર્જન્મરૂપી લતાનું મૂળ અર્થાત મિયાદર્શનશલ્ય, માયા શલ્ય અને નિદાન શલ્યને અંતરમાંથી ફેંકી દે છે. ૫૮૦ આ સંસારમાં જે જીવ મિથ્યા-દર્શનમાં અનુરક્ત બની નિયાણ-પૂર્વક અને કૃણ લેયાની પ્રગાઢતા સહિત મરણ પામે છે તેમને માટે ધિલાભ દુર્લભ છે. ૫૮૧. જે જીવ સમ્યગદર્શનને અનુરાગી બની નિદાન રહિત તથા શુકલ લેશ્યાપૂર્વક મરણ પામે છે તેને બોધિલાભ સુલભ છે. ૫૮૨. (એટલા માટે મરણ કાળે રન-ત્રયની સિદ્ધિ અગર સંપ્રાપ્તિના અભિલાષી સાધકે) પહેલેથી જ પરિકમ અર્થાત સમ્યક્ત્વ વગેરેનું અનુષ્ઠાન કરતાં રહેવું જોઈએ કારણ કે પરિકમ અથવા અભ્યાસ કરતા રહેનારની આરાધના સુખેથી થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૫૮૩. રાજકુળમાં ઉત્પન્ન રાજપુત્ર હંમેશાં સમુચિત ૫૮૪. (ગ્ય) શાભ્યાસ કરતે રહે તે એનામાં દક્ષતા આવી જાય છે અને એ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા શક્તિશાળી બને છે. એ પ્રમાણે જે સમભાવ-યુક્ત સાધુ સદા વેગ પરિકર્મ (ધ્યાન–અભ્યાસ) કરે છે એનું ચિત્ત અંકુશમાં આવી જાય છે અને મરણકાળે ધ્યાન કરવામાં સમર્થ બની જાય છે. ૫૮૫. હે ભવ્ય તું તારા આત્માનું મોક્ષમાર્ગમાં સ્થાપન કરો એનું જ ધ્યાન ધર. એને જ અનુભવ કર તથા એનામાં જ વિહાર કર. બીજા દ્રામાં વિહાર કરે છોડી દે. ૫૮. આ લેક અને પરલોકમાં આશંસા પ્રયોગ (કામર્ભાગ, સુખ વગેરે પ્રાપ્ત કરવાની ઈચ્છા)ની તથા મરવાની ઈચ્છાને, સંલેખના-રત સાધકે, મરણકાળે છોડવી જોઈએ અને છેલ્લા શ્વાસ સુધી સંસારના અશુભ પરિણામનું ચિંતન કરવું જોઈએ. ૫૮૭, પર-દ્રવ્ય અર્થાત્ ધન-ધાન્ય, પરિવાર અને દેહાદિમાં અનુરકત રહેવાથી દુર્ગતિ થાય છે અને સ્વદ્રવ્ય અર્થાત પોતાના આત્મામાં લીન થઈ જવાથી સુગતિ થાય છે. આવું જાણું સાધકે સ્વ-દ્રવ્યમાં અનુરક્ત અને પર-દ્રવ્યથી વિરત થવું જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સમ | સુ (જૈન ધર્મ સાર) તૃતીય ખંડ તવ-દર્શન પ્રકરણ ૩૪ તત્વ સૂત્ર ૫૮૮. સમસ્ત અવિદ્યાવાન (અજ્ઞાની પુરુષ) દુઃખી છે, દુખના ઉત્પાદક છે. એ વિવેક-મૂઢ, અનંત સંસારમાં વારંવાર લુપ્ત થઈ જાય છે. ૫૮૯ એટલા માટે, જન્મ-મરણના કારણ સમાન સ્ત્રી-પુત્રાદિના સંબંધ કે જે અનેક પ્રકારના પાશ એટલે બંધનરૂપ છે તેને પૂરેપૂરે વિચાર કરીને પંડિત પુરુષ પિતે સત્યની શોધ કરે અને બધાં પ્રાણ તરફ મૈત્રીભાવ રાખે. ૫૯૦ તત્ત્વ, પરમાર્થ, દ્રવ્ય-વભાવ પર-અમર થેય, '. શુદ્ધ, પરમ-આ બધા શબ્દો એકાઈક છે. ૫૧ જીવ, અજીવ, અંધ, પુષ્ય, પાપ, આસવ, - “સંવરનિજ, અને મોક્ષ – આ નવ તસવ, અથવા, પદાર્થ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ૫૯૩. ૫૯૪. ૫૯૨. (૧) જીવનું લક્ષણ ઉપગ છે. એ અનાદિ નિધન છે. શરીરથી ભિન્ન છે, અરૂપી છે અને પિતાના કર્મનો કર્તા તથા લેકતા છે. (૨) જેને હંમેશાં સુખ-દુઃખનું જ્ઞાન નથી, જે હિત પરિકર્મ(પિતાના ભલા માટે ઉદ્યમ) કરતે નથી તેમજ જેને પિતાના અહિતને પણ ડર નથી એને શ્રમણ અને અજીવ કહે છે. અજીવ દ્રવ્યના પાંચ પ્રકાર છે: ૧ પુદ્ગલ, ૨. ધર્મદ્રવ્ય, ૩. અધર્મ દ્રવ્ય, ૪. આકાશ, અને ૫. કાળ આમાં પુદ્ગલ, રૂપ વગેરે ગુણવાળું હોવાને લીધે, મૃર્તિક (મૂત) છે. બાકીનાં ચાર અમૃતિક (અમૂર્વ) છે. ૫૫. (૩) આત્મા (જીવ) અમૃત છે, એટલા માટે એ ઈન્દ્રિ દ્વારા ગ્રાહ્યા નથી. વળી અમૂર્ત પાથે નિત્ય ' હોય છે એટલે આત્મા નિત્ય છે. આત્માના આંતરિક રાગાદિ ભાવ જ નિશ્ચય દષ્ટિએ “બંધ' ના કારણે છે અને બંધને સંસારને હેતુ કર્યો છે. ૫૬. રાગ-યુક્ત આત્મા જ કર્મબંધ કરે છે. રાગ હિત આત્મા કર્મોથી મુક્ત બને છે. જેના બંધનું આ કથન સંક્ષેપમાં નિશ્ચય દષ્ટિએ કહ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ પહ૭. એટલા માટે મેક્ષાભિલાષીએ સૂમ પણ રાગ ન કર જોઈએ. આમ કરવાથી એ વીતરાગી બની ભવસાગરને તરી જાય છે. ૫૯૮. કર્મ બે પ્રકારનાં છેઃ ૧. પુણ્યરૂપ અને, ૨. પાપરૂપ. (૪) પુણ્યકર્મના બંધને હેતુ સ્વચ્છ અથવા શુભ ભાવ છે, અને (૫) પાપ કર્મનાં બંધને હેતુ અસ્વચ્છ અથવા અશુભ ભાવ છે. મંદકવાથી જીવ સ્વચ્છ ભાવવાળા હોય છે. અને તીવ્રકષાયી જીવ અસ્વચ્છ ભાવવાળા હોય છે. ૫૯. સર્વત્ર પ્રિય વચન બોલવું, દુષ્ટ વચન બેલનારને પણ ક્ષમા આપવી, અને બધાના ગુણેને ગ્રહણ કરવા–– આ મંદકષાયી છનાં લક્ષણ છે. પિતાની પ્રશંસા કરવી, પૂજ્ય પુરુષોમાં પણ દેષ જેવાને સ્વભાવ હે, લાંબા વખત સુધી વેરની ગાંઠ બાંધી રાખવી–આ તીવ્ર કષાયવાળા જવાનાં લક્ષણ અથવા ચિહ્ન છે. ૬૦૧. (૬) રાગ-દ્વેષથી પ્રમત્ત થયેલ છવ કન્દ્રિયને આધીન બનીને, મન-વચન-કાયા દ્વારા, એના આસવ દ્વાર બરાબર ખુલ્લા રહી ગયા હોવાને લીધે નિરંતર કર્મ કરતે રહે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૬૦૨. જેવી રીતે સમુદ્રમાં છિદ્રોવાળી નૌકામાં સતત પાણું ભરાતું રહે છે (અને અંતે નૌકા ડૂબી જાય છે) તેવી રીતે હિંસા વગેરે આસવ-દ્વારે મારફત હમેશાં કર્મોને આસવ થતું રહે છે. (“ગ” પણ આસવ દ્વાર છે.) મન, વચન અને કાયાથી યુક્ત જીવને જે વીય પરિણામ અથવા પ્રદેશ–પરિસ્પંદન-રૂપ પ્રાણોગ થાય છે. તેને જિન પરમાત્મા “ગ” કહે છે ૬૦૪ જેમ જેમ ચાગ અઢપતર થતું જાય છે તેમ તેમ બંધ” અથવા “આસવ પણ અ૫તર થતો જાય છે. જેવી રીતે કાણાં વિનાના જહાજમાં પાણીને પ્રવેશ નથી થતે તેવી રીતે યોગને નિરાધ થઈ જાય એટલે બંધ નથી પડત. ૬૦૫. ૧. મિથ્યાત્વ, ૨. અવિરતિ, ૩. કષાય અને, ૪. ગ--આ ચાર આસવના હેતુઓ છે. (૭) ૧. સંયમ, ૨. વિરાગ, ૩. દર્શન અને, ૪. ગને અભાવ–આ સંવરના હેતુઓ છે. ૬૦૬. જેવી રીતે જલયાન(વહાણ)ના હજારે કાણું બંધ કરી દીધા પછી એમાં પાણી ઘૂસી શકતું નથી, તેવી રીતે ઉપરોક્ત મિથ્યાત્વ વગેરે ચાર, દૂર થઈ ગયા પછી જીવમાં સવાર થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૬૦૭. ૬૦ ૧૦. ૬૮. માક્ષાથી જીવ સમ્યક્ત્વ-રૂપી દંઢ કમાડ દ્વારા મિથ્યાત્વ રૂપી માસવદ્વારને 'ધ કરી દે છે અને દેઢ વ્રત રૂપી કમાઠથી ર્હિંસા વગેરે દ્વારને બંધ કરી દે છે. ૬૧૧, ૧૨. ૧૫૨ જે સકળ પ્રાણીઓને આત્મવત્ દેખે છે અને જેણે ક્રમ આસ્રવનાં બધાં દ્વાર બંધ કરી દીધાં છે એ સયમીને પાપ–ક'ના ખધ નથી પઢતા. (૮) પાણી આવવાના માર્ગને બંધ કરી દીધાથી અને પ્રથમના પાણીને ઉલેચી નાખ્યાથી, જેમ સૂર્યના તાપમાં ક્રમશઃ મોટા તળાવનું પાણી સુકાઈ જાય છે, તેમ સયમીના કરાડા ભવમાં એકઠાં કરેલા ક્રમની, પાપ કર્મોના પ્રવેશ માર્ગને અધ કરી દીધા પછી, તપ વડે નિર્જરા થાય છે. સવર–વિહીન મુનિને કેવળ તપ કરવાથી મેક્ષ નથી મળતા એવુ' જિન વચન છે. પાણી આવવાના માર્ગ ખુલ્લા હાય તા તળાવનું બધું પાણી સુકાઈ જતુ નથી. અજ્ઞાની વ્યક્તિ તપ દ્વારા કરાડે જન્મા અથવા વર્ષોમાં જેટલાં ક્રમના ક્ષય કરે છે તેટલાં કર્મોના નાશ જ્ઞાની વ્યક્તિ ત્રણ ગુપ્તિએ દ્વારા એક શ્વાસ रे Jain Educationa International માત્રમાં For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ૬૧૩. જેવી રીતે સેનાપતિ મરાઈ ગયા બાદ સેનાના નાશ થઈ જાય છે તેવી રીતે એક મેાહનીય કૅના ક્ષય થઈ ગયા પછી સમસ્ત ક્રર્મ સહેજ રીતે જ નષ્ટ થઈ જાય છે. ૬૧૪. ૬૧૫. (૯) કમળથી મુક્ત થઈ ગયેલા જીવ ઉપર લેાકના 'ત સુધી પહેાંચી જાય છે અને ત્યાં સર્વજ્ઞ અને સદશી ના રૂપમાં અતીન્દ્રિય સુખ ભાગવે છે. માક્ષ છે. આ ૬૧૭. ચક્રવતી આને, ઉત્તરકુરુ, દક્ષિણકુરુ વગેરે ભાગ ભૂમિવાળા જીવાને, તથા, ફણીન્દ્ર, સુરેન્દ્ર અને અહ’-ઈન્દ્રોને ત્રણ કાળમાં જેટલુ સુખ મળે છે તેનાથી અન'તગણુ' સુખ સિદ્ધોને એક ક્ષણમાં મળે છે. ૬૧૬. મેક્ષ અવસ્થાનુ શયદામાં વણુ ન કરવું શકય નથી, કારણકે ત્યાં શબ્દાની પ્રવૃત્તિ નથી. વળી ત્યાં તકની પણ કોઈ પહોંચ નથી, કારણ કે માનસવ્યાપાર ત્યાં સ'ભવ નથી. મેક્ષ અવસ્થા સકલ્પ-વિકલ્પથી અતીત છે. સાથે સાથે સમસ્ત મળ-કલ`કથી રહિત હોવાને કારણે ત્યાં એજ પણુ નથી. રાગ-અતીતપણુ હાવાને કારણે સાતમા નરક સુધીની ભૂમિનું જ્ઞાન હાવા છતાં ત્યાં કોઈ પણ પ્રકારના ખેદની હાજરી નથી. જ્યાં નથી દુઃખ, નથી સુખ, નથી પીઢા, નથી ખાધા, નથી મરણુ અને નથી જન્મ—ભાનું નામ જ નિર્વાણુ. For Personal and Private Use Only Jain Educationa International Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ૬૧૮. Sલ શબઇ ૨૦. જ્યાં નથી ઈન્દ્રિ, નથી ઉપસર્ગ, નથી મોહ, નથી વિમય, નથી નિદ્રા, નથી તૃષ્ણા અને નથી ભૂખ, – આનું નામ જ નિર્વાણ જ્યાં નથી કર્મ, નથી ને-કમ નથી ચિંતા, નથી આત-રૌદ્ર ધ્યાન, નથી ધર્મધ્યાન અને નથી શુકલધ્યાન – આનું નામ જ નિર્વાણ ત્યાં એટલે કે મુક્ત છમાં કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળસુખ, કેવળ વીર્ય, અરૂપીપણું, કેવળ ચારિત્ર, અક્ષય સ્થિતિ (અસ્તિવ) અને અગુરુલધુ (સપ્રદેશતા) આ ગુણે ઠેય છે. (સિદ્ધના ૮ ગુણે) જે સ્થાનને મહર્ષિ જ પ્રાપ્ત કરે છે તે સ્થાન નિર્વાણ છે. એ અબાધ (બાધા-પીડા વગરનું) છે, સિદ્ધિ છે, કાગ્ર છે, ક્ષેમ, શિવ અને અનાબાધ છે. જેવી રીતે તુંબડું માટીથી ખરડાયેલું હોય ત્યારે પાણીમાં ડૂબી જાય છે પરંતુ માટી દૂર થઈ જાય કે તરત એ પાછું પાણી ઉપર તરવા લાગે છે, તેવી રીતે અથવા, એરંડ ફળ તડકામાં મુકાયા પછી જેમ એનું બી ઉપર થઈ જાય છે, અથવા જેવી રીતે અગ્નિ અગર ધુમાડાની ગતિ સ્વાભાવિક રીતે જ ઉપરની દિશામાં થાય છે અથવા જેવી રીતે ધનુષ્યમાંથી છૂટેલું બાણ પૂર્વ-પ્રાગથી ગતિમાન થાય છે, તેવી રીતે સિદ્ધ જીવની ગતિ પણ સ્વભાવથી જ ઉપરની દિશામાં થાય છે. ૬૨૨. Jain Educationa International For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ૬૨૩, પરમાત્મ-તત્ત્વ અવ્યાબાધ, અતીન્દ્રિય, અનુપમ, પુણ્ય-પાપરહિત, પુનરાગમન-રહિત, નિત્ય, અચળ અને નિરાલંબ હોય છે. ૬૨૪. ૬૨૫. પ્રકરણ ૩૫ દ્રવ્ય સૂત્ર પરમદર્શી જિનવરોએ કલેક ને ૧. ધર્મ અથવા ધર્માસ્તિકાય, ૨. અધમ અથવા અધર્માસ્તિકાય, ૩. આકાશ, ૪. કાળ, ૫. પુગલ અને ૬. જીવ– આમ છ દ્રવ્યોને બનેલે કહ્યો છે. આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને અધર્મ-આ પ્રખ્યામાં જીવના ગુણે નથી હોતા તેથી આ પાંચે ને “અજીવ કહા છે. ‘જીવ દ્રવ્યને ગુણ મૈતન્ય – ચેતનતા છે. આકાશ, કાળ, જીવ, ધર્મ અને અધર્મ–આ પાંચે ક અમૂર્ત છે. ફક્ત પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ છે. આ છ દ્રવ્યમાં ફક્ત જીવ દ્રવ્ય જ ચેતન છે. જીવ અને પુદગલ કાયમ બે દ્રવ્યે જ સક્રિય છે. બાકીનાં ચારે દ્રવ્ય નિષ્ક્રિય છે. “જીવ' સક્રિય બને છે તેમાં કર્મ, કર્મરૂપ પુદ્ગલ બાહ્ય સાધન છે, અને, પુદ્ગલ સક્રિય બને છે તેમાં કાળ-દ્રવ્ય બાહ્ય સાધન છે. ૬૨૬. ૬૨૭. Jain Educationa International For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ૬૨૮. ધર્મ, અધમ અને આકાશ – આ ત્રણે દ્રવ્ય સંખ્યામાં એક એક છે. (વ્યવહાર-) કાળ, પુદ્ગલ અને જીવ – આ ત્રણેય દ્રવ્ય અનંત-અનંત છે. ૬૨૯. ધર્મ” અને “અધર્મ” – આ બને દ્રવ્ય “લેક પ્રમાણ છે. “ખાકાશ” લેક અને અલકમાં વ્યાપ્ત છે (આકાશ ના બે વિભાગ–કાકાશ અને અલકાકાશ). ( વ્યવહાર) કાળ કેવળ “સમય-ક્ષેત્ર” એટલે કે મનુષ્ય ક્ષેત્રમાં છે. આ બધાં દ્રવ્ય પરસ્પરમાં પ્રવેશ મેળવે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અવકાશ આપીને રહેલું છે. આ છયે દ્રવ્યો આ પ્રમાણે અનાદિ કાળથી (એકબીજા-સાથે) મળેલાં છે છતાં એક પણ દ્રવ્ય પિતાનાં સ્વભાવને છેડતું નથી ૬૩૧. (૧) “ધમસ્ત કાયરસ, રૂપ, પશ, ગંધ અને શબ્દ રહિત છે. સમસ્ત લેકાકાશમાં વ્યાપ્ત છે, અખંડ છે, વિશાલ છે અને અસંખ્યાત પ્રદેશ છે. જેવી રીતે આ લોકમાં પાણી માછલીઓના ગમનમાં અનુગ્રહ (સહાય) કરે છે તેવી રીતે ધમસ્તિકાયદ્રવ્ય જીવો તથા પુદગલોના મનમાં સહાયક અથવા નિમિત્ત બને છે. ૬૩૨. Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧પ૭ ૬૩૩. ધમસ્તિકાય પતે ગમન કરતું નથી અને બીજા દ્રવ્યને પણ ગમન નથી કરાવતું. એ તે જીવ અને પુદગલની ગતિમાં ઉદાસીન કારણ છે. આ જ ધર્માસ્તિકાયનું લક્ષણ છે. ૬૩૪. (૨) ધર્મ-દ્રવ્યની માફક અધર્માસ્તિકાય દ્રવ્યનું પણ સમજવું. ફક્ત તફાવત એટલે જ કે અધર્મ–દ્રવ્ય એ સ્થિતિ રૂપ ક્રિયાથી યુક્ત જીની તથા પુદ્દગલની સ્થિતિમાં, પૃથ્વીની જેમ, કારણભૂત નિમિત્ત) બને છે. ૬૩૫. (૩) જિનેન્દ્ર દેવે આકાશ દ્રવ્યને અચેતન, અમૂર્ત, વ્યાપક અને અવગાહ લક્ષણવાળું કહ્યું છે. લેક અને અલેકના ભેદને હિસાબે આકાશ બે પ્રકારનું છે આ લેકીને જીવ અને અજીવ-મય કહ્યો છે. જ્યાં અવને એકદેશ (ભાગ) માત્ર આકાશ હોય ત્યાં એને “અલેક અથવા અલકાકાશ કહે છે. ૬૩૭. (૪) સ્પર્શ, ગંધ, રસ અને રૂપ વિનાનું, અગુરુલઘુ ગુણથી યુક્ત, તથા વર્તના લક્ષણવાળું કાળદ્રવ્ય - t ; કહેવામાં આવ્યું છે. દરૂટ જીવ અને પગમાં હંમેશાં થનારી અનેક પ્રકારની રૂપરિણતિઓ અથવા પર્યાયે મુખ્યપણે કાળ-દ્રવ્યના આધારથી થતી હોય છે, એટલે કે એમને , , , , , , Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ૬૩૯. પરિણમનમાં કાળદ્રવ્ય નિમિત્ત બને છે. (આને આગમમાં “નિશ્ચય-કાળ' કહેવામાં આવ્યું છે.) શ્રી વીતરાગ દેવે કહ્યું છે કે “યવહાર કાળ–સમય, આવલિ (એક શ્વાસોશ્વાસને સંખ્યાતમો ભાગ), ઉચ્છવાસ, પ્રાણુ, સ્તંક (કાળનું એક જાતનું પ્રમાણ) વગેરે રૂપાત્મક છે. ૪૦. (૫) "અણુ અને સ્કંધરૂપે પુદગલ દ્રવ્ય બે પ્રકારનું છેઃ અંધ છ પ્રકારના છે, અને પરમાણુ બે પ્રકારના છે. ૧. કારણ પરમાણું અને ૨. કાર્ય પરમાણ. કંધ-પુદ્ગલના છ પ્રકાર આ પ્રમાણે છે: ૧. અતિશૂળ, ૨. સ્થળ, ૩. સ્થૂળ-સૂક્ષ્મ, ૪, સૂમિ-સ્થળ, ૫. સૂકમ, અને૬. અતિ સૂક્ષ્મ. પૃથ્વી વગેરે આ છાના છ દષ્ટાંત છે. ૬૪ર. ૧. પૃથ્વી, ૨. જળ, ૩. છાયા, ૪. નેત્ર તથા બાકીની ચાર ઈન્દ્રિના વિષયે, ૫. કર્મ અને ૬. પરમાણુ -આ રીતે જિનેન્દ્ર દેવે સ્કંધ પુદ્ગલના છ દષ્ટાન્ત આપ્યાં છે. (૧. પૃથ્વી અતિ-સ્થૂળનું, ૨. જળ-ધૂળનું, ૩. છાયા-પ્રકાશ વગેરે નેગેન્દ્રિય વિષય સ્થળસૂક્ષમનું, ૪. રસ–ગંધ-સ્પર્શ-શબ્દ વગેરે બાકીના ઈન્દ્રિયવિષયે સૂક્ષમ-સ્થૂળનું, ૫. કાર્મણ–રકંધ સૂકમનું અને પરમાણુ અતિ-સૂમના, દૃષ્ટાંત છે.) Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૬૩. ૬૪૫. જે આદિ-મધ્ય–અંત વિનાનું છે, જે કેવળ એકપ્રદેશી છે, જેના બે વગેરે પ્રદેશ નથી, જેને ઈન્દ્રિયો ગ્રહણ કરી શકતી નથી એ વિભાગ-વિહીન-દ્રવ્ય “પરમાણુ કહેવાય છે. જેમાં પુ૬ (પુરાવાની–પૂરણની) અને ગલ્ (ગળવાની) ક્રિયાઓ થાય છે એટલે કે જે દ્રવ્ય તૂટે છે અને જોડાય છે એ “પુદગલ' કહેવાય છે. સ્કંધની માફક પરમાણુના પણ રૂપ, રસ, ગંધ, વર્ણ, ગુણેમાં હંમેશાં પુરાવાની અને ગળવાની ક્રિયાઓ થતી રહે છે, એટલા માટે પરમાણુ પણ પુદ્ગલ કહેવાય છે. (૬) ચાર પ્રાણે વડે વર્તમાનમાં જે જીવે છે, ભવિષ્યમાં જે આવશે અને ભૂતકાળમાં જે જીવ્યા છે તે “જીવ દ્રવ્ય છે. પ્રાણ ચાર છે : ૧. બળ, ૨. ઇન્દ્રિય, ૩. આયુ અને ૪. ઉચ્છવાસ. (કુલ ૧૦ પ્રાણ-મન, વચન, કાય-ત્રણ બળ, પાંચ ઈન્દ્રિયે, એક આયુ ને એક ઉચછવાસ) વ્યવહારનયની અપેક્ષાએ, સમુદ્દઘાત અવસ્થાને છેડી, સંકોચ-વિસ્તારની શક્તિને લીધે “જીવ પિતાના નાના અથવા મોટા શરીરને બરાબર પરિમાણને હોય છે, પરંતુ નિશ્ચયનયની અપેક્ષાએ “જીવ’ અસંખ્યાત પ્રદેશ છે. જેવી રીતે પધરાગ મણિ દૂધમાં નાખવાથી પિતાની પ્રભા વડે દૂધને ઉજજવળ બનાવે છે અને દૂધના વાસણની બહારના કોઈ પદાર્થને નથી બનાવતા ૬૪૬. ૨૭, Jain Educationa International For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ૬૪લ્મ તેવી રીતે દેડી (જીવ) દેહસ્થ (શરીરમાં) રહીને પિતાના શરીર માત્રને પ્રભાસિત કરે છે. અન્ય કોઈ પણ બાહ્ય દ્રવ્યને નહિ. ૬૪૮. ( આ પ્રમાણે વ્યવહારનયથી છવ શરીરવ્યાપી છે, પરંતુ) એ જ્ઞાન પ્રમાણ છે, જ્ઞાન ય પ્રમાણ છે તથા રેય લેક-અલક છે, એટલા માટે જ્ઞાન સર્વવ્યાપી છે. આત્મા જ્ઞાન–પ્રમાણ હોવાથી આમા પણ સર્વવ્યાપી છે. જીવ બે પ્રકારનાં છે. સંસારી અને મુક્ત. બનેય ચેતના સ્વભાવવાળા અને ઉપગ લક્ષણવાળા છે. સંસારી જીવ શરીર હોય છે અને મુક્ત જીવ અશરીરી. ૫૦. સંસારી જીવ પણ બે પ્રકારના છે. ત્રસ અને સ્થાવર. પૃથ્વીકાયિક, જળકાયિક, તેજકાયિક, વાઉકાયિક અને વનસ્પતિકાયિક, આ બધા એકેન્દ્રિય સ્થાવર જીવ છે. શંખ વગેરે બે ઈન્દ્રિય, કીડી, વગેરે ત્રણ ઇન્દ્રિય, ભમરે વગેરે ચાર ઈન્દ્રિય, અને, મનુષ્ય-પશુ વગેરે પાંચ ઈન્દ્રિયવાળા “ત્રસ જીવ છે. પ્રકરણ ૩૬ – સૃષ્ટિ સૂત્ર ૬૫૧. વાસ્તવિક રીતે આ લોક અકૃત્રિમ, અનાદિનિધન, | - તે સ્વભાવથી જ નિમિત, જીવ અને અજીવ દ્રથી વ્યાપ્ત : જે અને સંપૂર્ણ આકાશને જ એક ભાગ છે તથા નિત્ય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૬૫૩. ૬૫૨. (લોકમાં વ્યાપેલા) પુગલ પરમાણુ એક પ્રદેશ છે. બે, ત્રણ આદિ પ્રદેશી નથી તથા એ શબ્દરૂપ નથી, છતાં એમાં ચીકણા અને લખા સ્પશને એ ગુણ છે કે એક પરમાણુ બીજા પરમાણુઓ સાથે જોડાવાથી બે-પ્રદેશી વગેરે સ્કંધનું રૂપ ધારણ કરી લે છે. બે-પ્રદેશી આદિ તમામ સૂક્ષ્મ અને બાદર (ધૂળ) ધ પિતપોતાના પરિણમન દ્વારા પૃથ્વી, જળ, અગ્નિ, અને, વાયુના રૂપમાં અનેક આકારવાળા બની જાય છે. ૬૫૪. આ લોક બધી તરફથી સૂક્ષ્મ-ધૂળ પુદ્ગલ-ધથી ખીચખીચ ભરેલે છે. આમાંથી પુદ્ગલ કર્મરૂપે પરિણમવા ગ્ય બને છે અને કેઈક એ પ્રમાણે પરિણમવા ગ્ય નથી બનતા. ૬૫૫. કર્મરૂપે પરિણત થવા યોગ્ય પુદ્ગલ જીવના રાગાદિ (ભાવ)નું નિમિત્ત મેળવી આપોઆપ જ કર્મભાવને પામે છે. જીવ પિતે એને (બળપૂર્વક) કર્મના રૂપમાં પરિણત કરતા નથી. ૬૫. જીવ પોતાના રાગ અથવા હેવ રૂપી જે ભાવથી સંયુક્ત બની ઇન્દ્રિયના વિષયના રૂપમાં આવેલા પદાર્થોને જાણે છે-ખે છેતેનાથી તે ઉપ-રક્ત બને છે અને એ ઉપરાગને કારણે નવીન કર્મો બાંધે છે. ૧૧ Jain Educationa International For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૬ ૫૭. ૫૮. ૬૫૯. ૧૬૨ તમામ છવા માટે સ ંગ્રહ (બુદ્ધ) કરવા ચેાગ્ય ક પુદ્ગલા છ દિશામાં તમામ ઓકાશ પ્રદેશામાં વિદ્યમાન હોય છે. એ તમામ-કમ-પુદ્દગલ આત્માના તમામ પ્રદેશેામાં બદ્ધ થાય છે. વ્યક્તિ સુખ-દુઃખરૂપ અથવા આચરે છે અને પોતાનાં એ પરભવમાં જાય છે. આ પ્રમાણે કરૂપે પરિણત થયેલ એ પુદ્ગલેને પિ’ઢ એક દેહથી બીજા દેહમાં—નવીન શરીરરૂપ પરિવતનમાં–પ્રાપ્ત થતા રહે છે અર્થાત્ પૂર્વે બાંધેલાં કાંના ફળરૂપે નવુ શરીર બને છે અને નવું શરીર મેળવી નવીન કાં ખાંધે છે. આ પ્રમાણે જીવ નિર'તર વિવિધ ચેાનિએમાં પરિભ્રમણ કરતા રહે છે. 卐卐 卐 સિદ્ધ શ્રી પરમાતમા, અરિ-ગજન અરિહંત, ઈટ-દેવવદુ સદા, ભયસ જન ભગવંત, ૧ અરિહા૨ સિદ્ધ સમરુ' સદા, ઉવજ્ઝાય, ૩ આચાર્જ, ૫ સાધુ સકળ કે નંદુ શિશ શુભ-અશુભ કર્મો કમ્પની સાથે Y Jain Educationa International ચરણ હું, નમાય. શાસન-નાયક સમરિયે, ભગવંત શ્રી વીર–જિષ્ણુ's, અનિષ્ઠ – વિઘ્ન દૂરે હરે, આાપે પરમાનંદ. ૩ ૧ For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ સ મ ણ સુ તું (જન ધર્મ સાર ) ચતુર્થ ખંડ સ્થા દ્વા દ પ્રકરણ ૩૭: અનેકાનત સૂત્ર ૬૬૦. જેના વિના લેકમાં વ્યવહાર બિલકુલ ચાલી શકતે નથી અને વિશ્વના જે એક જ ગુરુ સમાન છે. એવા અને કાતવાદને હું પ્રણામ કરું છું. ‘દ્રવ્ય ગુણોનો આશ્રય અથવા આધાર છે. જે એક કયને આશ્રયે રહે છે એ “ગુણુ કહેવાય છે. દ્રવ્ય અથવા ગુણ બેમાંથી એકને આશ્રયે જે રહે તે “પર્યાય. ૬૬૨. પર્યાય વિના દ્રવ્ય નહિ અને દ્રવ્ય વિના પર્યાય નહિ. 'ઉત્પાદ, ‘સ્થિતિ (ધવતા) અને વ્યય (નાશ) દ્રવ્યનું લક્ષણુ છે. અર્થાત્ જેમાં દરેક સમયે હત્યા વગેરે ત્રણેય ઘટી શકતાં હોય એને “દ્રવ્ય' કહે છે. દ૬૩. ભંગ (વ્યય) વિના ભવ (ઉત્પાદ) નહિ અને સંભવ (ઉત્પાદ) વિના ભંગ (વ્યય) નહિ. એ જ પ્રમાણે ત્રિકાલ સ્થાયી થ્રવ્ય (આધાર) વિના ઉત્પાદ અને વ્યય બન્ને નથી હોતા. Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૬૬૪. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય (ઉત્પત્તિ, વિના, અને, સ્થિતિ)-આ ત્રણ દ્રવ્યમાં હતાં નથી પરંતુ દ્રવ્યની નિત્ય પરિવર્તનશીલ પર્યાયામાં રહે છે. હવે પર્યાને સમૂહ એ જ દ્રવ્ય, એટલા માટે બધા દ્રવ્ય જ કહેવાય. ૬૬૫. કય? એક જ સમયે ઉત્પાદ, વ્યય અને દ્રૌવ્ય નામના અર્થોની સાથે સમત–એકમેક હાથ છે. એટલા માટે આ ત્રણેય વાસ્તવમાં દ્રવ્ય છે. ૬૬. દ્રવ્યનો એક (ઉત્તરવતી) પર્યાય ઉત્પન્ન (પ્રગટ) થાય છે અને અન્ય (પૂર્વવતી) પર્યાય નષ્ટ (અદશ્ય) થાય છે, છતાં દ્રવ્ય નથી થતુ ઉત્પન્ન અને નથી થતું નષ્ટ. દ્રવ્યરૂપે એ હંમેશાં ધ્રુવ (નિત્ય, શાશ્વત) રહે છે. ૬૬૭. પુરુષમાં પુરુષ' શબ્દને વ્યવહાર જન્મથી માંડી મૃત્યુ સુધી થાય છે. પરંતુ વચ્ચેના ગાળામાં બાળપણ ઘડપણ વગેરે અનેક પ્રકારના પર્યાયે ઉત્પન્ન થતા જાય છે અને નષ્ટ પણ થતા જાય છે. ૬૬૮. (એટલા માટે) વસ્તુઓને જે સદશ પર્યાય છે લાંબા સમય સુધી ટકી રહેવાવાળા છે એ જ સામાન્ય કહેવાય, અને એના જે વિસદશ પર્યાય છે તે વિશેષ કહેવાય. આ બન્ને સામાન્ય તથા વિશેષ પર્યાયે એ વસ્તુથી અભિન્ન (ડાક) માનવામાં આવ્યા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૬૯. સામાન્ય તથા વિશેષ–બા અને ધર્મોથી યુક્ત દ્રવ્યમાં થનારું વિરોધ વિનાનું જ્ઞાન જ સમ્યક્ત્વનું સાધક બને છે. એનાથી વિપરીત અર્થાત્ વિરોધયુક્ત જ્ઞાન સાધક નથી બનતું. ૬૭૦, એક જ પુરુષમાં પિતા, પુત્ર, પૌત્ર, ભાણેજ, ભાઈ, વગેરે અનેક સંબંધ હોય છે. ( એક જ સમયે એ પિતાના પિતાને પુત્ર અને પિતાના પુત્રને પિતા હોય છે) એટલા માટે એકને પિતા હોવાથી એ બધાને પિતા નથી થતો. (આ જ સ્થિતિ બધી વસ્તુઓના સંબંધે છે.) ૬૭૧. નિર્વિકલ્પ તથા સવિકલ્પ-ઉભયરૂપ પુરુષને જે ફક્ત નિવિકલપ અથવા સવિકલ્પ (એક જ) કહે છે જેની બુદ્ધિ, ખરેખર જ, શાસ્ત્રમાં સ્થિર નથી. ૬૭૨. દૂધ અને પાણી માફક અનેક વિરોધી પ દ્વારા પરસ્પર એકબીજા સાથે મળી ગયેલ પદાર્થમાં “આ ધર્મ” અને “એ ધર્મ”—આમ વિભાગ કરે ઉચિત નથી. જેટલી વિશેષ પર્યા હોય એટલે જ અવિભાગ સમજવું જોઈએ. ૬૭૩. સૂત્ર અને અર્થના વિષયમાં શંકારહિત સાધુ પણ ગર્વ છેડી સ્યાદ્વાદ-મય વચનને ઉપયોગ કરે. ધર્માચરણમાં પ્રવૃત્ત સાધુઓ સાથે વિચરણ કરતે થકે સત્ય ભાષા અને અનુભય (અન્+ઉભય=જે ન Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ હોય સત્ય કે ન હોય અસત્ય) ભાષાને ઉપયોગ કરે. ધનવાન અથવા નિર્ધનને ભેદ પાયા વિના સમભાવપૂર્વક ધર્મકથા કહે. પ્રકરણ ૩૮ : પ્રમાણુ સૂત્ર (અ) પંચવિધ જ્ઞાન ૬૭૪. ૧. સંશય, ૨. વિમેહ (વિપર્યય) અને ૩. વિશ્વમાં (અનધ્યવસાય)–આ ત્રણ મિથ્યા-જ્ઞાનેથી રહિત, પિતાના તથા પરના સ્વરૂપને ગ્રહણ કરવું તેનું નામ સમગ્ર જ્ઞાન” કહેવાય. આ વસ્તુ-સ્વરૂપને યથાથ નિર્ણય કરાવે છે તેથી જ તેને સાકાર અર્થાત્ સવિકલપક (નિશ્ચયાત્મક) કહે છે. આના અનેક પ્રકાર છે. ૬૭૫. તે જ્ઞાન પાંચ પ્રકારનું છેઃ ૧. અભિનિ બાધિક અથવા મતિજ્ઞાન, ૨. શ્રત જ્ઞાન, ૩. અવધિ જ્ઞાન, ૪. મન:પર્યાય જ્ઞાન, અને ૫. કેવળ જ્ઞાન. ૬૭૬. આ પ્રકારે મતિ, કૃત, અવધિ, મન:પર્યાય અને કેવળના રૂપમાં જ્ઞાન કેવળ પાંચ જ છે. આમાંથી પ્રથમના ચાર જ્ઞાન ક્ષાપશમિક છે અને, કેવળજ્ઞાન સાયિક છે. (એક દેશ ક્ષય અને ઉપશમથી ઉત્પન્ન થવાને લીધે પહેલા ચાર જ્ઞાન અપૂણું છે છે. અને સમસ્ત કર્મોનો ક્ષયને કારણે પાંચમું કેવળજ્ઞાન પરિપૂર્ણ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ ૬૭૭. (૧) ૧. ઈહા, ૨. અપહ, ૩. વિમર્શ (મીમાંસ ), ૪. માર્ગણ, ૫. ગવેષણા, ૬ સંજ્ઞા, ૭. સ્મૃતિ, ૮. મતિ અને ૯ પ્રજ્ઞા–આ બધા અભિનિધિક અથવા મતિજ્ઞાન કહેવાય છે ૬૭૮. (૨) (અનુમાન અથવા લિંગજ્ઞાનની માફક) અર્થને (શબ્દ) જાણું એના ઉપરથી અર્થાતર (વાચ્યાર્થીને ગ્રહણ કરે એનું નામ શ્રતજ્ઞાન. આ જ્ઞાન નિયમપૂર્વક આભિનિબાધિક જ્ઞાનપૂર્વક થાય છે. આના બે ભેદ છે: ૧. લિંગજન્ય, અને ૨. શબ્દજન્ય (ધૂમાડે દેખી થનારું અગ્નિનું જ્ઞાન લિંગજ' અને વાચક શબ્દ સાંભળી અથવા વાંચી થનારું જ્ઞાન “શબ્દજા') આગમમાં શબ્દજ શ્રુતજ્ઞાનનું પ્રાધાન્ય છે. ૬૯ ઇન્દ્રિય અને મનના નિમિત્તથી શ્રતાનુસારી થનારું જ્ઞાન મુતજ્ઞાન કહેવાય છે. એ પિતાના વિષયભૂત અર્થને બીજા દ્વારા વ્યક્ત કરી શકાય તેવું હોય છે. બાકીનું ઇન્દ્રિય અને મનને નિમિત્તથી થનારું અમૃતાનુસારી અવગ્રહાદિ જ્ઞાન મતિજ્ઞાન કહેવાય છે. (આનાથી સ્વયં જાણી શકે છે પરંતુ બીજાને સમજાવી શકાતા નથી.) Jain Educationa International For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ૬૮૦. આગમેમાં કહેવામાં આવ્યું છે કે શ્રતજ્ઞાન મતિજ્ઞાન પૂર્વક થાય છે, પણ મતિજ્ઞાન શ્રુતજ્ઞાન પૂર્વક નથી થતું. આ જ બન્ને વચ્ચે અંતર છે. “પૂર્વ શબ્દ “પૃ' ધાતુથી બન્યા છે. એને અર્થ “પાલન અને પૂરણ” એ થાય છે. શ્રતનું પૂરણ અને પાલન કરવાથી શ્રુતજ્ઞાન મતિજ્ઞાન પહેલાં થાય છે, એટલા માટે શ્રુતને મતિ પહેલાં થનારું કહ્યું છે. ૬૮૧. (૩) “અવધીયતે ઈતિ અવધિઃઅર્થાત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને, ભાવની મર્યાદાપૂર્વક રૂપી પદાર્થોને એકદેશ જાણવાવાળા જ્ઞાનને અવધિજ્ઞાન કહે છે. આનેઆગમાં સીમાજ્ઞાન” પણ કહ્યું છે. આના બે ભેદ છેઃ ૧. ભવ-પ્રત્યય, ૨. ગુણ-પ્રત્યય. ૮૨. ( (૪) જે જ્ઞાન મનુષ્યલકમાં રહેલા જીવના ચિંતિત, જે. અચિંતિત, અર્ધ ચિંતિત, વગેરે અનેક પ્રકારના અર્થ દ્વારા મનને પ્રત્યક્ષ જાણે છે તે છે માટે પર્યવ જ્ઞાન. ૬૮૩. (૫) “કેવળ શબ્દને અર્થ “એક”, “શુદ્ધ’, ‘સકળ”, “અસાધારણું” અને “અનંત' વગેરે થાય છે. એટલા માટે કેવળજ્ઞાન “એક છે, અર્થાત્ ઈન્દ્રિો વગેરેની સહાયતા વિનાનું છે, અને કેવળજ્ઞાન થવાથી બીજા બધાં જ્ઞાને નિવૃત્ત થઈ જાય છે, એટલા માટે કેવળજ્ઞાન એકાકી છે. મળ-કલંકથી રહિત હવાથી એ શુદ્ધ છે. સંપૂર્ણ સેને જાણવાવાળું હેવાથી એ Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ “સકળ' છે. એના જેવું બીજું કોઈ જ્ઞાન નથી એટલા માટે એ “અસાધારણ છે, અને એને કદી અંત નથી માટે એ “અનંત છે. ૬૮૪. કેવળજ્ઞાન લેક અને અલકને પરિપૂર્ણરૂપે જાણે છે. ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં કશું એવું નથી જેને કેવળજ્ઞાન ન જાણતું હેય (આ) પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણ ૬૮૫. જે જ્ઞાન વસ્તુ-વભાવને-પથાર્થ રૂપને સમ્યફ રૂપે જાણે છે તેને “પ્રમાણુ કહે છે. એના બે પ્રકાર છે. ૧. પ્રત્યક્ષ પ્રમાણ અને, ૨. પરોક્ષ પ્રમાણ. જીવને “અક્ષ' કહે છે. આ શબ્દ “અશુ વ્યાપ્ત ધાતુમાંથી બનેલું છે. જે જ્ઞાનરૂપે તમામ પદાર્થોમાં વ્યાપ્ત છે એને “અક્ષ અર્થાત્ જીવ કહે છે. “અક્ષ” શબ્દની વ્યુત્પત્તિ ભેજનના અર્થમાં “અશ” (ખાવું) ધાતુમાંથી પણ કરી શકાય છે. જે ત્રણ લેકની સમગ્ર સમૃદ્ધિ વગેરેને ભેગવે છે એને “અક્ષ” અર્થાત્ જીવ કહે છે. આ પ્રમાણે બને વ્યુત્પત્તિઓ દ્વારા (અર્થ-વ્યાપન અથવા ભજનગુણથી)જીવને અક્ષ' અર્થ સિદ્ધ થાય છે. એ “અક્ષ” એટલે “જીવ'માં થનારું જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે. આના ત્રણ ભેદ છે: ૧. અવધિ ૨.મન-પર્યાય અને ૩. કેવળજ્ઞાન, Jain Educationa International For Personal and Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ૬૮૭. પગલિક હેવાને લીધે દ્રવ્ય-ઇન્દ્રિયો અને મન “અક્ષ એટલે “જીવથી “પર” એટલે ભિન્ન છે. એટલા માટે ઇન્દ્રિય અને મન દ્વારા થનારું જ્ઞાન “પક્ષ કહેવાય છે. જેવી રીતે અનુમાનમાં ધૂમાડાથી અગ્નિનું જ્ઞાન થાય છે એવી જ રીતે પક્ષ જ્ઞાન પણ પરના નિમિત્તથી થાય છે. ૬૮૮. જીવનું ૧. મતિજ્ઞાન અને ૨. શ્રુતજ્ઞાન-પર’ ના નિમિત્ત ને લઇ ને થતું હોવાથી “પરોક્ષ જ્ઞાન કહેવાય, અથવા અનુમાનની માફક પહેલેથી જ ઉપલબ્ધ અર્થના સ્મરણ દ્વારા થવાને લીધે એ પર–નિમિત્તક છે, અર્થાત્ પરને કારણે છે. (નેંધ પરનિમિત્તિક એટલે મન અને પાંચ ઈન્દ્રિની મદદથી થતું જ્ઞાન.) ૬૮૯ધૂમાડા વગેરે લિંગને લીધે થનારું લિંગજ-શ્રુતજ્ઞાન તે એકાંત રૂપે પક્ષ જ છે. અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન અને કેવળજ્ઞાન – આ ત્રણેય જ્ઞાન એકાંતરૂપે પ્રત્યક્ષ જ છે. પરંતુ ઈન્દ્રિયે અને મનથી થનારૂં “મતિજ્ઞાન” લેકવ્યવહારમાં પ્રત્યક્ષ ગણાય છે. એટલા માટે તે “સંધ્યાવહારિક પ્રત્યક્ષ કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ પ્રકરણ ૩૯ : નય સૂત્ર ૬૯૦, શ્રુતજ્ઞાનના આશયથી યુક્ત “વસ્તુના અંશને ગ્રહણ કરનાર’ જ્ઞાનીના વિકલ્પને “નય' કહે છે. એ જ્ઞાનથી જે યુક્ત છે તે જ જ્ઞાની છે. દ૯૧. નય વિના મનુષ્યને સ્પાદુવાદને બંધ નથી થતું. એટલા માટે જે એકાંતને અથવા એકાંત આગ્રહને ત્યાગ કરવા માગે છે એણે નયને જરૂર જણ જોઈએ. ૬૨. જેવી રીતે ધર્મ-વિહેણે મનુષ્ય સુખ ઇચ્છે છે અથવા કઈ પાછું વિના પિતાની તરસ છીપાવવા માગે છે તેવી જ રીતે મૂઢ માણસ નય વિના દ્રવ્યના સ્વરૂપને નિશ્ચય કરવા માગે છે. ૬૩, તીર્થકરના વચનેના પ્રકાર બે છેઃ સામાન્ય અને વિશેષ બન્ને પ્રકારનાં વચનોના સંગ્રહના મૂળ પ્રતિપાદક “નય પણ એ જ છેઃ ૧. દ્વવ્યાકિનય અને ૨. પર્યાયાર્થિક નય. બાકીના બધા નયે આ બે નાના જ અવાંતર ભેદ છે. (દ્રવ્યાર્થિક નય વસ્તુના સામાન્ય અંશને પ્રતિપાદક છે અને પર્યાયાર્થિક નય વસ્તુના વિશેષ અંશો પ્રતિપાદક છે.) દ્રવ્યાર્થિક નયનું વક્તવ્ય (સામાન્યાંશ) પર્યાયાર્થિક નયને માટે નિયમપૂર્વક અવસ્તુ છે, અને પર્યાયાર્થિક નયની વિષયભૂત વસ્તુ (વિશેષાંશ) દ્રવ્યાર્થિક નયને માટે અવસ્તુ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ૬૯૫. પર્યાયાર્થિક નયની દષ્ટિ મુજબ પદાર્થો નિયમપૂર્વક ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે, અને દ્રવ્યાર્થિક નયની દષ્ટિ મુજબ તમામ પદાર્થો સદૈવ અનુત્પન્ન અને અવિનાશી છે. ૬૯૬. દ્રવ્યાર્થિક નયને હિસાબે બધાં દ્રવ્ય છે અને પર્યાયાર્થિક નયના હિસાબે એ અન્ય-કન્ય છે, કારણ કે જે સમયે જે નયથી વસ્તુ જોવામાં આવે એ સમયે એ વસ્તુરૂપે જ દષ્ટિગોચર થાય છે. ૬૯૭. જે જ્ઞાન પર્યાયને ગૌણ બનાવી લેકમાં દ્રવ્યને જ ગ્રહણ કરે છે એને “કવ્યાર્થિક નય કહેવામાં આવે છે, તથા, જે દ્રવ્યને ગૌણ કરી પર્યાયને જ ગ્રહણ કરે છે એને “પર્યાયાર્થિક નય કહેવામાં આવે છે. ૬૯૮. (દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નયના ભેદરૂપે) મૂળ નય સાત છે ૧. નૈગમ નય, ૨. સંગ્રહ નય, ૩. વ્યવહાર નય, ૪. જુસૂત્ર નય, ૫. શબ્દ નય, ૬. સમધિરૂઢ નય, અને ૭. એવંભૂત નય. ૬૯૯ ઉપર જણાવેલા સાત માંથી પ્રથમના ત્રણ નય વ્યાર્થિક છે અને બાકીના ચાર નય પર્યાયાચિક છે. સાત નયમાંથી પહેલા ચાર નય “અયપ્રધાન છે અને બાકીના ત્રણ નય “શબ્દ પ્રધાન’ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ૭૦૦. (૧) સામાન્ય જ્ઞાન, વિશેષ જ્ઞાન, અને ઉભય જ્ઞાન રૂપ જે અનેક “માન લેકમાં પ્રચલિત છે એમને જે દ્વારા જાણવામાં આવે છે તે નૈગમ નય છે. એટલા માટે એને “યિક-માન” અર્થાત્ “વિવિધ રૂપે જાણવું” એવું કહેવામાં આવ્યું છે. ૭૦૧. (ભૂત, વર્તમાન, અને ભવિષ્યના ભેદે ગમનય ત્રણ પ્રકારને છે.) જે દ્રવ્ય અથવા કાર્ય ભૂતકાળમાં સમાપ્ત થઈ ગયું છે એનું વર્તમાનકાળમાં આજે પણ કરવું એ ભૂત નગમનાય છે. દા. ત. હજારે વર્ષ પૂર્વે થઈ ગયેલા ભગવાન શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ માટે નિર્વાણ અમાવાસ્યાના દિવસે “આજે વીર પ્રભુનું નિર્વાણ થયું છે” એમ બેલવું તે ભૂત બનૈગમનયનું દષ્ટાંત થયું. ૭૦૨. જે કાર્ય હમણાં જ પ્રારંભળ્યું હોય એના સંબંધમાં લોકે પૂછે ત્યારે પૂરું થયું” એમ કહેવું તે વર્તમાન બૈગમનાય છે. ભોજન બનાવવાનો આરંભ માત્ર જ કર્યો હોય તે વખતે જ કહેવું કે “આજભાત બનાવ્યો છે એ વર્તમાન ગામ નયનું દષ્ટાંત થયું. જે કાર્ય ભવિષ્યમાં થવાનું છે એના સંબંધમાં થયું ન હોય છતાં થયું એમ કહેવું એ “ભાવિ ગમનાય છે. જેવી રીતે જે હજુ ગયે ન હોય છતાં એના સંબંધમાં કહેવું કે “એ ગ” એ “ભાવિ ૌયમયનું દષ્ટાંત છે. ૭૦૩. Jain Educationa International For Personal and Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ १७४ ૭૦૪. (૨) સંગ્રહ નયના બે પ્રકાર છે. એક શુદ્ધ સંગ્રહ નય અને બીજે અશુદ્ધ સંગ્રહનય. “શુદ્ધ સંગ્રહ નય”માં પરસ્પર વિરોધ કર્યા વિના “સ” રૂપે બધાનું ગ્રહણ થાય છે. એમાંથી એક જાતિ વિશેષનું ગ્રહણ કરવાથી એ જ “અશુદ્ધ સંગ્રહનય થયે. ૭૫. (૩) સંગ્રહનય દ્વારા ગૃહીત થયેલ શુદ્ધ અથવા અશુદ્ધ અર્થને જે ભેદ કરે છે તે વ્યવહારનય છે. આપણ બે પ્રકારનું છે. એક અશુદ્ધાર્થભેદક અને બીજો શુદ્ધાર્થ –ભેદક છે. ૭૦૭. ૭૦૬. (૪) દ્રવ્યમાં એક સમયવતી (વર્તમાન) અધ્રુવ પર્યાયને ગ્રહણ કરે છે તેને સૂક્ષ્મ-સહજુ-સૂત્ર-નય કહે છે. દા. ત. તમામ શબ્દ ક્ષણિક છે. અને જે પિતાની સ્થિતિ સુધી રહેનારા મનુષ્યાદિ પર્યાયને એટલા સમય સુધી એક મનુષ્યરૂપે ગ્રહણ કરે છે તે સ્થળ-ત્ર જુ-સૂવ-નય કહેવાય છે. ૭૦૮, શપન” અર્થાત્ આહ્વાન શબ્દ છે, અથવા જે “શપતિ અર્થાત આહવાન કરે છે, એ શબ્દ છે, અથવા “શખતે જે દ્વારા વસ્તુને કહેવામાં આવે છે એ શબ્દ છે. એ શબ્દને વાચ્ય જે અર્થ છે (વાચ્યાર્થ) તેને ગ્રહણ કરવાથી નયને પાગ શબ્દ (શબ્દનય) કહેવામાં આવ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ ૭૧૦, ૭૦૯ જે એકાર્યવાચી શબ્દોમાં લિંગ આદિ ભેદને કારણે અર્થભેદ સ્વીકારે છે તેને શબ્દનય કહેવામાં આવે છેદાખલા તરીકે “પુષ્પ' શબ્દ પુલિંગમાં નક્ષત્રને વાચક છે અને પુષ્પા” શબ્દ (સ્ત્રીલિંગ શબ્દ) સ્ત્રીલિંગમાં તારિકાને બંધ કરાવે છે. અથવા વ્યાકરણથી સિદ્ધ શબ્દમાં અર્થ જે વ્યવહાર કરવામાં આવે છે તે જ અર્થને શબ્દ દ્વારા ગ્રહણ કરે એને શબ્દનય કહે છે. દા.ત. દેવ” શબ્દ દ્વારા એને સારી પેઠે ગ્રહણ કરવામાં આવતે અર્થ દેવ અથવા સુરને જ ગ્રહણ કરે તે. ૭૧૧. ૬. જે પ્રમાણે પ્રત્યેક પદાર્થ પિતપતના વાચક અર્થમાં આરૂઢ છે એ પ્રમાણે પ્રત્યેક શબ્દ પણ પોતપોતાના અર્થમાં આરૂઢ છે, અર્થાત્ શબ્દભેદની સાથે સાથે અર્થભેદ પણ થાય જ છે, દા.ત. ઈન્દ્ર, પુરંદર અને શકત્રણેય શબ્દ દેવેના રાજાના બેધક છે, છતાં ઈન્દ્ર શબ્દથી એના ઐશ્વર્યને બંધ થાય છે.અને “પુરંદર શબથી “પિતાના શત્રુઓના પુર એટલે શહેરોના નાશ કરનારને બંધ થાય છે. આ પ્રમાણે શબ્દદ અનુસાર અર્થહિત કરવાવાળા નયને “સમભિરૂઢ નય કહે છે.) (આ શબ્દને અથરૂઢ અને અર્થને શબ્દારૂઢ કહે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨. ૭૧૩. ૧૭૬ ૭. ‘એવ'' અર્થાત્ જેવા શબ્દાર્થ ઢાય તેવા જ રૂપમાં જે યવહત થાય છે એ ‘ભૂત' અર્થાત્ વિધાન છે, અને જે શબ્દાથી અન્યથા છે એ અ-ભૂત અર્થાત્ અવિદ્યમાન છે. જે આ પ્રમાણે માને છે એ ‘એવ‘ ભૂત નય' છે. એટલા માટે જ શબ્દનય અને સમક્ષિત નયની અપેક્ષાએ ‘એવ’ભૂત નય’ વિશેષરૂપે શબ્દાર્થ –તપર--નય છે. ૦૧૪. જીવ પેાતાના મન, વચન અને કાયાની ક્રિયા દ્વારા જે જે કામ કરે છે એ પ્રત્યેક કર્મના એયક અલગ-અલગ શબ્દ છે અને એના જ એ વખતે પ્રયાગ કરનાર ‘એવ’ભૂત નય' છે. દા.ત. પૂજા કરતી વખતે મનુષ્યને પૂજારી કહેવા અને યુદ્ધ કરતી વખતે એને ચાઢો કહેવા તે આ હકીક્તના સાક્ષી છે. પ્રકરણ ૪૦ : સ્યાદવાદ તથા સસભંગી સૂત્ર નયના વિષય હૈાય કે પ્રમાણના, પરસ્પર સાપેક્ષ વિષયને જ સાપેક્ષ કહેવામાં આવે છે, અને એથી વિપરિતને નિરપેક્ષ કહેવામાં આવે છે. (અર્થાત્ પ્રમાણના વિષય સ` નયાની અપેક્ષા રાખે છે, અને નયના વિષય પ્રમાણની તથા અન્ય વિરાખી નયાની અપેક્ષા રાખે છે, ત્યારે જ એ વિષય સાપેક્ષ કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ १७७ ૭૧૫. જે હંમેશાં નિયમને નિષેધ કરે છે અને નિપાતરૂપે સિદ્ધ છે એ શબ્દને “સ્યા' કહેવાય છે. આ, વસ્તુને, સાપેક્ષ સિદ્ધ કરે છે. ૧૬. (અનેકાન્તાત્મક વસ્તુની સાપેક્ષતાના પ્રતિપાદનમાં પ્રત્યેક વાક્યની સાથે “સ્યા પર લગાડી કથન કરવું એ સ્યાણવાદનું લક્ષણ છે.) આ ન્યાયમાં પ્રમાણ, નય અને દુનયના ભેદથી યુક્ત સાત ભંગ થાય છે. સ્યાત્’ સાપેક્ષ ભગને “પ્રમાણુ કહે છે. નયયુક્ત અંગોને “નય' કહે છે અને નિરપેક્ષ બંને “દય’ કહે છે. ૭૧૭. ૧ સ્યાદ્ અસ્તિ, ૨. સ્યાત્ નાસ્તિ, ૩. સ્યાદ્ અસ્તિ નાસ્તિ, ૪. સ્યાદ્અવકતવ્ય, ૫. સ્પાદુ અસ્તિ અવતવ્ય, ૬. સ્યા નાસ્તિ અવકતવ્ય, ૭. સ્વાદુ અસ્તિનાસ્તિ અવફતવ્ય-આને પ્રમાણુ સહસંગી જાણવી જોઈએ. સવ-દ્રવ્ય, સ્વ-ક્ષેત્ર, રા-કાળ અને સ્વભાવની અપેક્ષાએ દ્રવ્ય (૧) અતિ સ્વરૂપ છે. એ જ પર-દ્રવ્ય, પર-ક્ષેત્ર, પર-કાળ, અને પર-ભાવની અપેક્ષાએ (૨) નાસ્તિ સ્વરૂપ છે. ૭૧૮ ૧ર. Jain Educationa International For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૭૧૯. ૭૨૦. ૧૭૮ કહેલાં ચાર ) સ્વદ્રવ્યાક્રિ ચતુષ્ટય ( ઉપર અને પરદ્રવ્યાદિ ચતુષ્ટય – બન્નેની અપેક્ષાએ એક જ વસ્તુ (૩) સ્યાદ્ અસ્તિ અને સ્થાત્ નાસ્તિ સ્વરૂપ થાય છે. બન્ને ધર્મોને એક સાથે કહેવાની અપેક્ષાએ વસ્તુ અવક્તવ્યછે. આ પ્રમાણે તાતાના નયની સાથે અના ચેાજના કરવાથી (૪) સ્યાદુઅવક્તવ્ય, (૫) સ્ય અસ્તિ અવક્તવ્ય, (૬) સ્થાÇનાસ્તિ અવક્તવ્ય અને (૭) સ્થાનૢ-અસ્તિ-નાસ્તિ અવક્તવ્ય બને છે ' · સ્યાત્ ' પદ્મ તથા નય-નિરપેક્ષ ઢાય ત્યારે જ સાતેય ભગ દુ ય-ભ ંગી કહેવાય છે. જેવી રીતે કે વસ્તુ અસ્તિ જ છે, નાસ્તિ જ છે, ઉભયરૂપ જ છે, અવક્તવ્ય જ છે, અસ્તિ અવકૃતવ્ય જ છે, નાસ્તિ અવક્તવ્ય જ છે અથવા અસ્તિ નાસ્તિ અવક્તવ્ય જ છે. (કોઇ એક જ અંશ અથવા દષ્ટિકોણ ઉપર જોર દેવું અથવા આગ્રહ રાખવા તથા બીજાની સ થા ઉપેક્ષા કરવી તે દુ'ય છે.) ૭૨૧. વસ્તુના એક ધર્માંને ગ્રહુણુ કરવાથી એના પ્રતિપક્ષી બીજા ધર્મનુ પણ ગ્રહણ આપોઆાપ થઈ જાય છે કારણ કે બન્ને ધર્મ વસ્તુના સ્વભાવ છે. એટલા માટે તમામ વસ્તુના ધર્માંમાં સસભગીની ચેાજના કરવી તેઈ એ. Jain Educationa International For Personal and Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ પ્રકરણ ૪૧ : સમન્વય સૂત્ર ૭૨૨. પરેક્ષરૂપે સમગ્ર વસ્તુઓને જે અનેકાન્ત રૂપે બતાવે છે અને સંશય વગેરેથી રહિત છે તે શ્રુતજ્ઞાન કહેવાય છે. ૭૨૩. વસ્તુના કોઈ પણ એક ધર્મની વિવક્ષા અથવા અપેક્ષા દ્વારા જે લેકવ્યવહારને સાધે છે એ ય છે. નય શ્રતજ્ઞાનને ભેદ છે અને લિંગ દ્વારા ઉપન થાય છે. ૭૨૪. અનેક ધર્મોથી યુક્ત વસ્તુના કોઈ પણ એક ધર્મને ગ્રહણ કરે તે નયનું લક્ષણ છે, કારણ કે એ સમયે એ જ ધર્મનો વિવક્ષા છે, બીજા ધમેની નહિ. ૭૨ ૫. એ ન (વિરોધી હોય છતાં પણ) સાપેક્ષ હોય તે સુનય' કહેવાય છે અને નિરપેક્ષ હોય તે દય કહેવાય છે. સુનય દ્વારા જ નિયમપૂર્વક સમસ્ત વ્યવહાર સિદ્ધ થાય છે. ૭૨૬. (વાસ્તવમાં જે જોઈએ તે લોકમાં) જેટલાં વચન–પંથ છે એટલા નય છે, કારણ કે દરેક વચન વક્તાના કેઈને કેઈ અભિપ્રાય અથવા અર્થને સૂચવે છે, અને એવાં વચનમાં વસ્તુના કેઈ પણ એક ધર્મની જ મુખ્યતા હોય છે, એટલા માટે જેટલા નય સાવધા૨ણ (હઠગ્રાહી) છે એ બધા પરસમય છે, Jain Educationa International For Personal and Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ મિથ્યા છે, અને, અવધારણ–રહિત (સાપેક્ષસત્યાગ્રાહી) તથા સ્યાત્ શબ્દથી યુક્ત સમુદિત બધા નય સમ્યક હોય છે નયવિધિના જ્ઞાતાએ પર-સમય-રૂપ (એકાંત અથવા આગ્રહપૂર્ણ) અનિત્યત્વ આદિના પ્રતિપાદક જુસૂત્ર આદિ નય અનુસાર લેકમાં પ્રચલિત મતેનું નિવર્તન અથવા પરિહાર, નિત્યાદિનું કથન કરવાવાળા દ્રવ્યાર્થિક નય પ્રમાણે કરવું જોઈએ, તથા, સ્વ-સમય રૂપ જે સિદ્ધાંતેમાં પણ અજ્ઞાન અથવા હેવાદિ દેથી યુક્ત કેઈ વ્યક્તિએ, દેષ બુદ્ધિથી કેઈ નિરપેક્ષ પક્ષ સ્વીકારી લીધે હોય તે એનું પણ નિવન (નિવારણ) કરવું જોઈએ ૭૨૮. બધા પોતપોતાના વક્તવ્યમાં સાચા છે, પરંતુ જે બીજા નાના વક્તવ્યનું નિરાકરણ કરતા હોય તે તે મિથ્યા છે. અનેકાન્ત દષ્ટિને અથવા શાસ્ત્રના જ્ઞાતા એ નાના “આ સાચા છે અને “એ જુઠ્ઠા છે એવી રીતે વિભાગ કરતું નથી. ૭૨૯, નિરપેક્ષ–નો સામુદાયિકતા પ્રાપ્ત કરતા નથી અને સામુદાયરૂપ કરી દેવાથી સમ્યક્ બનતા નથી, કારણ કે પ્રત્યેક નિરપેક્ષ નય મિથ્યા હેવાથી એને સમુદાય તે મહા–મિથ્યા-રૂપ બની જશે. સમુદાયરૂપ બનવાથી પણ એ એ વસ્તુના બાધક નથી બનતા, કારણ કે પૃથ Jain Educationa International For Personal and Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ ૭૩૦. પૃથક્ અવસ્થામાં પણ એ બેધક નથી, એનું કારણ એ છે કે નિરપેક્ષ હોવાને લીધે દુશ્મનની માફક એ બધા પરસ્પર વિરોધી છે. જેવી રીતે વિવિધ અભિપ્રાય ધરાવનારા અનેક સેવક રાજા, સ્વામી કે અધિકારીના વશમાં રહે છે અથવા આપસમાં લડવા-ઝઘડવાવાળા વ્યવહારી માણસ કેઈ ઉદાસીન (તટસ્થ) વ્યક્તિને વશવતી બની મિત્રતા પ્રાપ્ત કરી વાળે છે, તેવી રીતે જ બધા પરસ્પર વિરોધી નય સ્યાદ્વાદને શરણે જઈ સમ્યગુભાવને પ્રાપ્ત કરે છે, અર્થાત્ સ્યાદ્વાદની છત્રછાયામાં પરસ્પર વિરોધનું કારણ (સાધારણતા) દૂર થઈ જાય છે અને એ બધા સાપેક્ષતા-પૂર્વક એકત્ર થઈ જાય છે. જેવી રીતે હાથીનું પૂંછડું, પગ, સૂંઢ વગેરે જે સ્પર્શ કરીને એ હાથો છે એવું માનનારા જન્માંધ કેને અભિપ્રાય મિથ્યા છે તેવી રીતે અનેક ધર્માત્મક વસ્તુના એક-એક અંશ ગ્રહણ કરી “અમે પૂરી વસ્તુ જાણું લીધી છે” એવી પ્રતિપત્તિ-સ્વીકૃતિ કરનારાઓનું ત–વસ્તુ વિષયક જ્ઞાન મિથ્યા ગણાય છે. તથા જેવી રીતે હાથીના બધા અવયવોના સમૂહને હાથી જાણનારા ચક્ષુષ્માન (દષ્ટિસંપન્ન)નું જ્ઞાન સમ્યફ બને છે, તેવી રીતે સમસ્ત નાના સમુદાય દ્વારા વસ્તુની સમસ્ત પર્યાયને અથવા એના ધર્મોને જાણનારનું જ્ઞાન સમ્યફ કહેવાય છે. ૭૩૧. ૭૩૨, Jain Educationa International For Personal and Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૭૩૩. ૭૩૪. ૭૩૫. ૭૩૬. ૧૮૨ સંસારમાં એવા ઘણા પદાર્થા છે જેનુ વધુ ન થઈ શકતું નથી. આવા પદાર્થાનેા અનંતમા ભાગ જ કહેવા ચેાગ્ય હોય છે. આવા પદ્માપનીય પદાર્થોના અન’તમે ભાગ જ શાસ્ત્રમાં નિબદ્ધ છે. ( આવી સ્થિતિમાં, એ કેવી રીતે કહી શકાય કે અમુક શાસ્ત્રમાં લખેલી વાત અથવા અમુક જ્ઞાનીની વાત નિરપેક્ષ સત્ય છે ? ) ઘેટલા માટે જે પુરુષ કેવળ પેાતાના મતની જ પ્રશંસા કરે છે અને બીજાનાં વચનાની નિદા કરે છે અને એ રીતે પેાતાનું પાંડિત્ય ખતાવે છે એ સ`સારમાં મજબૂત રીતે જકઢાઈ ગયેલા છે. આ સંસારમાં વિવિધ પ્રકારના જીવે છે, વિવિધ પ્રકારનાં કર્યાં છે, વિવિધ પ્રકારની લબ્ધિએ છે, એટલા માટે કાઈ સ્વધમી હોય કે પરધમી', કોઈની પણ સાથે વાદવિવાદ કરવા ચેગ્ય નથી, મિથ્યાદા નાના સમૂહરૂપ અમૃત-રસ-પ્રદાયી અને અનાયાસ જ મુમુક્ષુએની સમજમાં આવનારા વ'દુનીય જિનવચનનુ` કલ્યાણુ હે ! પ્રકરણ ૪ર : નિક્ષેપ સૂત્ર ge. યુક્તિપૂક, ઉપર્યુક્ત માગમાં પ્રયાનવશ ૧.નામ,ર સ્થાપના,૩ દ્રવ્ય,અને ૪. ભાવમાં પદ્માની સ્થાપનાને આગમમાં ‘નિક્ષેપ' કહે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ ૭૩૮. દ્રવ્ય વિવિધ સ્વભાવવાળું છે. એમાંથી જે સ્વભાવ દ્વારા એ ધ્યેય અથવા ( ધ્યાન અથવા જ્ઞાન ) નો વિષય બને છે એ સ્વભાવને નિમિત્ત બનાવી એક જ દ્રવ્યના આ ચાર ભેદ પાડવામાં આવ્યા છે. ૭૩૯. અને એટલા માટે) નિક્ષેપ ચાર પ્રકારનું માનવામાં આવ્યો છે. ૧. નામનિક્ષેપ, ૨. સ્થાપના નિક્ષેપ, ૩. દ્રવ્યનક્ષેપ અને ૪. ભાવનિક્ષેપ. (૧) દ્રવ્યની સંજ્ઞાને “નામ” કહે છે. એના પણ બે ભેદ પ્રસિદ્ધ છે. ૭૪૦. (૨) જ્યાં એક વસ્તુને કેઈ બીજી વસ્તુમાં આરોપ કરવામાં આવે છે ત્યાં “સ્થાપના નિક્ષેપ કહેવામાં આવે છે. આ બે પ્રકારને છે ? એક “સાકાર અને બીજો “નિરાકાર.” કૃત્રિમ અને અકૃત્રિમ અહતની પ્રતિમા સાકાર સ્થાપના છે તથા બીજા કેઈ પદાર્થમાં અહંતની સ્થાપના કરવી તે નિરાકાર સ્થાપના છે. (૩) જ્યારે વસ્તુની વર્તમાન અવસ્થાનું ઉલ્લંઘન કરી ૭૪૨. એને ભૂતકાલીન અથવા ભાવી સ્વરૂપ અનુસાર વ્યવહાર કરવામાં આવે છે ત્યારે એને દ્રવ્યનિક્ષેપ” કહે છે. આના બે ભેદો છે – એક “આગમ” Jain Educationa International For Personal and Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ અને બીજે આગમ ' અહ તકથિત શાસ્ત્રને જાણકાર જે સમયે એ શાયામાં પિતાને ઉપગ નથી લગાવતે એ સમયે એ આગમ દ્રવ્ય-નિક્ષેપ અનુસાર અહત છે. ને આગમ દ્રવ્ય નિક્ષેપ ના ત્રણ ભેદે છે: ૧. જ્ઞાયક શરીર, ૨. ભાવિ, અને ૩. કર્મ. જ્યાં વસ્તુના જ્ઞાતાના શરીરને એ વસ્તુ સ્વરૂપ માનવામાં આવે ત્યાં જ્ઞાયક શરીર ને આગમ દ્રવ્યનિક્ષેપ છે દા. ત. રાજનીતિજ્ઞના મૃત શારીરને દેખીને કહેવું કે રાજનીતિ મરી ગઈ. જ્ઞાયક શરીર પણ 'મૂત, વર્તમાન અને ભવિષ્યની અપેક્ષાએ ત્રણ પ્રકારનાં, તથા ભૂત-જ્ઞાયક-શરીર ૧. “ચુત', ૨. “ત્યકત” અને ૩. “ચાવિત રૂપે પુનઃ ત્રણ પ્રકારનાં દેય છે. વસ્તુને જે સ્વરૂપ ભવિષ્યમાં પ્રાપ્ત થશે એને વર્તમાનમાં જ એવું માનવું એને “ભાવિ–નેઆગમ દ્રવ્યનિક્ષેપ કહેવાય છે. દા. ત. યુવરાજને રાજા માન, તથા કેઈ વ્યક્તિના કર્મ જેવાં હોય અથવા વસ્તુના વિષયમાં લૌકિક માન્યતા જેવી થઈ ગઈ હોય એ અનુસાર ગ્રહણ કરવું એને “ક” અથવા “તદ્રવ્યતિરિક્ત આગમ દ્રવ્યનિક્ષેપ કહેવાય છે. જેવી રીતે જે Jain Educationa International For Personal and Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૭૪૩ ૭૪૪. ૭૪. ૧૮૫ વ્યક્તિમાં દશ નવિશુદ્ધિ, વિનય વગેરે તી કર નામકર્મના બ`ધ પાડે એવાં લક્ષણ દેખવામાં આવે તેને તીર્થંકર જ કહે અથવા પૂછ્યું કળશ, દણુ વગેરે પદાર્થાન લેાક માન્યતા અનુસાર માંગલિક કહેવા. (૪) તત્કાળવતી પર્યાય અનુસાર જ વસ્તુને સ ંપ્રેષિત કરવી અથવા માનવા એને ‘ભાવિનિક્ષેપ' કહે છે. એના પણ બે પ્રકારે છે. એક ‘આગમ-ભાવ-નિક્ષેપ’ અને ખીજો ‘નામાગમ-ભાવ નિક્ષેપ.' દા ત ઋતુશાસ્ત્રના જ્ઞાયક જે સમયે એના જ્ઞાનમાં પેાતાને ઉપચાગ લગાડી રહ્યો હાય એ સમયે એ અહુત છે. આ આગમ–ભાવ નિક્ષેપ’યે. જે સમયે એમાં અતના તમામ ગુણ્ણા પ્રગટ થઈ ગયા દાય એ સમયે એને અંત કહેવા તથા એ ગુણેાથી યુક્ત થઈ ધ્યાન કરનારને કેવળજ્ઞાની કહેવા એ નાઆગમ ભાવ નિક્ષેપ' કહેવાય. પ્રકરણ ૪૩ : સમાપન આ પ્રમાણેને આ હિતેાપદેશ અનુત્તરજ્ઞાની, અનુત્તર-જ્ઞાન-દર્શનને ધારશુ અનુત્તરર્દેશી તથા સાતપુત્ર ભગવાન કરેલા છે જેણે એવા શ્રીમહાવીરે વિશાલા નગરીમાં ીધે હતા. Jain Educationa International For Personal and Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૭૪૮. ૭૪૬. સર્વદશી જ્ઞાતપુત્ર ભગવાન શ્રી મહાવીર સામાયિક વગેરેને ઉપદેશ દીધું હતું પરંતુ જીવે એને સાંભળે નહિ અથવા સાંભળીને એનું સમ્યફ આચરણ કર્યું નહિ ૭૪૭. જે આત્માને જાણે છે, એક ને જાણે છે, આગતિ અને અનાગતિને જાણે છે, શાશ્વત-અશાશ્વત, જન્મમરણ, ચયન અને ઉપપાદને જાણે છે, આસવ અને સંવરને જાણે છે, દુઃખ અને નિજરને જાણે છે એ જ ક્રિયાવાદનુ અર્થાત્ સમ્યફ આચાર વિચારનું કથન કરી શકે છે. ૭૪૯. જે મને પહેલાં કદી પ્રાપ્ત થયું નહતું એ અમૃતમય સુભાષિત જિનવચન આજે મને પ્રાપ્ત થયું છે અને તે પ્રમાણે મેં અગતિનો માર્ગ સ્વીકાર્યો છે, એટલા માટે હવે મને મરણને કઈ ભય નથી. પ્રકરણ ૪૪ શ્રી વીર પ્રભુ સ્તવન ૭૫૦, જ્ઞાન મારું શરણ છે, દર્શન મારું શરણ છે, ચારિત્ર મારું શરણ છે, તપ તથા સંયમ મારું શરણ છે, અને ભગવાન શ્રી મહાવીરસ્વામી મારું શરણ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૭૫૧. ૭૫૨. ૭૫૩. ૭૫૪. ૧૮૭ એ સગવન શ્રી મહાવીર-સ્વામી સદૃશી, કેવળજ્ઞાની, મૂળ અને ઉત્તર ગુણા સહિત વિશુદ્ધ ચારિત્રના પાલન કરનાર, ધૈયવાન, અને ગ્રન્યાતીત એટલે અપરિગ્રહી હતા. તેઓ નિ ય અને આયુ-કર્મ રહિત હતા. એ શ્રી વીરપ્રભુભૂતિપદ્મઃ (અન તજ્ઞાની) અને અનિકેતુચારા (અનાગારા) હતા તે સ`સાર પાર કરનાર હતાં. તેઓ ધીર અને અનંતઃશી હતા. સૂર્યની માફક અતિશય તેજસ્વી હતા. જેવા રાતે ઝળહળતા અગ્નિ અ ંધકારને નષ્ટ કરી પ્રકાશ ફેલાવે છે. એવી રીતે એમણે પણ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી પદાર્થાંના સત્ય સ્વરૂપને પ્રકાશિત કર્યુ હતું. જેવી રીતે હાથીઓમાં ઐરાવત, પશુઓમાં સિંહું, નદીઓમાં ગ’ગા, પક્ષીઓમાં ગરુડ શ્રેષ્ઠ છે એ પ્રમાણ નિવĆવાદીઓનાં જ્ઞાતપુત્ર શ્રી મહાવીર સ્વામી) શ્રેષ્ઠ હતા. જેવી રીતે દાનામાં અભયદાન શ્રેષ્ઠ છે, સત્ય વચનામાં અનવદ્ય ચન (પરને પીડા ન ઉપજાવે એવુ') શ્રેષ્ઠ છે અને તપમાં ઉત્તમ બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે, તેવી રીતે જ્ઞાતપુત્ર શ્રમણ લેકમાં ઉત્તમ હતા. For Personal and Private Use Only Jain Educationa International Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ૭૫૫. જગતના જીવોની નિ અર્થાત્ ઉત્પત્તિસ્થાનના જાણવાવાળા, જગતના ગુરુ, જગતને આનંદ આપનારા, જગતના નાથ, જગતના બંધુ, જગતના પિતામહ ભગવાન જયવંતા થાવ ! ૭૫૬. દ્વાદશાંગરૂપ પ્રતજ્ઞાનના ઉપત્તિસ્થાનને જયજયકાર હો ! તીથકમાં અંતિમ તીર્થકરને જય હે ! લોકેના ગુરુને વિજય હો! મહાત્મા મહાવીરને જય હે ! કર કર કા (શ્રી સમણ સુત્ત: જિન ધર્મ સાર) સંપૂર્ણ Jain Educationa International For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ પરિશિષ્ટ ૧ : પારિભાષિક શબ્દકારા (કૌસમાંના આંકડા ગાથાઓનેા ક્રમાંક સૂચવે છે. જે આંકડા સાથે ‘સૂત્ર' લખ્યું છે તે આંકઢા પ્રકરણના ક્રમાંક સૂચવે છે. ) અગ સમ્યગ્ નના આઠ ગુણુ (સૂત્ર ૧૮) અગાર વેશ્મ અથવા ઘર (૨૯૮) મેહયુક્ત મિથ્યાજ્ઞાન (૨૮૯) અજ્ઞાન અજ્ઞાની – મિથ્યાદષ્ટિ (૧૯૫) અજીવ – સુખદુઃખ તથા હિત-અહિતના જ્ઞાનથી (૫૯૩) અને ચેતનાથી રહિત પુદ્ગલ આદિ પાંચ દ્રવ્ય (૯૨૫) અણુન્નત – શ્રાવકના પાંચ વ્રત (સૂત્ર ૩૦૦) - અતિથિ સ‘વિભાગ-ત્રત - સાધુને ચાર પ્રકારનુ દાન દેવુ (૩૩૦-૩૩૧) - અતીન્દ્રિય સુખ – આત્માત નિરાકુળ માનદ અનુભૂતિ (૬૧૪-૬૧૫) અદત્તાદાન વ્રત –અસૌ વ્રત (૩૧૩) અધમ દ્રવ્ય – જીવ અને પુદ્ગલની સ્થિતિમાં પૃથ્વીની માર્ક સહાયક, ઢાકાકાશ-પ્રમાણ એક અમૃત દ્રવ્ય (૬૨૫, ૬૨૯, ૬૩૪) અધ્યવસાન – પદા–નિશ્ચય (૫૪૫) Jain Educationa International For Personal and Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ પ્રવસાય – ક્રમ-બંધનું કારણ, જીવની રાગ-બુદ્ધિ (૧૫૪-૩૯૨) અધ્યાત્મ – શુદ્ધાત્મામાં વિશુદ્ધતાનું આધારભૂત અનુષ્ઠાન (૧૩૭) અનગાર ગૃહત્યાગી સાધુ (૩૩૬) અનભિગૃહિત મિથ્યાત્વ – બીજાના ઉપદેશ વગેરેથી નિરપેક્ષ જન્મજાત તત્ત્વનું અશ્રદ્ધાન (૫૪૯) અનર્થી' વ્રત – પ્રયાજન વિનાનાં કાર્યાંના ત્યાગ (૩૨૧-૩૨૨) અનશન – કની નિર્જરા માટે યથાશક્તિ એકએ દિવસ વગેરે . આહાર-ત્યાગરૂપ વ્રત (૪૪૨, ૪૪૭) અનિત્ય અનુપ્રેક્ષા – વૈરાગ્યવૃદ્ધિ માટે જગતની ક્ષણ-ભ'ગુરતાને વારવાર વિચાર (૫૦૭-૧૦૮) - અનિવૃત્તિકરણ – સાધકની નવમી ભૂમિ, નવમ્' ગુણસ્થાન, જેમાં સમાન સમયવતી સાઠેનાં બધાં પિરણામ સમાન થઈ જાય છે અને પ્રતિ-સમય ઉત્તરાત્તર અન તગણી વિષ્ણુદ્ધતા પ્રાપ્ત થતી જાય છે. (૫૫૮) અનુપ્રેક્ષા – વૈરાગ્યવૃદ્ધિ માટે ચિંતવન કરવામાં આવતી ભાર ભાવનાએ (સૂત્ર ૩૦) અનેકાન્ત – વસ્તુની સ્વતંત્ર સત્તાનું અથત્રા વસ્તુની અન’ત ધર્માત્મક્તાનુ નિર્દેશક તત્ત્વ; નિયત્વ-અનિત્યત્વ વગેરે પરસ્પર વિરાધી અનેક ધર્મ –યુગલેથી યુક્ત વસ્તુના --વિભાજ્ય એકરસાત્મક જાતિ 'તરસ્વરૂપ (૬૬૯-૬૭૨) Jain Educationa International For Personal and Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ અંતરાત્મા – દેહાદિથી ભિન્ન આત્મસ્વરૂપને સમજનાર સમ્યમ્ દષ્ટિ (૧૭૯) અંતરાય-કમ – દાન, લાભ, લેગ, ઉપભોગ વગેરેમાં બાધક કર્મ (૬૬) અન્યત્વ અનુપ્રેક્ષા – પિતાનું સ્વરૂપ દેહ વગેરેથી ભિન્ન છે તેવી ભાવના (૫૧૮-૨૦) અપ–ધ્યાન – રાગ-દ્વેષ વશ બીજાઓનું અનિષ્ટ ચિંતન (૩૨૧) અપર ભાવ – વસ્તુને શુદ્ધ સ્વભાવ અથવા તત્ત્વ (૫૯૦) અપરમ ભાવ – અપર-ભાવ-વત્ (પ૯૦) અપવાદ – ઓછી શક્તિને લીધે વીતરાગ માગીઓને પણ આહાર વગેરે ગ્રહણની આજ્ઞા (૪૪) અપૂર્વકરણ – સાધકની આઠમી ભૂમિ (૮ મું ગુણસ્થાન) જેમાં પ્રવેશ કર્યા પછી જીવેનાં પરિણામ પ્રતિ સમય અપૂર્વ અપૂર્વ થતાં જાય છે. (૫૫૬-૫૫૭) અપ્રદેશ – જેનો બજે કઈ પ્રદેશ નથી હોતે એવા એકશી પરમાણુ (૬૫ર) અપ્રમત્ત – રાગ-દ્વેષ રહિત, આત્મા તરફ સદા જાગૃત (૧૬૬-૧૬૯) અપ્રમત્ત સંયત – સાધકની સાતમી ભૂમિ (૭ મું ગુણસ્થાન) જ્યાં કઈ પણ પ્રકારનું પ્રમાદ વ્યક્ત નથી થતે (૫૫૫) Jain Educationa International For Personal and Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ અપ્રમાદ રાગ દ્વેષ વિનાની આત્મ-જાગૃતિ (સૂત્ર ૧૩) અભયદાન મરણુ વગેરેના ભયથી ગ્રસ્ત જીવાની રક્ષા કરવી (૩૩૫) અભિગૃહિત મિથ્યાત્વ – ખજાના ઉપદેશ વગેરેથી અસત્ય ધ તથા તત્ત્વા તરફ ઉપજેલી શ્રદ્ધા અને સત્ય તરફ અશ્રદ્ધા (૫૪૯) અભ્યંતર ગ્રન્થ – મિથ્યાદાન તથા કષાય વગેરે ૧૪ ભાવ (૧૪૩) અભ્યંતર તપ – પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય વગેરે છ પ્રકારનું આંતરિક તપ (૪૫૬) અભ્ય તરસ લેખના – કષાયાનું પાતળાપણું (૫૭૪) અમૂદ્રષ્ટિ તત્ત્વા તરફ અભ્રાંત સૃષ્ટિ (૨૩૭) અમૃત ઇન્દ્રિય જૂઈ ન શકે તેવાં જીવ વગેરે પાંચ દ્રવ્ય (૫૫, ૬૨૬) ૧૯૨ યેાગી-વલી – સાધકની ૧૪ મી અરહુત યા અન્ત Jain Educationa International ભૂમિકા ( છેલ્લું ૧૪ મું મન, વચન અને કાયાની શાંત થઈ જઈ શૈલેશી સ્થિતિ ગુણસ્થાન ) જેમાં ખાપી ચેષ્ટા પ્રાપ્ત થઈ છે એવા જીવ (૫૬૪) — પ્રથમ પરમેષ્ઠી (૧) જીવન્મુક્ત સજ્ઞ (૭) જે કરીને દેહ ધારણ કરતા નથી તે (૧૮૦) For Personal and Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ અરૂપી – જુએ “અમૂર્ત (૫૯૨) અર્થ – જ્ઞાનને વિષય બની શકે તે દ્રવ્ય, ગુણ અને પર્યાય (૩૨) અલેક – “ક” ની બહાર કેવળ અસીમ આકાશ (૬૩૬) અવધિજ્ઞાન – મર્યાદિત દેશ-કાળની અપેક્ષાએ અંતરિત અમુક દ્રવ્યોને તથા એના સૂક્ષમ ભાવે સુધીની એક સીમા સુધી પ્રત્યક્ષ કરાવનારું જ્ઞાન (૬૮૧-૬૮૯) અવમંદર્ય – ઉદરી, આહારની માત્રામાં ક્રમે ક્રમે કમી કરતાં એક ચેખા” સુધી પહોંચવું તે (૪૪૮). અવિરત સમ્યગદષ્ટિ -- સાધકની ચેથી ભૂમિ (ચાણું ગુણસ્થાન) જેમાં સમ્યગ-દશન થઈ ગયું હોય તે પણ લેગે અથવા હિંસા વગેરે પાપ તરફ વિરતિ ભાવ જાગૃત ન થયું હોય તે (પપર) અવિરતિ – હિંસા વગેરે પાંચ પાપ કર્મોમાં વિરક્તિને અભાવ (૬૦૮) અશરણ-અનુપ્રેક્ષા – વૈરાગ્યવૃદ્ધિ માટે ધન-કુટુંબ વગેરે અશરણ છે તેવું મનન તથા ધર્મનું શરણું સ્વીકારવાની ભાવના (પ૦૯-૫૧૦) અશુચિ – અનુપ્રેક્ષા – વૈરાગ્યવૃદ્ધિ માટે શરીર મળ-મૂત્રથી ભરેલું અસ્વચ્છ છે તેવું સતત મનન (૫૨૧) Jain Educationa International For Personal and Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ અશુભ ભાવ – તીવ્ર કષાય (૧૯૮) અશુભ લેડ્યા – કૃષ્ણ, નીલ, કાપિત નામની તીવ્ર કષાય-યુક્ત ત્રણ વૃત્તિઓ (પ૩૪) અષ્ટ – ૧. આઠ કમ, ૨. સિદ્ધના આઠ ગુણ, ૩. આઠ પ્રવચન માતા, ૪. આઠ મદ, પ. આઠ સિદ્ધિ (આ બધાં આઠ આઠ છે) અસંખ્ય પ્રદેશ – આકાશ અનંત છે જેને મધ્ય લેક-ભાગ કેવળ અસંખ્યાત પ્રદેશપ્રમાણ છે. ધર્મ તથા અધર્મ દ્રવ્ય પણ આટલાં જ પરિમાણુ વાળાં છે. જેવદ્રવ્ય પણ પરમાર્થત આટલે જમે છે, પરંતુ દેહમાં સંકુચિત હવાને લીધે આ પરિમાણ અવ્યક્ત છે. એની કેવળ–સમુદુઘાત અવસ્થા જ એવી છે કે એક ક્ષણને માટે એ ફેલાઈને લેક પ્રમાણ જેટલી બની જાય છે. (૬૪૬) અસ્તિકાય - ઝવ વગેરે છ દ્રવ્ય અસ્તિત્વયુક્ત છે પરંતુ પ્રદેશ પ્રચયયુક્ત હેવાથી કાય-વાન કેવળ પાંચ છે. પરમાણુવત્ સમય માત્ર એકપ્રદેશી હેવાને લીધે કાળદ્રવ્ય કાય-વાન નથી. (૬૨-૬૩૧) અસ્તેય – આપ્યા વિના કઈ વસ્તુ ગ્રહણ ન કરવાને ભાવ અથવા વ્રત (૩૧૩, ૩૭૦-૩૭૧) Jain Educationa International For Personal and Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અહંકાર – શરીરમાં હું પણને ભાવ (૩૪૬) અહિસા - પ્રાવધ ન કરે એ વ્યવહાર અહિંસા છે (૧૪૮) અને રાગ-દ્વેષ ન હોવે તે ભાવ-અહિંસા (૧૫૧) અથવા યતનાચારમાં અપ્રમાદ એ નિશ્ચય-અહિંસા છે. (૧૫૭) આકાશ – બધાં દ્રવ્યને અવકાશ આપવાવાળું સર્વગત અમૂર્ત દ્રવ્ય જે લોક અને અલાક એ બે ભાગમાં વિભક્ત છે. (૬૨૫-૬૨૯, ૬૩૫). આકિચન્ય – નિઃસંગતા અથવા અકિંચન વૃત્તિ અથવા નિતાંત અપરિગ્રહવૃત્તિ. દસ પ્રકારના ઉત્તમ ધર્મોમાં નવમે ઉત્તમ આકિંચન્ય ધમ (૧૦૫-૧૧૦) આગમ – પૂર્વાપર વિરોધ રહિત જૈન ગ્રન્થ, વીતરાગવાણી (ર૦) આગમ-નિક્ષેપ - વિચારણીય પદાર્થ-વિષયક શાસને જ્ઞાતા પુરુષ પણ એ નામે જ કેઈ વખત જાણવામાં આવે છે. દા. ત., મશીનરીને જાણકાર મિકેનિક (૭૪૧-૭૪૪) આચાર્ય – સ્વ-મત તથા પરમતના જ્ઞાતા સંધિનાયક સાધુ (૯-૧૭૬) આત્મ – વ્યક્તિનું નિજત્વ અથવા એનું જ્ઞાન-કર્શન-પ્રધાન ચેતન તથા અમૂર્ત અંતસ્તત્વ (૧૮૫) (સૂત્ર ૧૫) આદાન-નિક્ષેપણ-સમિતિ- વસ્તુઓને લેવા-મૂકવામાં વિવેક, યતનાચાર (૪૧૦) Jain Educationa International For Personal and Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ખાધાક – ઘ`ટી-ચૂલા વગેરેના અધિક મારભ દ્વારા કરવામાં G આવતું હિં’સાયુક્ત ભાજન (૪૦૯) આભિનિષે।ધિક જ્ઞાન – ઇન્દ્રિય-અભિમુખ વિષયનું ગ્રઢણુમતિજ્ઞાનનું બીજુ નામ (૬૭૭) ૧૯૬ આયુ-કમ - આત્મા શરીરમાં રાકો રાખવાવાળું કર્મ (૬૬) આરભ – પ્રાણીઓને દુ:ખ પહોંચાડે એવી હિઁ'સક પ્રવૃત્તિ (૪૧૨, ૪૧૪) આાવ – નિષ્કપટતા તથા સરળતા (૯૧) આત ધ્યાન -- ઇષ્ટ વિયેાગ, અનિષ્ટ સયેાગ તથા વેદના વગેરેના કારણે ઉત્પન્ન થનારું દુ:ખ અથવા ખેદયુક્ત મનની સ્થિતિ (૩૨૮) આવાચના – સરળ ભાવપૂર્વક પેાતાના દોષાનુ' અાત્મનિંદા કરતાં કરેલ પ્રગટીકરણ (૪૬૧-૪૬૫) ભાવશ્યક સાધુ દ્વારા નિત્યકરણીય પ્રતિક્રમણ વગેરે છ કર્તવ્ય (૬૧૮, ૬૨૦, ૧૨૪) આસન 1 ધ્યાન તથા તપ વગેરે માટે સાધુએ પાળવાની કે કરવાની બેસવા, ઊભા રહેવાની વિધિ, પલ્થકાસન (૪૮૯), વાસન (૪૫૨) વગેરે ભેદને લઈ ઘણા પ્રકારના Jain Educationa International For Personal and Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ આસવ ૧૯૭ મન, વચન અને કાયાની પ્રવૃત્તિ દ્વારા શુભ-અશુભ કર્મીનું આવવું (૬૦૧-૬૦૪) આવ વૈરાગ્ય વધારવા મેહજન્ય ભાવાની તથા મન, વચન અનુપ્રેક્ષા અને કાયાની પ્રવૃત્તિઓ ત્યાગ કરવા ચૈાગ્ય છે તેવુ" ચિંતન (૫૨૨) સવ-દ્વાર – ક્રમ આગમનનુ` મૂળ કારણ – મિથ્યાત્વ, અવિરતિ કષાય અને યાગ (૯૦૫) ઇન્દ્રિય – જ્ઞાનના પાંચ કરણ--સ્પન, રસના, ઘ્રાણુ, નેત્ર, અને શ્રેાત્ર (૪૭) ચામડી, જીભ, નાક, આંખ અને કાન. ઈહલોક – મનુષ્યલાક કે તીોલેાક (૧૨૭) ઇર્યાં–સમિતિ ગમન—આગમન વિષયક યુતનાચાર (૩૯૬) ઉચ્ચા-સમિતિ – જુએ પ્રતિષ્ઠાપના સમિતિ - ઉત્તમા –કાળ સલેખનાયુક્ત મરણુ-કાળ (૫૭૮) ઉત્પાદ – દ્રવ્યની નિત્ય નવીન પર્યાયાની ઉત્પત્તિ (૬૬૬-૬૬૭) ઉત્પાદન-દોષ – ગૃહસ્થાને એમની ઇચ્છા પ્રમાણે વિદ્યા, સિદ્ધિ અથવા ચિકિત્સા વગેરેના ઉપાય બતાવવાથી - – પ્રાપ્ત થઈ શકે તેવી સદેષ શિક્ષા (૪૦૫) ઉત્સર્ગ – જ્ઞાનાદિ કાર્યની સફળતાના સ`થા નિર્દોષ અતિ B કશ માર્ગ જેમાં સાધુ કોઈપણ પ્રકારના પરિગ્રહ ગ્રહણ નથી કરતા (૪૪) Jain Educationa International For Personal and Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ઉદ્દગમ-દ્રેષ – પેાતાના નિમિત્તો તૈયાર કરવામાં આવેલા ભેાજન અથવા ભિક્ષાનું ગ્રહણ કરવુ -સદોષ. (૪૦૫) હંદુ ભર ઉપગ્હન – સમ્યગ્−શનનું એક અ ંગ, - પેાતાના ચુણા અને ખીજાના ટાષા પ્રગટ ન કરવા (૨૩૯) ઉપભેગ ઊમર, વડ, પીપળા, ગૂલર, પાકર ફળ જેમાં નાના નાના જીવે ડાય છે. (૩૦૨) ઉપષિ વ્યક્તિની ઓછપને કારણે આહારાદિ કઈક નિર્દોષ નિગ્રંથ સાધુ ગ્રહેશું રે તથા શાસ્ત્રસંમત પદા તે. (૩૭૭–૩૭૮) - આ પાંચ અગ્રાહી વધારે પ્રમાણમાં - ઉપયેાગ – આત્માનું ચૈતન્ય અવિધાયી જ્ઞાન ન યુક્ત પરિણામ (૯૪૯) પખ હણ ધાર્મિક ભાવનાથી ખાત્મિક શક્તિઓની અભિવૃદ્ધિ (૨૩૮) કરી કરીને ભાગવવા લાયક વસ, મુશકાર, વગેરે પદાર્થ અથવા વિષય (૩૨૩) ઉપમ સમા-ભાવ (૧૩૬) ઉપશમક કષાયેનુ' ઉપશમન કરનારા સાધક (૫૫૫) ઉપશમન ધ્યાન, ચિ'તન વગેરે દ્વારા કષાયાને પ્રશાંત કરવા (૫૫૭) – Jain Educationa International For Personal and Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯, ઉપશાન્ત-કવાય- સાધકની અગિયારમી ભૂમિ (૧૧મું ગુણસ્થાન) જેમાં કવાયનું પૂર્ણ ઉપશમન થઈ જવાને લીધે એ થોડાક સમય માટે ખૂબ શાંત બની જાય છે. (૫૬૦) ઉપશાન્ત-મહ - ઉપશાન્ત કષાય ગુણસ્થાનનું બીજું નામ. ઉપાધ્યાય – પાંચ પરમેષ્ઠીમાં ચેથા પરમેષ્ઠી (૧), આગમ-જ્ઞાતા સાધુ (૧૦) ઉદરી – જુએ અવાદર્ય. અજુસૂત્ર-નય – ભૂત અને ભવિષ્યથી નિરપેક્ષ કેવળ વર્તમાન પર્યાયને પૂર્ણ દ્રવ્ય તરીકે સ્વીકારનારી પણુ-ભગવાદી દષ્ટિ (૭૦૬-૭૦૭) કષિ – રિદ્ધિ સિદ્ધિ સંપન સાધુ (૩૩૬) એકવ-અનુપ્રેક્ષા – વૈરાગ્યમાં પ્રગતિ કરવા માટે પોતાના કર્મોનાં ફળને ભેગવવામાં બધા જ અસહાય છે તેવું ચિંતવન (૫૧૫). એકેન્દ્રિય – કેવળ સ્પર્શ – ઈન્દ્રિય ધારી - પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને વનસ્પતિ વગેરે જીવ (૬૫૦) એવંભતત્વનય – જે શબ્દને ક્રિયાવાળો વ્યુત્પતિ–લભ્ય અર્થ થાય છે તે દ્વારા એ ક્રિયારૂપ પરિણત ખાઈને જ Jain Educationa International For Personal and Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Roo ય જાચાર સમજ. જેવી રીતે ગમનાથંક ગે' શબ્દ દ્વારા ચાલતી ગાયને જ સમજવી, નહીં કે બેઠેલી. (૭૧૨-૭૧૩) એવણ-સમિતિ – ભિક્ષા–ચર્યાને લગતે વિવેક, યનનાચાર (૪૦૪-૪૦૯) કરણ – પ્રવૃત્તિના સાધનરૂપ, વચન અને કાયા (૧૦૧) અથવા ઇન્દ્રિયે. કર્મ – મન, વચન અને કાયાની શુભ અથવા અશુભ પ્રવૃત્તિ અથવા વ્યાપાર (૬૦૧). એ નિમિત્તે બંધને પામનાર કર્મ-જાતીય સૂક્ષ્મ પુદ્ગલ–સ્કધરૂપ દ્રવ્યકમ, જે જ્ઞાનાવરણીય વગેરે આઠ પ્રકારે છે. કર્મના ફળ ઉદયને અનુસાર થનારા રાગાદિ પરિણામ ભાવકર્મ છે. (સૂત્ર ) કયાય – કેધ, માન, માયા અને લેભરૂપી આત્મઘાતક વિકાર ' (૧૯૫–૧૩૬) કાત-લેયા –- ત્રણ અશુભ લેશ્યાઓમાંથી ત્રીજી અથવા જધન્ય (૫૩૪-૫૪૧). કામ-ગ – ઇન્દ્રિ દ્વારા ગ્ય વિષય (૪) કાય – અનેક પ્રદેશના પ્રચય અથવા સમૂહે જેથી યુક્ત થયેલું દ્રવ્ય કાયવાન બને છે (૬૫૯). જીવના પૃથ્વી વગેરે પાંચ સ્થાવરકાય તથા એક ત્રસ–કાય – એ પ્રમાણે છ જાતિના શરીરને છે કાય કહે છે (૬૫૦) Jain Educationa International For Personal and Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ ન કરવાના કાય-કલેશ – ગરમીની ઋતુમ પર્વતના શિખર ઉપર ઉત્કટ આસન લગાવીને આતાપન ગ ધારણ કરવો અને આ પ્રકારે શરદઋતુમાં શીત-ગ અને વર્ષાઋતુમાં વર્ષા-ગ ધારણ કર; એક તપ () કાય-ગુપ્તિ – કાયાની પ્રવૃત્તિનું ગેપન, સંકોચન (૪૧૪) કાયેત્સર્ગ – (કાયા+ઉત્સર્ગ) અમુક સમય સુધી શરીરને લાકડા જેવું ગણીને ધીરજપૂર્વક ઉપસર્ગ સહન કરવાના રૂપમાં કરવામાં આવતું આત્યંતર તપ (૪૩૪-૪૩૫, ૪૮૦) કાળ – એક સમય પ્રમાણ, એક પ્રદેશી અમૂર્ત તથા નિષિય દ્રવ્ય જે તમામ દ્રવ્યના પરિણમનના સામાન્ય હેતુ છે. (૬૨૫, ૬૨૯, ૬૩૭-૬૩૯) કુલ – જેની ૧૯૯ લાખ કરેઠ જાતિઓ (૩૬૭) ફૂટ-શામલી – નારકીનું અતિ પીડાદાયક કાંટાવાળું ઝાડ (૧૨) કૃષ્ણ-લેશ્યા- ત્રણ અશુભ લેશ્યાઓમાંથી પ્રથમ અથવા તીવ્રતમ લેશ્યા (પ૩૪, ૫૩૯) કેવળ-જ્ઞાન – ઈન્દ્રિય વગેરેથી નિરપેક્ષ તથા સર્વગ્રાહી આત્મ-જ્ઞાન (૬૮૪, ૬૮૯) કેવળ–શન – કેવળજ્ઞાન–વત્ સર્વગ્રાહી દર્શન (૬૨૦) Jain Educationa International For Personal and Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ કેવળ-લબ્ધિ – કેવળજ્ઞાનની માફક અહંતે તથા સિદ્ધોની નવ લબ્ધિઓ – અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સમ્યકત્વ, અનંત ચારિત્ર અથવા સુખ, તથા અનંત દાન, લાભ, ભેગ, ઉપલેગ તથા વીર્ય (૫૬૨) કેવળ-વીર્ય – કેવળજ્ઞાનવત્ જાણવા-જવાની અનંત શક્તિ (૬૨૦) કેવળ-સુખ – (અવ્યાબાધ સુખ) કેવળજ્ઞાનવત્ ઇન્દ્રિય વગેરેથી નિરપેક્ષ અનંત-સુખ અથવા નિરાકુળ આનંદ. (૬૨૦) કેવળી – કેવળજ્ઞાન, કેવળ દર્શન વગેરે શક્તિઓથી સંપન્ન અહંત પરમેષ્ઠી (પ૬૨-પ૬૩). સપક – કષાયને ક્ષય કરનાર સાધક (૫૫૫) ક્ષપણું – ધ્યાન વગેરે દ્વારા કષાયને સમૂળો નાશ કરે જેથી એ ફરીથી ઉત્પન્ન ન થવા પામે (૫૫૭) ક્ષમા – દસ ઉત્તમ ધર્મોમાંથી પ્રથમ ઉત્તમ ધર્મ (૮૫, ૧૩૫) ક્ષીણ-કષાય – સાધકની બારમી ભૂમિ (૧૨ મું ગુણસ્થાન) જેમાં કષાને સમૂળગો નાશ થઈ જાય છે. (૫૬૧) ક્ષી-મેહ – ક્ષીણ-કષાય ગુણસ્થાનકનું બીજું નામ ખેચર - વિદ્યાના બળ વડે આકાશમાં વિચરણ કરવામાં સમર્થ એવા મનુષ્યની એક જાતિ-વિરોષ, વિદ્યાધર (૨૪) Jain Educationa International For Personal and Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ ખર–કમ – કોલસા બનાવવા, પશુઓ પાસે ભાર વહન કરાવ, વગેરે વગેરે એવા વ્યાપાર જે પ્રાણુઓને પીડા પહેચાયા વિના થઈ શક્તા જ નથી. (૩૨૫) ગચ્છ – ત્રણથી અધિક પુરુષ અથવા સાધુઓને સમૂહ (૨૬) ગાણ – ત્રણ પુરુષ અથવા સાધુઓને સમૂહ, અથવા, સ્થવિર સાધુઓની પર પરા (૨૬) ગણધર – તીર્થકરના સાધુ સમુદાયના નાયક જે અત-ઉપદિષ્ટ જ્ઞાનને શબ્દબદ્ધ કરે છે. (૧૯) ગતિ એક ભવથી બીજે ભવ જવું તે. આવી ગતિ ચાર છે ૧. નારક, ૨. તિર્યંચ, ૩. મનુષ્ય અને ૪. દેવ (પર) ગઈ – રાગાદિને ત્યાગ કરી કરેલા દોષને ગુરુની સમક્ષ પ્રગટ કરવા (૪૩૦) ગુણ - દ્રવ્યના સંપૂર્ણ પ્રદેશમાં તથા તેની સમસ્ત પર્યામાં વ્યાપી રહેલો ધર્મ, દા.ત. મનુષ્યમાં જ્ઞાન અને કેરીમાં રસ (૬૬૧) ગુણ-ત્રત – શ્રાવકના પાંચ અણુવ્રતમાં વૃદ્ધિ કરનારાં દિગવત, દેશાવકાસક વ્રત તથા અનર્થ-કંઠ નામનાં ત્રણ ત્રત (૩૧૮) ગુણ-સ્થાન – કર્મોના ઉદયને કારણે ઉત્પન્ન થતી સાધકની ઉત્તરોતર ઉન્નત ૧૪ ભૂમિકાઓ (૫૪૬-૫૪૮) (વિશેષ જુએ સૂત્ર ૩૨) Jain Educationa International For Personal and Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ગુપ્તિ – સમિતિઓમાં સહાયક માનસિક, વાચનિક તથા કાયિક પ્રવૃત્તિઓનું ગેપન (૩૮૪, ૩૮૬) (વિશેષ જુએ સૂત્ર ૨૬ ઈ) ગુરુ - સમ્યકત્વ વગેરે ગુણે દ્વારા મહાન બન્યા હોવાને કારણે અહંત, સિદ્ધ વગેરે પંચ પરમેષ્ઠી (૬) ગ્રહિત-મિથ્યાત્વ – જુઓ અભિગ્રહિત-મિથ્યાત્વ. ગોત્ર-કર્મ – જે કર્મના કારણે જીવ ઉચ્ચ તથા નીચ કુળમાં જન્મ લે છે. (૬૬) ગૌરવ – વચન, કલા, સાદ્ધિ તથા સમૃદ્ધિને લઈને વ્યક્તિમાં ઉત્પન્ન થનારું અભિમાન (૩૪૮) જ્ઞાનાવરણ-કર્મ – જીવના જ્ઞાન ગુણને ઢાંકનારું અથવા મંદ કરનારું કર્મ (૬૬). ગ્રન્થ – ૧૦ બાહ્ય તથા ૧૪ અત્યંતર એમ ૨૪ પ્રકારના પરિગ્રહ (૧૪૩). ઘાતી કર્મ – જીવના જ્ઞાન વગેરે અનુછવી ગુણેને ઘાત કરનાર ચાર કર્મ–જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અને અંતરાય (૭) ચતુ – ચાર અર્થનય, ચાર કષાય, ચાર ગતિ, ચાર નિક્ષેપ, ચાર પર્યાયાર્થિક નય, ૪ શિક્ષાત્રત, વગેરે ચાર ચાર હોય છે. ચતુરિન્દ્રિય – સ્પ, રસના, ઘાણ તથા નેત્ર – આ ચાર ઈન્દ્રિયેવાળા ભ્રમર વગેરે જીવ (૬૫૦) Jain Educationa International For Personal and Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ ચતુર્દશ – ચૌદ આવ્યંતર પરિગ્રહ, ૧૪ ગુણસ્થાન, ૧૪ જીવ સ્થાન, ૧૪ માર્ગણાસ્થાન, આ બધા ૧૪-૧૪ હેાય છે. ચારિત્ર – મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાં નિમિત્ત રૂ૫ ગુણવિશેષ (૩૬). ચેતના – જીવમાં જ્ઞાન-દર્શનની તથા કતૃત્વ-ભકૃત્વની નિમિત્તભૂત મૂળ શક્તિ (૧૮૫) ચાવિત-શરીર – આત્મહત્યા દ્વારા છૂટનારું શરીર (૭૪૨) ચુતશરીર – આયુષ્ય પૂરું થતાં સ્વયં છૂટનારું શરીર (૭૪૨) છઘસ્થ- અલ્પણ (૪૯૭) જિન - ઈન્દ્રિય - "ી તથા કષાય – જય વીતરાગી અન્ત ભગવાન (૧૩) છવ - ચાર શારીરિક પ્રાણાથી અથવા ચૈતન્ય પ્રાણુથી જીવવાને કારણે આત્મ-તત્ત્વ જ જીવ છે. (૬૪૫) આ ઉપગ લક્ષણવાળું (૫૨, ૬૪૯) દિયાવાન અમૂર્ત દ્રવ્ય છે તથા ગણનામાં અનંત છે. (૬૨૫-૬૨૮), જ્ઞાનને લઈને સર્વગત હેવા છતાં (૬૪૮)પ્રદેશોની અપેક્ષાએ કાકાપ્રમાણ છે જે પિતાની સંકેચ-વિસ્તારની શક્તિને કારણે દેહ પ્રમાણ હેય છે. (૬૪૬-૬૪૭) છ–સ્થાન – જીના ત્રસ, સ્થાવર, સૂરમ, બાદર વગેરે ચૌદ ભેદ (૧૮૨, ૩૬૭) Jain Educationa International For Personal and Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જુગુપ્સા – પિતાના દેને અને બીજાના ગુણને છુપાવવા અથવા બીજા પ્રત્યે ગ્લાનિને ભાવ (૨૩૬). તત્વ - દ્રવ્યને અન્ય-નિરપેક્ષ નિજ સ્વભાવ અથવા સર્વસ્વ(પ૯૦) ત૫ – વિષય-કષાના નિગ્રહ, અથવા, ઈચછાઓના નિરોધ માટે બાહા તથા આત્યંતર રીતે કરવામાં આવતી ક્રિયાઓ. (૧૨, ૪૩૯). તીર્થ – સંસાર સાગરને પાર કરવા માટે તીર્થંકર પ્રરૂપિત રત્ન-ત્રય ધર્મ તથા તઘુક્ત જીવ. (૧૪) તેજે–વેશ્યા – ત્રણ શુભ લેશ્યાઓમાંથી જવન્ય અથવા શુભ હેઠ્યા. (૫૩૪, ૫૪૨) ત્યક્ત-શરીર – સુલેખન વિધિથી છેલું શરીર (૭૪૨) ત્રસ – રક્ષા માટે અથવા આહાર વગેરેની શોધમાં સ્વયં ચાલવા-ફરવામાં શક્તિશાળી બે, ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયવાળા બધા જ “ત્રસ' કહેવાય છે. ત્રિ – ત્રણ ગુણવત, ત્રણ ગુપ્તિ, ત્રણ ગારવ, ત્રણ દંહ, ત્રણ દ્રવ્યાર્થિક-નય, તથા નિર્વેદ, નૈગમય, બળ, ભુવન, મૂઢતા, ગ, લેક, વેદ, શબ્દ–નય, શલ્ય, સામાયિક, વગેરે બધા ત્રણ ત્રણ છે. ત્રિઇન્દ્રિય – સ્પર્શન, રસના તથા ધાણ–આ ત્રણ ઈન્દ્રિયવાળા કીડી વગેરે છ (૬૫૦) કહે – મન લંડ, વચન દંડ, કાય દે (૧૦૧) Jain Educationa International For Personal and Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૭ દમન – જ્ઞાન, ધ્યાન અને તપ દ્વારા ઇન્દ્રિય-વિષ તથા કષાયને નિરોધ (૧૨૭, ૧૩૧) દર્શન – જ્ઞાનના વિષયભૂત પદાર્થના નિરાકાર તથા નિર્વિકલ્પ પ્રતિભાસ કરનારી ચેતનાશક્તિ (૩૬) દશનાવરણ-કમ – જીવના દર્શન ગુણને ઢાંકવાવાળું અથવા મંદ કરનારું કર્મ (૬૬) દસ – બાહ્ય પરિગ્રહ, તથા ઉત્તમ ધર્મ દસ દસ છે. દાન્ત – ઈન્દ્રિય તથા કષાયાનું દમન કરનાર (૧૨૭) દિવ્રત – પરિગ્રહ પરિમાણ વ્રતની રક્ષા માટે વ્યાપાર ક્ષેત્રને સીમિત રાખવામાં સહાયક ગુણવ્રત (૩૧૯) દુર્ગતિ – નરક અને તિર્યંચ ગતિ (૫૮૭) દર્નય - વિરોધી ધર્મની અપેક્ષાને ગ્રહણ ન કરનારી ફક્ત પિતાને જ પક્ષ પકડનારી દષ્ટિ (૭૨૫) દેશવત યા દેશાવકાશિકવ્રત – દેશદેશાન્તરમાં ગમનાગમન યા વ્યાપાર સંબંધી મર્યાદા રૂપ વ્રત અથવા જે દેશમાં જવાથી વ્રતભંગ થવાને ભય છે ત્યાં જવાને ત્યાગ (૩૨૦) દ્રવ્ય – ગુણે અને પર્યાને આશ્રયભૂત પદાર્થ (૬૬૧) જે જીવ, પુદ્ગલ વગેરે ભેદે છ દ્રવ્ય છે. (૬૨૪) દ્રવ્ય-કર્મ - જીવના રાગાદિ ભાવેનું નિમિત્ત મેળવી એની સાથે બંધાવાવાળા સૂક્ષમ પુદ્ગલ સ્કંધ (૬૨, ૬૫૪-૬૫૫) Jain Educationa International For Personal and Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ દ્રવ્ય-નિક્ષેપ - આગામી પરિણામની ગ્યતા રાખનાર કોઈ પદાર્થને વર્તમાનમાં જ એ પ્રમાણે કહી દેવો દા.ત. રાજપુત્રને રાજા કહેવે (૭૪૧, ૭૪૨) દ્રવ્ય-પ્રતિક્રમણ – પ્રતિક્રમણ પાઠનું ઉચ્ચારણ માગ (૪૨૨, ૪૩૨) દ્રવ્ય-લિંગ - સાધુને બાહ્ય વેશ અથવા ચિહન (૩૬૦, ૩૬૨) દિવ્ય-હિંસા – પ્રાણી વધ (૩૮૯–૩૯૦) વ્યાર્થિક-નય – પર્યાયને ગણનામાં લીધા વિના દ્રવ્યને હંમેશા અનુત્પન્ન તથા અવિનષ્ટ દેખનારી દષ્ટિ (૬૯૪-૬૭) દ્ર - ઈષ્ટ અનિષ્ટ, સુખ દુખ, જન્મ-મરણ, સંગ-વિયોગ વગેરે પરસ્પર વિરોધી યુગલ ભાવ (૧૫) દ્વાદશ – તપ બાર છે. શ્રાવકના વ્રત ૧૨ છે. દ્વિપદ – શ્રી કુંટુંબ વગેરે (૧૪૪) દ્વિ ઈન્દ્રીય-જીવ – સ્પર્શન અને રસના-આવા બે ઈરિયાવાળા જળો વગેરે જીવ (૬૫૦) લેષ – અનિષ્ટ અગર અરુચિકર પદાર્થો નરફ અપ્રીતિને ભાવ (સત્ર ૮) ધર્મ – જીવને નિજ સ્વભાવ, અથવા, સમ્યગદર્શન વગેરે, અહિંસા વગેરે, ક્ષમા વગેરે, અથવા, સમતા વગેરે ભાવ (૮૩, ૨૭૪, સૂત્ર ૧૫) Jain Educationa International For Personal and Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અનુપ્રેશા – વૈરાગ્ય વધારવા જન્મ, જરા, મરણરૂપ આ બે દુખમય સંસારમાં ધર્મ જ રક્ષણ રૂપ છે એવું ચિંતવન (પર૫) ધર્મ-દ્રવ્ય - જીવ તથા પુદ્ગલેની ગતિમાં સહાયક હેતુ. કાકાશ પ્રમાણ નિષ્ક્રિય અમૂર્ત દ્રવ્ય (૬૨૫, ૬૩૩) ધર્મ-ધ્યાન – આત્માના અથવા અન્ય સિદ્ધ વગેરેના સ્વરૂપનું એકાગ્ર ચિંતવન તથા મંત્ર, જાપ, વગેરે (૫૦૫) ધ્યાન – આત્મ-ચિંતવન વગેરેમાં ચિત્તની એકાગ્રતા (૪૮૫, સૂત્ર ૨૯). ધ્રૌવ્ય – દ્રવ્યને નિત્ય અવસ્થિત સામાન્ય ભાવ, જેવી રીતે બાળપણ, યુવાવસ્થા વગેરે અવસ્થાઓમાં મનુષ્યત્વ કાયમી છે. (૬૬૨-૬૬૭) નય – વકતા જ્ઞાનીને હૃદયગત્ અભિપ્રાય (૩૩) સકળ-અર્થ ગ્રાહી પ્રમાણ સ્વરૂપ શ્રુતજ્ઞાનને વિકલાર્થ–ગ્રાહી એક વિકલ્પ અથવા વસ્તુના કેઈ પણ એક અંશનું ગ્રાહક જ્ઞાન (૧૦૦) નવ - કેવળલબ્ધિ નવ છે. તવાર્થ નવ છે. નામ-કર્મ – જીવ માટે ચારેય ગતિઓમાં વિવિધ પ્રકારના શરીરની રચના માટે જવાબદાર કર્મ (૬૬). નામ-નિક્ષેપ – પિતાની ઈચ્છાથી કઈ પણ વસ્તુનું કઈ પણ નામ રાખવું (૭૩૯) ૧૪ Jain Educationa International For Personal and Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ નિશ - વસ્તુની તથા ખ્યાતિ-જાગ-પૂલની ઇઆથી રહિત નિષ્કામ ભાવ, સમ્યમ્ દર્શનનું એક અંગ (૨૩૩-૨૫). નિરાંકા - કોઈ પણ પ્રકારના ભય અથવા આશંકા વિનાનો ભાવ, સમ્યગ દર્શનનું એક અંગ (૨૩૨) નિઃસંગ – બધા બાહ્ય પ્રદાર્થો તથા એમની આકાંક્ષા વિનાને નિન્ય સાધુ (૩૪૬) નિક્ષેપ - નામ-સ્થાપના, દ્રવ્ય કે ભાવ દ્વારા કઈ પદાર્થને યુક્તિ - પૂર્વક જાણવાનું તથા બતાવવાનું માધ્યમ (૨૩,૭૩૭) નિદાન – મરણ બાદ સુખ વગેરે પ્રાપ્ત કરવાની અભિલાષા (૩૬૬) નિમિત્ત-જ્ઞાન - તલ, મસા, વગેરે જેઈને ભવિષ્ય બતાવનારી વિદ્યા અથવા તિષ (૨૪૪). નન્ય – ગ્રંથ અથવા ગ્રંથીરહિત અપરિગ્રહ. જુઓ નિસંગ”. નિર્જરા – સાત તેમાંથી એક, જેના બે ભેદ છે. સુખ-દુખ તથા જન્મ-મરણ વગેરે દ્વથી પર છવની કેવળ જ્ઞાનાનંદરૂપ અવરથા (૬૧૭-૬૧૯) અર્થાત્ મણ (૧૯૨ ૨૧૧). નિર્વાણ - જુએ એક્ષ. નિવિચિકિત્સા – જુગુપ્સાને અભાવ, સમ્યગ-દર્શનનું એક મગ (૨૩૬). નિવેદ – સંસાર, દેહ તથા ભેગ ત્રણેથી વૈરાગ્ય (૨૨) Jain Educationa International For Personal and Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ નિયન – અનત-ધર્માત્મક વસ્તુના અખંડ તથા વાસ્તવિક પરૂપને દર્શાવનારું એ જ્ઞાન જે નથી ગુણ- ૨૫ લેપચાર કરી નાખ્યા કરતું અને નવી બાહા નિમિત્ત-નૈમિત્તિક સંબંધ-રૂપ કઈ અભેદપચાર સ્વીકારતું (૩૫) દા. ત. મેક્ષમાર્ગને સમ્યગદર્શન વગેરે રૂપે ત્રયાત્મક કહ્યા વિના સર્વ પક્ષોથી પર નિર્વિકલ્પ કહેવું તે (૨૧૪), અથવા કવ-વધને હિંસા નહિ કહેતાં રાગાદિ ભાવને હિંસા કહેવી તે. (૧૫૩) નીલ-લેયા – ત્રણ અશુભ લેશ્યાઓમાંથી બીજી અથવા તીવ્રતર (૫૩૪, ૫૪૦) નિગમ-નય - સંકલ્પ માત્રના આધાર પર ગત પદાર્થને અથવા અનિષ્પન્ન અથવા અર્ધનિપન પદાર્થને વર્તમાનમાં અવસ્થિત અથવા નિષ્પન્ન કહે. (૭૦૦-૭૦૩) વિશેષ જુએ ભૂત, વર્તમાન અને ભાવિ નગમ-નય) નેમિત્તિક – નિમિત્ત જ્ઞાની (૪૪) આગમ-નિક્ષેપ – કઈ પદાર્થના જ્ઞાતા વ્યકિતના કર્મ અને શરીરને એ પદાર્થ કહી દે દા. ત. મિકેનિક ના મૃત શરીરને ‘આ મિકેનિક હતું એમ કહેવું (૧૪૧, ૭૪૪) નોર્મ - શરીરથી માંડી જે બધા દષ્ટ પદાર્થ છે અથવા એના કારણભૂત સુશમ સ્કંધ છે તે તમામ કર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨ નિમિત્તિક હાવાને લીધે ના-કમ કહેવાય છે. ના-ઇન્દ્રિય - ચાડુ'ક ઇન્દ્રિય ઢાવાને કારણે ‘મન'નુ' નામ. અણુવ્રત ૩. પંચ ૧. અજીવ ર્ ૫. ગુરુ, ૬. જ્ઞાન ૯. સ્થાવર જીવ-આ બધાં સ્પન વગેરે પાંચેય ઇન્દ્રિયાવાળા મનુષ્ય વગેરે જીવા (૬૫૦) પતિ – અપ્રમત્ત જ્ઞાની (૧૬૪–૧૬૫) પતિ–મરણુ પોંચેન્દ્રિય પદ્મસ્ય-ધ્યાન ઇન્દ્રિય ૪. ઉર્દુ બરફળ, ૮. સમિતિ, વિવિધ મંત્રના જાપ કરવામાં મનને એકાગ્ર કરપુ. (૪૭) પદ્મવેશ્યા - ત્રણ જીભ લેશ્યામાંથી બીજી અથવા શુભતર (૫૩૪, ૧૪૩) ૭. મહાવ્રત, પાંચ પાંચ છે, – અપ્રમત્ત જ્ઞાનીઓનું સ’લેખના-યુક્ત મરણ (૫૭૦-૫૭૧) પાત્મા પર-વ્ય આત્માને છેડી દેહુ વગેરે સહિત સ પદ્મા (૫૮૭) આત્માના શુદ્ધ સ્વભાવને છેડી એના રાગાહિઁ સ વિકારી ભાવ (૧૮૮, ૧૯૧) પરણાવ પરમ-ભાવ- તત્ત્વ અથવા વસ્તુના શુદ્ધ સ્વભાવ (૫૯૦) પરમાણુ તમામ સ્કંધાનું મૂળ કારણુ-કેવળ એક-પ્રદેશી અવિભાજય, સૂક્ષ્મ, પુદ્ગલ દ્રવ્ય (૯૪૩-૬૫૨) આઠ કર્માંથી રહિત તથા આત્માના શુદ્ધ સ્વરૂપમાં Jain Educationa International For Personal and Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ અવસ્થિત અહત તથા સિદ્ધ (૧૭૮-૧૭૯) પરમાર્થ – તત્વ અથવા વસ્તુને શુદ્ધ સ્વભાવ (૫૯૦) પરમેષ્ઠી – મુમુક્ષુ માટે પરમ ઈષ્ટ તથા મંગળસ્વરૂપ અહેન, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ (૧-૨) પરલેક – મૃત્યુ બાદ પ્રાપ્ત થનારો બીજો ભવ (૧૨૭) પર–સમય – આત્મ સ્વભાને છોડી અન્ય પદાર્થોમાં અથવા અન્ય ભાવમાં ઈષ્ટ–અનિષ્ટની કલ્પના કરનાર મિથ્યાદષ્ટિ (૧૪-૧૫) અન્ય મત (૨૩, ૭૩૫) પક્ષપાત (૭૨ ૬-૭૨૮). પરિગ્રહ - દેહ વગેરે સહિત આત્મા-અતિરિક્ત જેટલા પરપદાર્થ અથવા પર-ભાવ છે એનું ગ્રહણ અથવા સંચય વ્યવહાર-પરિગ્રહ છે, અને, એ પદાર્થોમાં ઈચછા તથા મમત્વ-ભાવનું ગ્રહણ એ નિશ્ચય પરિગ્રહ છે. (૩૭૯) (સૂત્ર ૧૧) પરિ–ભગ - જુઓ. ઉપ-ભગ પરિષહ - માર્ગમાંથી ચુત ન થવા માટે તથા કર્મોની નિજ માટે ભૂખ, તરસ, તાઢ, તડકે વગેરેને સહન કરવા (૫૩) પરાક્ષ જ્ઞાન – ઈદ્રિય અને મનની સહાયતાથી થનારા મતિ-જ્ઞાન અને શ્રુત-જ્ઞાન (૬૮૭) પર્યકાસન – બને જ ધોને ભેગી કરી ઉપર નીચે રાખવી (૪૮૯) પર્યાય – વસ્તુની ઉત્પન્ન–વંસી પરિણમન-શીલ અવસ્થાએ Jain Educationa International For Personal and Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ર૧૪ અથવા ગુણેનો વિકાર જેવી રીતે મનુષ્યની બાળ, યુવા વગેરે અવસ્થાઓ અથવા રસગુણના ખાટા મીઠા વગેરે વિકાર (૬૬૧-૯૬૭). પર્યાયાર્થિક–નય – ત્રિકાળી દ્રવ્યને ધ્યાનમાં નહિ લેતાં એની વર્તમાન સમયવતી કઈ એક પર્યાયને જ સ્વતંત્ર સત્તાધારી પદાર્થ તરિકે દેખ (૬૯૪-૬૯૭). આજુ-સૂત્ર વગેરેના ભેથી ચાર જાતની (૬૯૯) પિસ્થ-ધ્યાન – અહંત અને સિદ્ધના અથવા દેહકાર આત્માનું ધ્યાન (૪૯૭) પીત-લેયા - જુઓ તેજે–વેશ્યા. પુદ્ગલ – પરમાણુ અને કંધ રૂપ સક્રિય તથા મૂર્ત ભૌતિક દ્રવ્ય જે નિત્ય પૂરણુ-ગલનના સ્વભાવવાળું છે. (૬૨૫-૬૨૮, ૬૪૦-૪૪૪) પ્રતિક્રમણ - નિંદા ગઈણ વગેરે દ્વારા કરેલા દેનું શેધન (૪૩૦) પ્રતિલેખન – વસ્તુને લેતી-મુકતી વખતે અથવા ઉઠતી–બેસતી તે વખતે એ સ્થાનને જીવ રક્ષા માટે સારી રીતે જેવું (પડિલેહણ) (૪૧૦) પ્રતિષ્ઠાપન સમિતિ – મળ-મૂત્ર વગેરે કરવામાં અથવા પરઠવવામાં વિવેક–યતનાચાર (૧૧) પ્રત્યા-જ્ઞાન – ઈન્દ્રિય અને મનથી નિરપેક્ષ કેવળ આત્માણ - જ્ઞાન (૬૮૬) Jain Educationa International For Personal and Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાન આગામી દાષાના ત્યાગના સંકલ્પ (૪૩૬-૪૩૯) પ્રદેશ એક પરમાણુ પરિમાણુ માકાશ એ પ્રકારે છત્ર વગેરે અષા કૂબ્યાનાં પદાર્થાની સ્થિતિ (૬૨૦, ૬૫૭) અજાગરૂક - પ્રમત્ત -- અથવા આત્મ—સ્વભાવ પ્રતિ સુસ (૧૬૨-૧૬૪) અથવા રાગ-દ્વેષ-રત (૬૦૧) પ્રમત્ત-સયત - સાધકની આઠમી ભૂમી (૮સુ' ગુણસ્થાન) જ્યાં સચમની સાથે સાથે મ’૪ રાગાદિના રૂપમાં પ્રમાદ હૈાય છે. (૫૫૪) - મ સંશય વગેરેથી રહિત સભ્યજ્ઞાન (૬૮૫) પ્રમાણ પ્રમાદ – ૧.મ પ્રસુપ્ત, ચારિત્ર પ્રત્યે અનુસાહ વા અનાદર (સૂત્ર ૧૩) પ્રમાદ-ચર્યાં – એઠા બેઠા પેાતાના આસનમાંથી તાણા વાણા કે તૃણુ તેડતા રહેવું, પાણીના નળ ખુલ્લા મુકવા, વગેરે વગેરે અકારણુ સાવધ ક્રિયા (૩૨૧) પ્રમાર્જન – વસ્તુઓને લેતી મૂકતી વખતે, અથવા ઉઠતી ખેસતી વખતે એ જગ્યા ક્ષુદ્ર જીવેાની રક્ષા માટે કાઈ સુવાળા સાધન વડે વાળવી-સાફ કરવી તે (૪૧૦) પ્રવચન માતા માતાની માફક રત્ન–ત્રયની રક્ષા કરનારી.પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ (૩૮૫) – Jain Educationa International પ્રાણ – મન, વચન, કાયા રૂપ ત્રણ બળ, પાંચ ઈન્દ્રિય, આયુ અને શ્વાસેાવાસ-મા દસ પ્રાણ છે, (૬૪૫) For Personal and Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ પ્રાસુક – છના સંગ અથવા સંચાર વગરનું ભજન (૪૯) - ભૂમિ (૫૭૬) માર્ગ (૩૯૯) વગેરે. પ્રેષધપવાસ – એક વાર ભજન કરવું તે પ્રોષ અને બિલકુલ ભજન ન કરવું તેનું નામ ઉપવાસ. પર્વના આગલે દિવસે સવારના સમયે અને એના પછીના દિવસે સાંજે ફક્ત એક એક વખત ભજન કરવું અને પવ વાળા દિવસે બન્ને વખત ભજન ન કરવું. (ચેથ ભક્ત). આ પ્રમાણે ૧૬ પહેર સુધી સર્વ આરંભને તથા ભેજનને ત્યાગ. (૩૨૯) અન્ય – જવના રાગાદિ પરિણામેના નિમિનો કર્મ–જાતીય સૂમ પુગલ પરમાણુઓનું જીવના પ્રદેશે સાથે અવસ્થિત થઈ જવું (૫૫૬-૫૭) મળ- ત્રણ છે. મને-બળ, વચન બળ, કાય-બળ (૬૪પ) બહિરાભા - દેહને આત્મા માનવાવાળા મિથ્યાદષ્ટિ (૬) બાલ – અજ્ઞાની, મિથ્યાદષ્ટિ (૫૦, ૨૭૨) બાહા - ક્ષેપ, મકાન વગેરે ૧૦ પ્રકારના પરિગ્રહ (૧૪૪) અનશન વગેરે છ પ્રારનું તપ (૪૧) દેહ – કૃશતા-રૂપ સંલેખના (૭૪) વગેરે. બાધિ-રત્નત્રય – (૫૮૦–૨૮૧). ભક્ત-પ્રત્યાખ્યાન – સંલેખના વિધિમાં શરીરને પાતળું પાડવા ' માટે ધીરે ધીરે ભેજન તજવાની પ્રક્રિયા વિશેષ (૫૭૩) Jain Educationa International For Personal and Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ૭. ભંગ - સ્વાદુવાદ ન્યાયને અનુસાર અનેકાન્ત રૂપ વસ્તુના જટિલ સ્વરૂપનું પરસ્પર-વિરોધી પ્રત્યેક ધર્મ–યુગલમાં સાત-સાત વિકલપ ઉત્તપન્ન કરી પ્રતિપાદન કરવાની પદ્ધતિ (સૂત્ર ૪૦) ભય – સાત છે. આ લેકને ભય, પર લેકને ભય, વેદના ભય, મૃત્યુ ભય, અરક્ષા ભય, અગુપ્તિ ભય અને આકસ્મિક ભય (૨૩૨) ભવ – એક હથી બીજા દેહની પ્રાપ્તિ રૂપ ચાર ગતિઓમાં ભ્રમણ (૧૮૨) કારડ પક્ષી – ખાસ જાતનું પક્ષી જેના એક શરીરમાં બે છે, બે ડેક, અને, ત્રણ પગ હેય છે. જ્યારે એક જીવ સૂવે છે ત્યારે સાવધાની માટે બીજો જીવ જાગતે રહે છે (૧૬૩) ભાવ-કર્મ - દ્રવ્ય કર્મની ફળ આપવાની શક્તિ અથવા એના ઉદયને કારણે જીવના રાગાદિ ભાવ (૬૨). લાવ-નિક્ષેપ- વિવણિત પર્યાયયુક્ત વસ્તુને જ એ નામે કહેવી તે દા. ત. રાજ્યનિષ્ઠ રાજાને રાજા કહે. (૭૪૩-૭૪૪) ભાવ-પ્રતિક્રમણ – દેષ કૃદ્ધિ કરવામાં આવેલી આત્મનિ અને ધ્યાન વગેરે (૪૩૧-૪૩૨) ભાવ-લિંગ – સાધુના નિઃસંગ અને નિકષાયરૂપ સમતાભાવ Jain Educationa International For Personal and Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ શ૮ ભાવ-હિંસા – આત્મ-હવન સ્વરૂપ રાગાદિની ઉત્પત્તિના રૂપમાં થનારી હિંસા (૧૫૩-૩૮૯-૩૯૨) • ભાવિ–નગમ-નય – સંકલ્પ માત્રના આધારે અનુત્પન્ન પહાથને પણ એ નામે કહે દા.ત. પાષાણ ને પ્રતિમા કહેવી (૭૦૩) ભાષા–સમિતિ – બલવાના સંબંધે વિવેક-યતનાચાર (૩૯૧, ૪૦૩) ભુવન – ત્રણ છે. ઉર્વ, મધ્ય અને અધેિ (૭) ભૂત-નૈગમ-નય – સંક૯પ માત્રના આધાર પર ગત પદાર્થને વર્તમાનમાં અવસ્થિત કરે, દા.ત “આજે દીવાળીના દિવસે ભગવાન વીર નિર્વાણ પામ્યા” (૭૦૧) ભોગ–પરિભેગ-પરિમાણુ-વ્રત – ભેગના થાભ માટે ભોગ તથા ઉપગની વરતુઓ મર્યાદિત કરવી (૩૫) મતિજ્ઞાન – જુએ આમિનિબાધિક-જ્ઞાન. મત – ગર્વ આઠ છે. કુળમદ, જાતિમદ, લાભમદ, બળદ, રૂપમદ, જ્ઞાનમદ, તપમદ અને સત્તામદ. (૮૮, ૧૭) અને પર્યાવ-જ્ઞાન-બીજાના મનની વાત પ્રત્યક્ષ જાણી લેવાવા મનગુપ્તિ – મનની પ્રવૃત્તિનું ગેપન. (૧૨) Jain Educationa International For Personal and Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ અમાર હ ગાત્માને ઈંડી ખીજા બધા પદાર્થોમાં મારાપણા ના ભાવ. (૧૮૬, ૩૪૬) મમત્વ સમકાર. મળ - મલ-કર્મ સ્કંધ (૫૮) મળ–મ-કર્મ સ્કંધ (૫૮) મહાવ્રત સાધુઓનું સદેશ—ન્નત જુએ ‘વ્રત' શબ્દ માધ્યસ્થ્ય-ભાવ માહુ Àાલ વિીન સમતા અથવા વિશ્રાન્તભાવ (૨૭૪, ૨૭૫) - માગ – મેાક્ષના ઉપાય. (૧૯૯૨) માણા-સ્થાન જેની જેની દ્વારા જીવાનુ અન્વેષણ (શાષ) કરવામાં આવે એ તમામ ધર્મ-ચૌદ છે. ગતિ, ઇન્દ્રિય, કાચ, ચેગ, વેદ, કષાય, સંયમ, દર્શન,લેશ્યા, ભવ્ય, સમ્યક્ત્વ, સજ્ઞિત્ર, આહારકત્વ (૧૮૨, ૩૬૭) - - Jain Educationa International મા – અભિમાન રહિત મૃદુ પરિણામ, દસ ધર્મોમાંથી ― શ્રી (૮૮) મિથ્યાત્વ યા તત્ત્વ પ્રત્યે અશ્રદ્ધા, અથવા વિપરિત શ્રદ્ધાથી મિથ્યા-દર્શન – અથવા તત્ પરિણામ સ્વરૂપ યથા ધર્માંમાં - અરુચિ, ચૌદ ગુણસ્થાનામાં પ્રથમ ગુગુસ્થાન (૬૮, ૫૪૯) . મિત્ર – સાષકની ત્રીજી ભૂમિ ( ત્રીજુ ગુણસ્થાન ) જેમાં એનાં પરિણામ નહી અને ગાળના મિશ્રિત સ્વાદની માફક For Personal and Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સમ્યક્ત્વ તથા મિથ્યાત્વના મિશ્રણ જેવા હોય છે. (૫૫૧) મૂછા, - ઈચછા, મમત્વભાવ, મહાધતા અથવા આસક્તિ (૩૭૯, ૧૪૨) મૂહતા – ગાડરીયા પ્રવાહની જેમ રૂઢિગત મિથ્યા અંધવિશ્વાસ જે ત્રણ પ્રકાર છે—લેક-મૂઢતા, દેવ-મૂઢતા અને ગુરુ-મૂહતા. (૧૮૬) મૂર્ત – ઈન્દ્રિય ગ્રાહા હોવાને લીધે માત્ર પદ્ગલ દ્રવ્ય (૫૫, ૬૨૬) માક્ષ - તમામ કર્મો નષ્ટ થઈ ગયા પછી કેવળજ્ઞાનાનંદમય સ્વરૂપ જીવને પ્રાપ્ત થાય એટલે શરીર છૂટી ગયા બાદ એના ઉધ્વગમનના સ્વભાવના કારણે ઉપર લેક ના અગ્ર ભાગમાં હમેશાં જીવનું રહેવું તે મેણ, મુક્તિ, અથવા નિવણ. (૬૧૪-૬૨૩) . મોહ-શ્રેય-અોય વિવેકથી વિહીન ભાવ, અર્થાત્ મિમા દર્શન. આ મેહજ રાગ દ્વેષનું તથા કમબધનું મૂળ છે. (૭૧) મોહનીય – દારૂની માફક શ્રેય–અશ્રેયના વિવેકને નષ્ટ કરનાર પ્રબળ કર્મ (૬૬, ૬૧૩) યેગ - મન, વચન અને કાયાની ચેષ્ટાને કારણભૂત અંતરંગ પ્રયત્ન અથવા વીય પરિણામ. (૬૦૩) ચાનિ - જીવોની ઉત્પત્તિને ચગ્ય ૮૪ લાખ સ્થાન (૩૭) Jain Educationa International For Personal and Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રય-એક્ષમાર્ગ-રૂપ સમ્યગદર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યગચારિત્ર (સૂત્ર ૧૭) રસ-પરિત્યાગ – સ્વાદ (જીભ) ઉપર વિજય મેળવવા ઘી, દૂધ, નમક વગેરે રસોના ત્યાગરૂપી બાહ્ય તપ ચેથું ૪૫૦ રાગ – ઈષ્ટ વિષયે પ્રતિ પ્રીતિને ભાવ (સૂત્ર ૮) રુક્ષ – પરમાણુને વિકર્ષણ ગુણ જે આકર્ષણ સાથે મળવાથી બંધને મૂળ હેતુ બને છે. (૬૫ર) રૂપસ્થ–ધ્યાન – અનેક વિભૂતિ–સંપન અહંન્તનું ધ્યાન (૪૯૭) રૂપાતીત-ધ્યાન – કેવળજ્ઞાન-શરીરી સિદ્ધ ભગવાનનું ધ્યાન અથવા તત્ સદશ નિજ શુદ્ધાત્માનું ધ્યાન લિંગ – બુદ્ધિ અથવા અનુમાન જ્ઞાન (૧૮૫) સાધુનું બાહા – આત્યંતર-રૂપ (સૂત્ર ૨૪-આ) લેફ્સા – મન, વચન, અને, કાયાની કષાય યુક્ત વૃત્તિઓ જેનાં સવરૂપનું કથન કૃણ, નીલ, વગેરે છ રંગેની ઉપમા દ્વારા કરવામાં આવ્યું છે (સૂત્ર ૩૧) લેક – અસીમ આકાશનું એ મધ્યવતી પુરુષ-આકાર ક્ષેત્ર જેમાં છ દ્રવ્યે અવસ્થિત છે. (૬૩૬, ૬૫૧). લેક છે. ત્રણ ભાગમાં વિભક્ત છે. અલેક (નારક), મધ્ય–લેક (મનુષ્ય અને તિર્યંચ) તથા ઉર્ધ્વ-ક (સ્વ) (જુઓ પૃષ્ઠ ૨૦૧૦). કાવ્ય – કાકાશને શીષ ભાગ (૫૫, ૬૨૧ - Jain Educationa International For Personal and Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ યાત - તેને અંતિમ ભાગ અથવા લેકશિખર (૧૪) વન-ગુપ્તિ – વચનની પ્રવૃત્તિનું ગેપન (૪૧૩) વત માન નેગમ-નય – સંકલ્પ માત્રના આધાર પર કોઈ કામ આરંભ કરતી વખતે જ એને “થઈ ગયું કહેવું. દા. ત. ભાત રાંધવાની શરૂઆત કરતાંજ કહી દેવું કે “લાત થઈ ગયે.” (૭૨) વિરતાવિરત - સાધકની પાંચમી ભૂમિ (પાંચમું ગુણસ્થાન) જેમાં ત્રસ હિંસા વગેરે સ્થૂળ પાપ તરફ તે વિરક્ત થઈ જાય પરંતુ સ્થાવર હિંસા વગેરે સૂક્ષ્મ પાપથી વિરતિ નથી થતી (૫૫૩) વિરાગ-ચારિત્ર યા) બાહ્યા–અભ્યતર સકળ પરિગ્રહના પૂર્ણ ત્યાગ વીતરાગ-ચારિત્ર – રૂપ નિરપવાદ ઉત્સર્ગ ચારિત્ર (૪૨૧) વિવિક્ત-શાસન – એકાન્તવાસ (૫૧) વિષ - બીજની અપેક્ષાએ વિદેશ પરિણામ દા. ત. બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા પરસ્પર વિસદશ હેવાને લીધે મનુષ્યના વિશેષ ધર્મ છે. (૬૬૮) વીરાસન - અને પગને બને જણની ઉપર રાખવા (૫૨) વેદનીય – દુખ-સુખની કારણભૂત બાદ સામગ્રીના સંગ વિવેગમાં હેતુરૂપ કર્મ (૬૬) બે ભેદ-શાતા વેદનીય, અને, અશાતા વેદનીય. વિતરણ – નરકની અતિ દુર્ગધી રક્ત અને પરુવાળી નહી. Jain Educationa International For Personal and Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ વેવલા – રાગી, સાન અને અમિત શમણ વગેરેની પ્રેમપૂર્ણ આ સેવા (૪૭૩-૪૭૪) પતિ-પરિસથાન – અટપટા અભિગ્રહ લઈને શિક્ષાચય માટે નીકળવું (૪૪૯). વય – દ્રવ્યમાં નિત્ય થતે રહેતે પૂર્વ પર્યાને નાશ (૬૬૬ ૬૬૭) વ્યવહાર-નય - અનંત ધર્માત્મક વસ્તુના એક રસાત્મક ભાવના ગુણ-ગુણ વગેરે રૂપ વિશ્લેષણ દ્વારા ભેદપચાર કથન અથવા બીજી વસ્તુઓ સાથે નિમિત્તકનૈમિત્તિક સંબંધરૂપ અભેદપચાર કથન (૩૫) દા. ત. અખંડ મોક્ષમાર્ગને સમ્ય-દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યફ ચારિત્ર રૂપે કહે (૨૧) અથવા બીજા પ્રાણીના વાતને હિંસા કહેવી (૩૮૮-૩૯૨) વ્યસન - કુટેવ અથવા બૂરી આદતે. જુગાર ખેલ, પરસ્ત્રી ગમન વગેરે સાત વ્યસન છે. બીજી બધી કુટેવને આમાં અંતર્ભાવ થઈ જાય છે. (૩૦૩) વ્રત – હિંસા વગેરે પાપથી વિરતિ. એકદેશ તથા સર્વ દેશ વ્રતના બે પ્રકાર છે. એકદેશ–વત “અવત’ કહેવાય છે અને સર્વ દેશ-ત્રત “મહાવ્રત કહેવાય છે. (૩૦૦) (સૂત્ર ૨૫) શાનય – પદાર્થોના વાચક શબ્દોમાં જ જેને ઉપયોગ થાય Jain Educationa International For Personal and Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ છે તે નય "શબ્દ-નય કહેવાય છે. એ ત્રણ પ્રકારને છે : શબ્દનય, સમભિરૂઢ નય અને એવં ભૂત નય. એ ઉત્તરોત્તર સૂમિ છે. (૬૯) આમાંથી પ્રથમ શબ્દ નય લેકશાસ્ત્રમાં સ્વીકૃત એકાWવાચી શબ્દોમાંથી સમાન લિંગ, કાકવાળા શબ્દને જ એકાÁવાચી માને છે; અસમાન લિંગ વાળાને નહિ. (૭૦૮) શાસન - સાધુના બેસવા, સૂવા વગેરેના ઉપકરણ ફલક, પાટે વગેરે (૪૭૩) શલ્ય – કાંટાની માફક પીડાકારી માયાશલ્ય, મિથ્યાત્વશલ્ય અને નિદાનશલ્ય-આ ત્રણ ભાવરૂપી પારમાર્થિક શલ્ય (૫૭૭ ૫૭૯ શિક્ષા-વત – શ્રમણ ધર્મની શિક્ષા અથવા અભ્યાસમાં હેતુરૂપ ' સામયિક વગેરે ચાર વ્રત (૩૨૪) શીલ - સાધુના અનેક ગુણ (૫૫૫) શીલ-વ્રત – શ્રાવકના પાંચ અણુવ્રતના રક્ષક ત્રણ ગુણવત અને ચાર શિક્ષાવ્રત (૩૦૦) (સાત શીલવત) (શ્રાવકના કુલ ૧૨ વત) શુકલ–વેશ્યા – ત્રણ શુભ લેગ્યામાંથી અંતિમ ઉત્કટ અથવા શુભતમ (૫૩૪, ૫૪૪) શહ-ભાવ – કર્મોના ઉદય, ઉપશમ અને ક્ષય વગેરેથી નિરપેક્ષ જીવને શૈકાલિક સ્વભાવ અથવા તવ (૧૮૮, ૫૯) Jain Educationa International For Personal and Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ શદ્રોપગ – જ્ઞાન અને ચારિત્ર યુક્ત સાધુની શુભ-અશુભ ભાથી નિરપેક્ષ, કેવળ આત્માના શુદ્ધ સ્વભાવમાં અવસ્થિતિ અથવા મેહ ક્ષોભ વિહીન સામ્યભાવ, (૨૭૪-૨૭૯) શાચ – લેબ અને તૃષ્ણ હિત સંતેષભાવ દસ ધર્મોમાંથી એક (૧૦૦) શ્રમણ - મોક્ષમાર્ગમાં શ્રમ કરવાને કારણે સમતા ધારી (૩૪૧) નિર્ચન્ય તથા વીતરાગી (૪૨૧), સંયત જન (૩૩૬) (સૂત્ર ૨૪) શ્રમણધમ - આમાં ધ્યાન અને અધ્યયનની પ્રમુખતા હોય છે. (૨૭) (સૂત્ર ૨૪) શ્રાવક - ગુરુ મુખેથી ધર્મ ઉપદેશ સાંભળનાર ધર્માત્મા અવિરત અથવા અણુવ્રતી ગૃહસ્થ (૩૦૧) શ્રાવક–ધર્મ – આમાં દયા, દાન, ભક્તિ, વગેરેની પ્રમુખતા હેય છે (૨૯૭) (વિશેષ જુએ સૂત્ર ૨૩) શ્રુત – શાસ્ત્ર અથવા આગમ (૧૭૪) શ્રુત-જ્ઞાન – ધુમાડે જોઈને અગ્નિ જાણવાની માફક અર્થથી અર્થાન્તર ગ્રહણ કરનારા મન અને ઈન્દ્રિયની સહાયતાથી થનારું પરક્ષ જ્ઞાન. વાચક ઉપરથી વાચોથને ગ્રહણ કરનારું શબ્દ લિંગજ જ્ઞાન (૬૭૮) પ૩ (છ) – ૧. આત્યંતર તપ, ૨. આવશ્યક, ૩. અવકાય, ૪. દ્રવ્ય, ૫. બાહા-તપ, ૬. વેશ્યા, ૭. અંધ આ બધાં છ છ છે. સંગ – દેવ સહિત સમસ્ત બાહા-આત્યંતર પરિગ્રહ (૩૬૩, ૧૪૩ ૧૪૪) Jain Educationa International For Personal and Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ-નય – લેસ્થિત સમસ્ત જડ-ચેતન દ્રમાં અસ્તિત્વ * સામાન્યની અપેક્ષાએ એકત્વની અથવા પ્રત્યેક જાતિનાં અનેક દ્રવ્યમાં એ જાતિની અપેક્ષાએ એકત્વની દષ્ટિ (૭૦૪) સંઘ – રત્નત્રય વગેરે અનેક ગુણેથી યુક્ત પ્રમાણેનો સમુદાય (સૂત્ર ) સંજ્ઞા - ઇન્દ્રિયજ્ઞાન (૬૭૭) અથવા, આહાર, નિદ્રા, ભય, * * મિથુન, પરિગ્રહ, વગેરેની વાસનાઓ. ! સંયમ – વ્રત સમિતિ વગેરેનું પાલન, મન, વચન અને કાયનું . નિયંત્રણ, ઈન્દ્રિય-જ્ય, કષાય નિગ્રહ, વગેરે બધા ભાવે (૧૦૧) (સૂત્ર ૧૦) { સંરક્સ - કાર્ય કરવાની પ્રયત્નશીલતા (૧૨-૪૧) : સંવર – સમ્યકત્વ વગેરે દ્વારા નવીન કર્મોનું આગમન રોકવું તે (૬૦૫-૬૦૮) સવેગ – ધર્મ પ્રતિ અનુરાગ (૭૭) સંશય-મિથ્યાત્વ – તના સ્વરૂપમાં “આવું છે કે એવું છે , એવા પ્રકારના સંદેહમાં રહેવું (૫૪૯) . સંસાર - જન્મ-મરણ રૂપ સંસરણ (પર-૫૪) સંસાર-અનુપ્રેક્ષા - વૈરાગ્ય વૃદ્ધિ માટે સંસારમાં જન્મ-મરણ " રૂપ ભય દેખીને એનાથી મુક્ત થવાની ભાવનાનું ફરીને ચિંતન (પર૪) { . સંરતર - સંખનાધારી સાધુને માટે વાળી ઝૂડીને સાફ કરેલી જંતુ વિનાની ભૂમિ અથવા ઘાસનું બિછાનું (૫૭) સંસ્થાન – શરીર તથા અન્ય પુદ્ગલ-સંઘના વિવિધ આકાર : (૧૮૩, ૬૫૩) : Jain Educationa International For Personal and Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ સંહનન – શરીરના હાડકાઓનું દઢ અથવા નબળું પન તા. જેવું વગેરે. સંહનન છ પ્રકારનું છે (૧૮૩). સમ (સાત) –- ૧. તા, ૨. નય, . ગ, ૪. ભય, . પ. વ્યસન, ૬. સમુદુઘાતઆ બધાં સાત સાત છે. સમતા – સુખ–દુખ, શત્રુ-મિત્ર વગેરે કંકોમાં એક સરખું, રહેનારું વીતરાગીઓનું મહ-ભ વિનાનું પરિણામ | (ર૭૯, ૩૪૯, ૨૭૪) . સમધિરૂઢ-નય- ત્રણ શખ-નામાને બીજે-જે પ્રથમ નય દ્વારા સ્વીકૃત સમાન લિંગ વગેરે વાળા એકાર્યવાચી શબ્દોમાં પણ અર્થભેદ માને છે. (૧) : સમય – આત્મા (૨૬) ધર્મપંથ, ધર્મશાસ્ત્ર યા મત (૨૩) ( સિદ્ધાન્ત.. સમય-સાર – સર્વ વિકટથી પર આત્માને શુદ્ધ સ્વભાવ . (૨૧૪). જુઓ શુદ્ધભાવ સમાધિ – આત્માનું નિવિકલ્પ યાન (૪૬) અથવા { : શાસા અધ્યયનમાં તલ્લીનતા (૧૭૪) સમારંભ – કાર્યને પ્રારંભ કરવા માટે સાધન ભેગાં કરવાં. | (૪૧૨-૪૧) સમિતિ - રતનાચાર-પૂર્વક પ્રવૃત્તિ (૩૮૬-૩૮૮) , , (જુએ સૂત્ર ૨૬) સમદુધાત - વેદના વગેરેના નિમિત્તે દેહમાં સંકુચિત આત્માના અમુક પ્રદેશનું દેહમાંથી બહાર નીકળી ફેલાઈ જવું. સમુદુઘાતના સાત પ્રકાર છે (૬૪૬ સમૃત્વ જુએ “સમ્યગ્રસન. Jain Educationa International For Personal and Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સમ્યફ-ચાસ્ત્રિ + ઘત સમિતિ વગેરેનું પાલન વ્યવહાર ચારિત્ર'. છે (૨૬૩) અને નિજ સ્વરૂપમાં સ્થિતિ-સ્વરૂપ • (૨૬૮), મેહ-લેભ વિનાની સમતા અથવા - પ્રશાંત–ભાવ નિશ્ચય ચાસ્ત્રિ” છે. (૨૭૪) સમ્યકમિથ્યાત્વ – જુઓ ‘મિશ્ર'. સભ્ય જ્ઞાન - સમ્ય-દર્શન-યુક્ત શારજ્ઞાન વ્યવહાર સમગ્ર જ્ઞાન” (૨૦૮, ૨૪૫), અને, રાગ વગેરેની નિવૃત્તિમાં પ્રેરક શુદ્ધાત્માનું જ્ઞાન “નિશ્ચય સમ્યગ-જ્ઞાન”. (૨૫૦-૨૫૫) સમ્યગ-દર્શન – (સમ્યક્ત્વ) –સાત (નવ) તની શ્રદ્ધા વ્યવહાર સભ્ય દર્શન,” અને, આત્મરુચિ નશ્ચય સમ્યગદર્શન' (૨૨૦, ૨૨૧) સાળી-કેવળી – સાધકની તેરમી ભૂમિ (તેરમું ગુણસ્થાન) જ્યાં પૂર્ણ—કામ થઈ ગયા પછી પણ શરીર બાકી રહી ગયું હોવાથી પ્રવૃત્તિ ચાલુ રહે છે. અહત અથવા જીવન્મુક્ત અવસ્થા. (૫૬૨,૬૩) સરાગ-ચારિત્ર – વ્રત, સમિતિ, ગુપ્તિ, વગેરેનું ધારણ અને પાલન થયું હોય છતાં, રાગ ભાવને કારણે જે ચારિત્રમાં આહાર તથા ગ્ય ઉપાધિના ગ્રહણું સ્વરૂપ થ્રેડોક અપવાદ સ્વીકારી લેવામાં આવે છે, એ સરાગ ચારિત્ર કહેવાય અને એ નિશ્ચય ચારિત્રનું સાધન છે. (૨૮૦) લેખના – સંયમની શક્તિ બાકી ન રહી હોય એટલે ગ્ય વિધિથી સમતાપૂર્વક શરીરને ત્યાગ કરવો (સૂત્ર ૩૩) Jain Educationa International For Personal and Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ર સમાચાર – ધર્મ ઉપદેશ (૩૦૧) સામાચારીના દસ પ્રકાર છે. સામાન્ય – અનેક વિસદશ પદાર્થોમાં એક સારા પરિણામ દા. ત. બાલ્યાવસ્થા તથા વૃદ્ધાવસ્થામાં મનુષ્યપણું (૬૬૭-૬૮) સામાયિક - પાપારંભવાળ સમસ્ત કાર્યોથી નિવૃત્તિનું નામ “વ્યવહાર સામાવિક' કહેવાય (૪૨૭). તૃણ અને કંચન વગેરેમાં (૪૨૫) અથવા સર્વ ભૂતેમાં સમભાવ (૪૨૮) એ “નિશ્ચય સામાયિક કહેવાય. સાવદ્ય – પ્રાણીને પીડાકારી નીવડે એવી પાપકારી પ્રવૃત્તિ, ભાષા તથા કાર્ય (૩૨૬, ૩૯૧, ૪૨૭) સાસ્વાદન – સાધકની બીજી ભૂમિ (બીજુ' ગુણસ્થાન) આની પ્રાપ્તિ એક ક્ષણ માટે એ સમયે થાય છે જ્યારે સાધક ક–ઉદય-વશ સમ્યક્ત્વથી ચુત બની મિથાવ અભિમુખ બને છે, પરંતુ સાક્ષાત્ મિથ્યાત્વ અવસ્થામાં પ્રવિણ નથી થતું. (૫૦) : સિકળ – ભાતને કણ અથવા ચાવલ (૪૪૮) સિદ્ધ - ચૌદ ભૂમિ (ચૌદગુણ સ્થાન)-ળગી ગયા બાદ, આઠ કર્મોને નાશ થવાથી આઠ ગુણો પ્રગટે તેના ફળ સ્વરૂપે શરીર છેડી લકના અગ્રભાગ ઉપર જનારા (પ૬૬) સિદ્ધિ - મોક્ષ પ્રાપ્તિ (૬૨૧) સુનય - અપેક્ષાવાદ દ્વારા વિરોધી ધમને સમન્વય કરનારી નિષ્પક્ષ દૃષ્ટિ (૭૨૫) Jain Educationa International For Personal and Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ સુહમકવાય – સૂક્ષમ-સરાગ, સૂફમ-સાંપરાય : સાધકની દસમી. ભૂમિ (દસમું ગુણસ્થાન) જયાં તમામ કષાય ઉપશાંત અથવા ક્ષીણ થઈ ગયા પછી લેજ અથવા રાગનો કોઈ સૂમ અંશ છવિત રહે છે. (૫૫૯) સ્કંધ – બે અથવા અધિક પરમાણુઓના સંગથી ઉત્પન્ન - લ્યાણક વગેરે છ પ્રકારના સૂક્ષમ-ધૂળ ભૌતિક તત્વ (૬૬૦-૬૬૧, ૬૪૮-૯૫૦) - ત્રણ પ્રકારની મનુષ્યણી, તિર્યંચની અને દેવી (૩૭૪) સસ્થાપના-નિક્ષેપ – કે પુરુષ અથવા પદાર્થના ચિત્રને, પ્રતિમાને - ' અથવા કઈ પદાર્થમાં કલ્પિત આકારને | } “આ એ જ છે એ માની વિનયાદિ રૂ૫ . ૧ વ્યવહાર કરે (૭૪૦) સ્થાવર – પૃથ્વી, અપ, તેજ, વાયુ, અને, વનસ્પતિ પાંચ કાવાળા એકેન્દ્રિય જીવ (પ) સ્થિતિ-કરણ – કઈ પણ કારણે અધર્મમાં પ્રવૃત્તિ થઈ ગઈ હેય તે પિતાને અથવા સાધમી બંધુને વિવેકપૂર્વક ધર્મમાર્ગમાં ફરી આરૂઢ કર. (૨૪૦ ૨૪૧) સિંધ - પરમાણુને આકર્ષક ગુણ જે વિકર્ષણ ગુણને વેગ પામી બંધને હેતુ બની જાય છે (પર) સ્થાત્ – “આવું જ છે એવી એકાંત હકને નિષેધ કરી કદાચ • : એવું પણ છે. આવા પ્રકારને સમન્વય સિદ્ધ કરનાર એક નિપાત (૭૧૫). ' . .' ': ', Jain Educationa International For Personal and Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ - ‘યાત્’ પયુક્ત વાકય દ્વારા વસ્તુના જટિલ સ્વરૂપનુ વિવેચન કરવા સમ સમયકારી ન્યાય (સૂત્ર ૪૦) સ્વદ્રવ્ય શુદ્ધ આત્મા (૫૮૭) સ્વ-સમય સ્વાધ્યાય K ચા શુદ્ધ આત્મામાં જ પેતાપણાને જોવારા સમ્યગ્ દૃષ્ટિ સ્વ-સમય છે (૨૭૧). સ્વ-મત (૨૩, ૭૩૫) પરસ્પર વિરોધી મતાના યુક્તિપૂર્ણ સમન્વય, સાધકના નિષ્પક્ષ ભાવ (૦૨૬) શાસ્ત્ર યન રૂપ તપ સ્વાધ્યાય તપ પાંચ પ્રકારના હાય છે (૪૭૫) હિં’સા – જીવવધ અથવા પ્રાણાતિપાત વ્યવહાર હિંસા' છે (૩૮૯) અને રાગાદિના ઉત્પત્તિ (૧૫૩) અથવા અયતના ચાર રૂપ પ્રમાદ (૧૫૭) નિશ્ચય હિં’સા' છે. હિંસા-દાન પ્રાણી પીડાકારી અથવા વધકારી ઉપકરણ-સાધન ( કરવત, ચપ્પુ, છરી, કોદાળી, ઉંદરનું પાંજરૂ વગેરેની લેણ દેણુ (૩૨૧) “પારિભાષિક શબ્દ કોષ’” સ ંપૂર્ણ ik Jain Educationa International For Personal and Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ આઠ ના સ્વભાવનું સ્પષ્ટીકરણ (૧) જ્ઞાનાવરણીય કર્મને પડદા સાથે સરખાવવામાં આવે છે. જેવી રીતે પડદો હોય તે એરડાની અંદર રહેલી વસ્તુનું જ્ઞાન થઈ શકતું નથી તેમ આ કર્મ, જ્ઞાનને રોકવાનું અથવા એાછું વધતું કરવાનું નિમિત્ત બને છે આ કર્મના ઉદયની ન્યુન-અધિકતાને કારણે, કેઈ અ૫ જ્ઞાની અને કેઈ વિશિષ્ટ જ્ઞાની બને છે. (૨) દર્શનાવરણીય કમને દ્વારપાળ સાથે સરખાવવામાં આવે છે. જેવી રીતે દ્વારપાળ દર્શનાથી એને રાજાના દર્શન કરવામાં રુકાવટ કરે છે તેવી રીતે આ કર્મ - દર્શનનું (સમતિનું) આવરણ કરે છે. (૩) વેદનીય કર્મને મધ ચે૫ડેલી તલવારની ધાર સાથે સરખાવવામાં આવે છે. તલવારની ધાર પર લગાવેલા મધને ચાટવામાં મધુર સ્વાદ આવે પણ સાથે જીભ કપાવાનું અસહ્ય દુઃખ અનુભવાય છે તેવી રીતે વેદનીય કર્મ બે જાતના હેય છે. શાતા વેદનીય અને અશાતા વેદનીય, આમ વેદનીય કર્મ સુખ-દુખ બનેનું નિમિત્ત બને છે (૪) મેહનીય કમને મઘ (મદીરા, દારૂ) સાથે સરખાવવામાં આવે છે. જેમ દારૂ પીવાથી મનુષ્ય કેફથી બેહેશબેભાન બને છે અને સૂધબૂધ ગુમાવી બેસે છે, તેમ મોહનીય કર્મના ઉદયથી વિવશ બનેલે જીવ પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ (૫) આયુ કમ ને હડ સાથે સરખાવવામાં આવે છે. જેવી રીતે હુડમાં પગ નાખેથી વ્યક્તિ હાલવા-ચાલવામાંથી શકાઈ જાય છે તેમ આયુ કર્મના ઉદયથી જીવ પેાતાના શરીરમાં મુકર્રર સમય સુધી ગાંધાયેલે રહે છે. (૬) નામ મને ચિતારા સાથે સરખાવવામાં આવે છે. જેમ ચિતારા વિવિધ પ્રકારના ચિત્ર બનાવે છે તેમ આ કર્મના ઉદયથી જીવાના વિવિધ પ્રકારના દેહાની રચના થાય છે. (૭) ગેત્ર કમ'ને કુંભાર સાથે સરખાવવામાં આવે છે જેમ કુંભાર નાના મોટા વાસણ મનાવે છે તેમ આ કર્માંના ઉદયથી જીત્રને ઉચ્ચ કે નીચ કુળની પ્રાપ્તિ થાય છે. (૮) અંતરાય ને ભ`ડારી (મુનોમ) સાથે સરખાવવામાં આવે છે, જેમ ભંડારી (ખજાનચી) દાતાને આપતાં અને મિક્ષુકને લેતાં શકે છે તેવી રીતે આ કર્મોના ઉદયથી દાન-લાભ વગેરેમાં ગરબડ ઉભી થાય છે ચાર ક : (૧) જ્ઞાનાવરણીય (૨) દનાવરણીય (૩) મેહનોય અને (૪) અંતરાયને ઘાતી કમ' કહેવાય છે, કેમ કે તે જીવના મૂળ સ્વરૂપને ઘાત કરે છે. જ્યારે બાકીના ચાર કમાઁ : (૧) આયુ, (૨) નામ, (૩) ગેાત્ર તથા (૪) વેદનીય કર્મને અઘાતી કર્મો કહેવાય છે, કેમ કે તે જીવના મૂળ સ્વરૂપને ઘાત કરતાં નથી. Jain Educationa International શાંતિ: શાંતિ: BH : સમાપ્ત : શાંતિ: For Personal and Private Use Only می Page #275 -------------------------------------------------------------------------- ________________ કર વિચાર તે પામ ચાંદી સેનાના વરખ (Cons & Pros.) એક સંકલન સેવા-પૂજામાં કે ખાવામાં ન વાપરવા ભલામણ (૧) અમે જ્યારે લગભગ ૧૨૭ માં અમદાવાદ, કાલુપુર, ટંકશાલમાં ભણતા હતા ત્યારે ટંકશાળના નાકે વરખ બનાવનારની ત્રણેક દુકાને હતી અને ત્યાં કારીગરો ચામડાના પઠમાં ચાંદી મૂકી, લાકડાની હથેડી વડે, ટપ ટપ ટપ ટીપતા-કઈ કઈ વાર શુંક બી લગાડતા. (૨) તે પછી ઘણા વર્ષો સુધી અમે જતા આવતા જતા પરંતુ આ ગંદી પ્રક્રિયા વિષે ધ્યાન ગયેલું નહિ. | (૩) તા. ૧૮-૧૨-૧૯૮૯ ના સ્થાનિક પત્ર “સંદેશ' માં “ખરીદીને કસબ સ્થંભમાં “ચાંદીના વરખ બનાવવા માટે વાપરવામાં આવતા પશુઓના આંતરડાં કે ચામડીને ઉલ્લેખ કર્યો હતે.” આ વરખ મીઠાઈ, સુગધી સેપારી, ફળફળાદિ ઉપર તે વપરાય જ છે પરંતુ જેન દેરાસરમાં ને મંદિરમાં પણ તેને ઉપયોગ થાય છે. (૪) ત્યારબાદ તા. ૧૮-૩-૯૦ ના સંદેશમાં “ખરીદીને કસબ કલમમાં, “મુક્તિ દૂત” નામના માસિકમાંથી આચાર્યદેવ શ્રીમદ્દ ભદ્રકરસૂરિજી મ. સા ને, “ધરખમાં હિંસા અને શાસ્ત્રીય માર્ગદર્શન ના શીર્ષકવાળું નીચેનું લખાણ ક્ષાયેલું છે? વર્તમાનમાં હિંસાને પ્રાધાન્ય આપી, વરખને અપવિત્ર તરીકે જણાવાય તે અંગે તપાસ કરતા જણાયું છે કે પ્રારંભકાળથી વરખ આ રીતે જ બને છે. Jain Educationa International For Personal and Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ સોના-ચાંદીને કૂટી ફૂટીને પાતળું પહેણું બનાવાય છે તેને મૃતક બળદના ચર્મ –આંતર ચર્મ અથવા ઉપરની ચામડીની અંદર બીજી પાતળી ચામડી હોય છે તે બહુ જ મજબૂત હોય છે. તે ચામડી કુદરતે મરેલા બળદોને ચમાર લેકે લઈ જતા. તેમની પાસેથી આ આંતર-ચમવેચાણ લાવી, તેના સહકારથી વરખ બનતા ને આજે પણ બને છે. - ૦ બળની હિંસા તે માંસના ઉત્પાદન માટે વધી રહી છે. તેમાં વરખનું કઈ પણ કારણ નથી, ૦ વળી સોનું, ચાંદી વગેરે ધાતુઓ અપવિત્ર થતી નથી? અપવિત્રને પવિત્ર કરે છે. ૦ લેકમાં આભડછેટ ટાળવા સેનાના પશવાળા પાણી (સેના–પાણી) છાંટવામાં આવે છે. આજે પણ આ માન્યતા રિવાજ ચાલુ છે. (કયાં?) ૦ વરખના કારણે હિંસા થતી જણાવી નથી. ૦ શીઆકરની પેઢીના ટ્રસ્ટીઓએ તપાય કરાવી આ હકિત મેળવી છે. (?) ૦ હિંસાને મહત્વ અપાય તો એક પણ વસ્તુ હિંસા વિના પાકતી નથી. બધી વનસ્પતિનાં પ્રારંભમાં અનંતકાય હેઈ અનંતા ના નાશ પછી પ્રત્યેક વનને જીવ પિતાના શરીરરૂપી પ્રત્યે વનસ્પતિ બનાવે છે. કપાસીઓને દાણ કે જુવાર બાજરાને જાણે પણ આ રીતે તૈયાર થાય છે તે અકપ્ય બની જાય, વ્યવહાર નષ્ટ થાય. નિશ્ચય-વહેવારની સાપેક્ષતા ઊડી જાય Jain Educationa International For Personal and Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ : ૦ અશુચિને વિચાર કરીએ તે પ્રાયઃ પવિત્ર બધી વસ્તુઓ અશુચિમાંથી ઉપજે છે. લોહીના ઝરણાથી દૂધ, વિષ્ટાના ખાતરમાંથી અનાજ, બંગળદ કસ્તુરી કેસર પણ વનસ્પતિ છે. ઘી-દૂધનું દહીં બનાવતા અસંખ્ય જીવે ઉપજ્યા પછી જ તેને નાશ કરીને માખણ અને ઘી બનાવાય છે. એમ છતાં વ્યવહારથી એ બધું પવિત્ર અને નિર્દોષ ગણાય છે, વગેરે વગેરે.......... એક જૈનાચાર્ય દ્વારા વરખની બાબતમાં આવું માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેથી અમને હું આશ્ચર્ય થયું. ૦ જગત અને જીવન હિંસાથી ભરેલાં છે એ વિશે બે મત નથી છતાં જેઓ અહિંસાના આગ્રહી છે તેઓ પિતાનું જીવન ટકાવવા માટે તથા પિતાના વહેવારો ચલાવવામાં ઓછામાં ઓછી અનિવાર્ય હોય તેટલો જ હિંસા થાય તેને આગ્રહ રાખે છે. ૦ જૈનાચાર્યો મેઢા પર મુડપત્તિ રાખે છે અને ૦ અંધારા પછી બહાર ચાલતા નથી કે ૦ પગરખાં પહેરતાં નથી. એની પાછળ સૂક્ષ્મ અહિંસાનું પાલન કરવાને જ ખ્યાલ રહા હે જોઈએ. ૦ દેવની પૂજાવિધિમાં શું વરખ, કસ્તુરી અંબર વગેરે પદાર્થો અનિવાર્ય છે? ૦ ધાતુઓ તે બધી સરખોજ છે. સેના-ચાંદીમાં પવિત્રતાના ખાસ ગુણ છે એવુ વૈજ્ઞાનિક રીતે પુરવાર થયું નથી. - ૦ અમારે ( અને આ સંકલનકાર ) બહુ જ સ્પષ્ટ મત છે કે જેઓ અહિંસાના આગ્રહી છે અને પિતાના પ્રત્યેક વ્યવહારમાં અહિ સાને જ ખ્યાલ રાખવા માગે છે તેઓએ જેની પાછળ Jain Educationa International For Personal and Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ હિંસા આચારવામાં આવી હોય તે જીવન ટકાવવા કે વહેવાર નિભાવવા અનિવાર્ય ના જ હોય તે તેને ઉપયોગ કરે નહિ. - ૭ વળી દેવની પૂજા-વિધિ માટે તે નહિ જ. ૦ એમાં જેઓને ધર્મ અહિંસા પર આધારિત છે એવાઓના ધમ સ્થાનમાં તે આવી કોઈ વસ્તુ ન વપરાય એ જ ઈચછનીય ગણાય. કેબા, શ્રીમદ્ રાજચન્દ્ર આ. સા. કેન્દ્ર પ્રકાશિત આ. માસિક મુખપત્ર દિવ્ય અવનિના એપ્રીલ ૧૯૯૦ ના અંકમાં વિશેષ વિગત પ્રાપ્ત થાય છે. મઘમઘતી મીઠાઈ અને પાનને મોહક બનાવવા ચાંદીને વરખ લગાડવામાં આવે છે અને વરખ–યુક્ત ચીજોના ભાવ વધારે લેવાય છે. (લેવાય જ) કેટલાક અહિંસાવાદી ધર્મોના દેવમંદિરમાં ધરવામાં આવતા પ્રસાદમાં પણ વરખ વપરાય છે. આ વરખ બનાવવામાં કતલખાનામાં કપાતા બળદના આંતરડાને ઉપયોગ થાય છે. પ્રાણું–પ્રેમી શ્રીમતી મેનકા ગાંધી ઈલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઈન્ડીયાના છેલા અંકમાં, આ વરખ માથી બને છે તે જાણે છો? જાણીને આઘાત લાગે તેવું છતાં સાચું છે કે ચાંદીના બારીક પતરાંને, કતલખાનામાં કપાતા બળદના તાજા કાઢેલા આંતરડાની ચામડીમાંથી બનાવવામાં આવેલા પાતળા પાના વચ્ચે મૂકવામાં આવે છે. તલખામાંથી બળ૪ કપાય તે પછી તરત જ તેનાં આંતરડાં બહાર કાઢી સાફ કરવામાં આવે છે. આ આંતરડાંના કટરા કરવામાં Jain Educationa International For Personal and Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ २३४ આવે છે અને એની પાતળી ચામડીનાં પાનાં એક ચોપડીમાં બાંધવામાં આવે છે.વરખ બનાવવાની આ પ્રક્રિયામાં બળદની તાજી ચામડી (તેના પુદ્ગલ પરમાણું) ઘેડી ઘણી ચુંટી જાય છે. બિચારા શાકાહારીએ તેમને આ પ્રક્રિયાની ખબર જ નથી હતી. થોડાં વરસ પહેલાં ઈન્ડીયન એરલાઈન્સને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે વિમાનમાં પીરસવાની ખાદ્ય સામગ્રી બનાવવા કેટરર ને વરખ લગાડવાની જ મનાઈ કરી દીધી. કેવું સરસ ! અને હવે જૂઓ જૈન સાપ્તાહિક, ભાવનગર, ને ૧૩-૪-૯૦ ને એક જેમાં જિનપૂજામાં ઉપયોગમાં લેવાતા વરખના વિષયમાં જ્ઞાની, ગીતાર્થ જૈનાચાર્યોનું માર્ગદર્શન છપાયેલું જિનેશ્વર ભગવાનની પૂજામાં શુદ્ધ અને ઉત્તમ દ્રવ્ય વાપરવા જોઈએ, પરંતુ અહીં આ શુદ્ધતા લોક-વ્યવહારને આશ્રયીને એટલે લોક વ્યવહારની અપેક્ષાએ સમજવાની છે. દા. ત. (૧) સોનું કે ચાંદી ચંડાલ અડે છતાં અશુદ્ધ ગણાતું નથી. (૨) નદીમાંથી પાણે ચંડાલ ભરે છતાં તેના સ્પર્શથી નદીનું પાણી અશુદ્ધ બનતું નથી. (૩) મેતી, કસ્તુરી, અંબર આદિ સ્વયં શુદ્ધ છે તેથી તેની આ ઉત્પત્તિ અશુદ્ધમાં હોવા છતાં તે અશુદ્ધ નથી. એવી રીતે ચાંદીના વરખ જે બને છે તે ચાંદીમાંથી જ પણ બનાવટની પ્રક્રિયા કેટલાક લોકેને (!!) અશુદ્ધ લાગતી હોય છતાં વરખ શુદ્ધ છે, અશુદ્ધ નથી. માટે જ પૂર્વે પણ પાતળા ચામડાના પડની વચ્ચે ચાંદીની પતરી ને કૂટીને વરખ બનાવવામાં Jain Educationa International For Personal and Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ આવતા અને તે આજ સુધી બનાવવામાં આવે છે, ને ભારતના સકળ જેન (શ્વેતામ્બર) સંઘ વરખને શુદ્ધ અને પવિત્ર તરીકે વ્યવહાર કરતાં આવ્યા છે અને તે વસ્તુ ઉત્તમ પણ છે! આ જ રીતે ચામડાને ઉપગ તે ચિરકાળથી વિવિધ રીતે ઢોલ-નગારા વગેરે દ્વારા દેરાસરમાં પણ થતાજ આવ્યો છે. ! (અને હવે વાંચે. ધંધાદારી પોતાનું બચાવનામું.) સાધુજી કહે છેઃ ઉપરનું કબુલ કર્યા પછી વરખના વિષયમાં આંતરડાં વગેરેની વાત તે તદ્દન બનાવટી લાગે છે. વિશેષ તે અમદાવાદ, સુરત, મુંબાઈના વરખ બનાવવાવાળા તે કહે છે કે પરદેશથી રાસાયણિક રીતે બનેલા સિન્વેટિક કાગળની તૈયાર બુક આવે છે. એને કાગળના પડ વચ્ચે ચાંદીના પતરા ને કૂટી વરખ બનાવાય છે. (બેલો, કંઈ કહેવું છે?) ' અને, ત્રણ પ્રકારની સામગ્રી (જઘન્ય, મધ્યમ, અને ઉત્તમ) નું વર્ણન કરી, તંત્રીશ્રીએ કહેલા, જ્ઞાની, ગીતાર્થ જૈનાચાર્યો (જેમનાં નામ આપવાની હિંમત નથી એમ લાગે છે!) . મૂર્તિપૂજક જૈન શ્રાવકને સલાહ આપે છે કેમકે દિગંબર મૂતિ પૂજક તે પ્રભુ પ્રતિમાને એકવાર અભિષેક સિવાય અઠકતા જ નથી અને અષ્ટ પ્રકારી પૂજા, અચિત્ત દ્રવ્યથી, પ્રભુ સન્મુખ, હાથમાં દ્રવ્ય રાખી, પૂજાને દુહા બેલી, દ્રવ્ય-પદાર્થો થાળીમાં મૂકે છે. અનુકરણીય સુંદર વિધિ માનીએ છીએ. અને સ્થાનક વાસી–તેરાપંથીને તે મૂતિ –પૂજા ન હોવાથી વરખને સવાલ જ નથી) કે (૧) વરખ વાપરતા કેઈને અટકાવવા નહીં. (૨) વરખ વિષે માંસાહારની વાત કરવી તે તે તદ્દન ગેરવ્યાજવા જ છે. (બરાબર), અને. Jain Educationa International For Personal and Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ (૩) જાણ–બુઝીને કેટલાક લોકો તરફથી જિન પૂજામાં અંતરાય કરવા માટે, સત્યથી વેગળો અને જામક પ્રચાર છેલ્લા એક-બે મહિનાથી ચલાવાઈ રહ્યો છે તેનાથી કેઈએ પણ ભરમાવાની કે વરખથી પૂજા બંધ કરવાની જરૂર નથી. જિન-પૂજા-તામ્બર કરે છે તે લગભગ ઘણા બધા દેરાસરમાં અમે (વે. મૂ. પૂજક હેવાથી) જાતે જોયેલું છે. અને વિધિ-વિધાને મહદાંશે જડ ક્રિયાવાદી કરે છે તેમાં વીતરાગોની ભારોભાર આશાતના-વિરાધના જણાયા છે. માફ કરજે, અમે ઘણા વર્ષોથી સેવા-પૂજા ગાડરીયા પ્રવાહમાં શેઠા તણાઈને કરતા હતા, પરંતુ હવે દેરાસર દર્શન માટે રૂઢીગત જઈએ છીએ, બાકી હવે પ્રભુન અંગેને અડીને દ્રવ્ય-પૂજા બંધ કરી છે, અને, મુખ્ય તે ભાવપૂજા જ છે ને! દ્રવ્ય-પૂજા તો ભાવ ઉત્પન્ન કરવા નિમિત્તે જ છે, અને, તેથી તે સાધુ-સાથ્વીને દ્રવ્ય-પૂજા કરવાની મનાઈ છે. બરાબર. જે દ્રવ્ય-પૂજા કર્મ મુક્તિનું કારણ હોત તે વિતરાગો તેમને શા માટે નિષેધ કરત? 0. K. છેલ્લો : ચામડાની પુગલ રજકણે ચેટેલા વરખ વાપરવા નહિ તે વ્યાજબી પ્રચાર કરનાર ને કે ભૌતિક લાભ થવાને હિતે? લોકે તે બીચારા અજ્ઞાની ઘેટાં જેવા છે, જ વધુમાં વાંચે ? સમકાલીન અખબારની પૂતિ, “વરાઈટી” તા. ૧૬-૧૨-૯૦, (૨-૧૨-૯૦) માંથી બીજું ઘણું લખાયું છે પરંતુ જગાના અભાવે અને વિરમીએ છીએ. સુજ્ઞજનેને વધુ શું ? 1 સમાસ , Jain Educationa International For Personal and Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ : t પૂ. મુનીશ્રી અકલંકવિજ્યજીનું ટૂંકુ જીવન ચરિત્ર પ. પૂજ્ય મુનિશ્રી અકલંક વિજ્યજી મહારાજને અમેશ્રીસમણ સુત્તનું મેટર પ્રકાશન માટે સેપેલુંતેમણે પ્રેસમાં આપી દીધું ને અમને સંભાળી લેવા વિનંતિ કરી. આ કામ અમને ગમતું હોવાથી અમે વીકારી લીધું : પ્રો. કે. જી. શાહ તપસ્વી મુનિશ્રી અકલંક વિજય મહારાજ સાહેબને ટૂંક પરિચય-ફક્ત રેખા ચિત્ર (વિસ્તૃત પરિચય માટે વાંચે અકલંક ગ્રંથમાળા પુષ્પ ૧૧ તથા પુપ ૭૬) (૧) જન્મ સ્થળ – લીંચ, છલા મહેસાણું (૨) જન્મ તિથિ – ૧૯૭૦, ફાગણ સુદ ૫ (શ્રી કે. જી. શાહ ૧૯૭૨, ફાગણ સુદ ૮) (૩) સંસારી નામ :- શ્રી અમૃતલાલ (૪) પિતાનું નામ :-શિવલાલ તારાચંદ શાહ (૫) માતાનું નામ –ડાહીબહેન અમૃતલાલની ૧૧ વર્ષની ઉંમરે માતાનું મરણ, (૬) અમૃતલાલના વડવાઓ ત્રણ પેઢીથી ધોળકા પાસે જુવાલ રૂપાવટીમાં ધંધાથે રહેતા હતા. (૭) નાનપણમાં ધાર્મિક સંસ્કાર – નાની ઉંમરે Jain Educationa International For Personal and Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ પંચપ્રતિક્રમણ, નવમર, ત્રણ ભાગ ને ચાર પ્રકરણ કઠાગે, અને દસ વર્ષની ઉંમરે તે જગુદણ ગામે પર્યુષણમાં પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરાવવા મોકલવામાં આવ્યા. પુત્રના લક્ષણ પારણામાંથી. ધાર્મિક શાળામાં તથા વ્યવહારિક શાળામાં પ્રથમ નંબરે મેનિટર તરીકે રહેતા હતા. બાવળામાં અંગ્રેજી પહેલા ધેરણ પછીનો અભ્યાસ અમદાવાદ સી. એન. છાત્રાલયમાં પરંતુ આર્થિક મુશ્કેલીને લીધે છાત્રાલયમાંથી છૂટા થઈ દુકાનમાં લાગી ગયા. (૮) પિતાશ્રીઓ સાથે દીક્ષા લેવા સમજાવ્યા પરંતુ અમૃતલાલે કહ્યું કે દેવાદાર સ્થિતિમાં દીક્ષા લેવાથી નિંદા થાય. (અશક્તિમાન ભવેત્ સાધુ) પિતાશ્રીના બે અભિગ્રહ (૧) જે અમૃત દીક્ષા લે તે તેની સાથે મારે દીક્ષા લેવી, નહિતર તેને પરણાવ્યા પછી બે વર્ષે મારે દીક્ષા લેવી. (૨) જ્યાં સુધી દેવું પુરું થાય નહિ ત્યાં સુધી વતન લીંગમાં પ્રવેશ કરે નહિ. કર્મની વિચિત્રતા તે જુઓ : શ્રી અમૃતલાલને વિવાહ શ્રીમતી લીલાવતી સાથે નક્કી થયે તે વખતે પિતા શિવલાલ પુનામાં માંદા પડયા. અમૃતલાલ મુંબઈથી પુના આવ્યા પરંતુ વાતચીત થઈ શકી નહી. ફક્ત તેમનું મેં જેઈને દેહ છેડઃ પુનામાં અગ્નિકાર : અમૃતલાલની ઉમર લગભગ ૨૫ વર્ષની થઈ. (ગદ્ધા પચીસી) (૯) લગ્ન સંવત ૧૯૫ ના મહા વદિ ૧૧, ધંધામાં– જીવનમાં ઘણી ઉથલ-પાથલ થઈ ગઈ. જીવન-ચક એવું છે Jain Educationa International For Personal and Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ વેપાર –કરી–પ્રમાણિકતા-ધર્મરુચિ-તીર્થયાત્રાઓ-ત્રણ ઉપધાન-વર્ધમાન તપની ઓળીઓ, ધાર્મિક અધ્યાપક તરીકે નોકરી-પુણ્યને લીધે કઈ દિવસ નોકરી ધંધા વગર રહ્યા નથી-ધર્મ સાથે અર્થ કામ-પ્રવૃત્તિ, સમય કાતે નથી– ઉંમર વર્ષ ૬૫ છતાં શારીરિક શક્તિ-પત્ની વગેરેની સંમતિ લઈ-દીક્ષા સ્થળ મલાડ : વૈશાખ સુદિ ૩ નું મુહૂર્ત–મામંત્રણ પત્રિકા-વાયણ–વરસીદાન વરઘેડેસેળ જણાની સાથે. સંવત ૨૦૩૫ના વૈશાખ સુદ ૩ (અક્ષય તૃતીયા અખાત્રીજ) ના પવિત્ર દિવસે મુંબઈ મલાડ મુકામે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા ગુરુઃ આચાર્યશ્રી વિજય ભુવન ભાનુસૂરિ. (૧૦) શિષ્ય ચેલાનું નામ જે હાલ છે તે મુનિ અકલંક વિજયજી, જ્ઞાન ગુરુ : આચાર્ય શ્રી પ્રેમસૂરિ (૧૧) જ્ઞાન ક્રિયાભ્યાં મિક્ષ નક્ષીની આરાધના સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્ર દર્શન–જૈન તત્વજ્ઞાનને ઊંડે અભ્યાસ, જ્ઞાનદૈનિક વાંચન, લેખન તથા પુથ લિહાણું. ચારિત્ર–વર્ધમાન તપની ૧૫૪મી ઓળી ચાલુ છે. (૧૨) દીક્ષા પછીની પ્રવૃત્તિ ન ધર્મના સાહિત્યનું સરળ, સુધિ અને સુગ્રાહ્ય શૈલીમાં લેખન-પ્રકાશન–સંપાદનસંકલન-પાંચ વર્ષનાં દીક્ષા પર્યાયમાં ૧૦ પુસ્ત છપાવ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ (૧૩) માનવ અવતારે સિદ્ધક્ષેત્ર પાલિતાણા જેવા દિવ્ય ધામમાં વર્ધમાન તપની ૧૦૦ મી એળી. વિક્રમ સંવત ૨૦૪૦ ના વૈશાખ સુદ ૩ ના પાવન દિવસે પૂર્ણ કરી. બાવનમી એળીનું, પારણું- ૨૦૪૬ શ્રાવણ વદી ૬રવિવાર, અમદાવાદ, તા. ૧૨-૮-૯૦ (૧૪) શ્રી અકલંક ગ્રંથમાળા મુનિશ્રીને અદ્ભુત અભિગ્રહ સંક૯૫, ૧૦૮ પુસ્તક પ્રકાશિત કરવા, પ્રભુ કૃપાથી નિવિને પૂર્ણ થશે. અમદાવાદ ચાતુર્માસ દરમિયાન અને તેની છેરલા દસ પુસ્તકની વિમેચન વિધિ રંગે ચંગે પતી ગઈ. તા. ૧૨-૮-૧૯૯૦ રવિવાર (૧૫) અમદાવાદમાં “સતુ સાહિત્ય પ્રકાશન” ઘણા વર્ષોથી જનતાને સાહિત્ય-ધર્મ-જ્ઞાન- વિજ્ઞાનનાં પુસ્તકે ઓછી કિંમતે વેચે છે, જેથી લોકોને સારાં સારાં પુસ્તક સુલભ બને છે, તેવી રીતે મહારાજ સાહેબે પણ લગભગ મહદંશે જૈન ધર્મ જ્ઞાન-વિજ્ઞાન-તત્વજ્ઞાનના દરેક વિષયને આવરી લેતા પુસ્તક પ્રકાશન કર્યા છે- જેવી જેની રુચિ હેય તેવી જ્ઞાનપિપાસા સંતોષી શકે. (૧૬) મહારાજશ્રીનું ફળદ્રુપ મગજઃ હજુ કેટલાય નવા નવા વિષયે પ્રકાશન માટે ઉભરાય છે. (૧૭) જ્યારે ૧૦૦ પુસ્તકનું વિમોચન થયું ત્યારે અમે વણમાગી સલાહ આપેલી કે હવે આગળ વધવું નહિ, પરંતુ સવાધ્યાય, મૌન, આરાધના, સાધના, ઉપાસનામાં જીવ લગાવે, પણ તેઓશ્રીની પુસ્તક પ્રકાશન પ્રવૃત્તિ, Jain Educationa International For Personal and Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ એટલી તીવ્ર છે કે ઉલ્લાસ ઉમંગથી આ ઉમરે, તપસહ, ૧૨૫ પુસ્તક સુધી પહોંચી ગયા છે. (૧૮) આ ગ્રન્થમાળાનો એકએક ટાઈટલ-પુસ્તકનું મથાળું વાંચતાં જ અહોભાવ ઉત્પન્ન થાય છે. જૈન કથાઓ ભાગ ૫. પ્રકાશનને લગભગ ચોથો ભાગ રેકે છે. શ્રાવક-શ્રાવિકા, સાધુ-સાધવજી, બાળ-યુવાન-વૃદ્ધ, દરેકને કંઈને કંઈ લાભ થાય તેવી ગ્રંથમાળા કદાચ અણધારી રીતે ગોઠવાઈ ગઈ જણાય છે. ગ્રંથમાળાની આ એક વિશેષતા છે. (૧૯) અને મહારાજશ્રીને ગૃહસ્થ તરીકે તથા સાધુજી તરીકેનો અનુભવ પણ સારે દેશમાં પર્યટનને છે ગુજરાત, સૈારાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બંગાળ અને ભારત સરહદ બહાર છેક ને વાળ ખટમંડ સુધી-ખટમંડુમાં તેરાપંથી સંપ્રદાય-કામ-ઘર દેરાસરમાં સેવા પૂજા ને ઓફિસ કામ. ખટમંડુમાં કાષ્ઠ (લાકડા)ના મંડપો ઘણા છે તેથી તેનું નામ કાઠમાંડુ-અપભ્રંશ ખટમડુ-ત્યાંના મંદીરો મુખ્ય (૧) ૮૪ આસનવાળું કામદેવનું મંદિર, (૨) ૨૦૦૦ વર્ષ જૂનું બુદ્ધનું મંદિર-નામ-સુવર્ણમંદિર, તથા (૩) પશુપતિનાથ (મહાદેવ)નું મંદિર જ્યાં પશુઓના બલિદાન અપાતાં. લકે માંસાહારી–તેથી મુંબઈ જેમ વેજીટેરીયન અને મટન મારકેટ ભેગી હતી. બે મહિના ત્યાં રહેલા. (૨૦) દરેક ગ્રન્થની હજાર હજાર નકલ, કેટલાકમાં કિંમત છાપેલી છે, પરંતુ પુસતકે છુટથી ભેટ અપાય છે. કુદરતના Jain Educationa International For Personal and Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ કોઈ અગમ્ય કારણથી ગ્રન્થમાળાના પ્રથમ પુષ્પથી ૧૦૮ પુષ્ય સુધીના બધા પુસ્તક, મુનિશ્રી જ્યાં ચોમાસુ હૈયા ત્યાંથી મને મોકલતા રહ્યા છે તે કઈ પૂર્વ—જન્મના પુણ્ય સંસ્કારને લીધે જ હશે. હાલ પણ તેમની કૃપાષ્ટિ ચાલુ છે અને અમદાવાદમાં હોવાથી તથા મન-વચન-કાય-શક્તિ, મજબુત હોવાથી મને ઘેર અવાર-નવાર દશનનો લાભ આપે છે. (૨૧) છેલવે વિશિષ્ટ હકીકત ઃ (૧) એક એળીનું પારણું અમદાવાદ શામળાની પોળમાં થયેલું (૨) પુસ્તક લેખન પ્રકાશનમાં પ્રેત્સાહન, અમદાવાદમાં શ્રી કનચંદ્રસૂરિજીને લખેલ મેટર બતાવતા પ્રસ્તાવના લખી આપેલી (૩) ચતુર્થ ચતુર્માસ : પૂ. વિદ્યાનંદવિજયે સંઘમાંથી જાહેર કર્યું કે (મહારાજશ્રીનું ચોથું પુસ્તક શ્રી નેમિનાથ તથા કૃષ્ણ ચરિત્ર) આ પુસ્તક કેઈએ તેવું નહિ અને લખાયેલા પૈસા કેઈએ આપવા નહિ. મહારાજશ્રી એ કહયું પ્રભુની નિશ્રામાં. પ્રભુના પુસ્તકને વિરોધ કરે તેને હું ગુરુ કે સાધુ માનતે નથી, હા ભૂલ હોય તે સુધારી લઈશું, આ બાબતમાં મારા ગુરુ મહારાજના ઠપકાને પાત્ર મારા પર આવ્યું. મેં તેમને રાજીનામું લખીને કહ્યું એ જો પાછા માગે... મેં તેમને આપે, વગેરે વગેરે. (૨૨) આ ગ્રંથમાળાને બહોળે પ્રચાર અને ફેલાવે થાય અને આબાલવૃદ્ધ સર્વ જનો “અકલંક સાહિત્યનો તન મન ધનથી લાભ લઈ આત્મ કલ્યાણ સાધે તેવી શુભ Jain Educationa International For Personal and Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ કામના સાથે વિરમીએ. (૨૩) પ્રભુ મુનિશ્રીને શતાયુ અપી રપમાં તીર્થકરશ્રી સંઘની સમ્યગૂ જ્ઞાન દ્વારા સેવા કરે તેવી પ્રાર્થના. (૨૪) નમામિ વીર ગિરિ-સાર ધીરે. (૨૫) શિવમસ્તુ સર્વ જગત : (૨૬) સિધ્ધા સિધ્ધિ મમ દિસતુ. (૭) આ શાન્તિ: શાન્તિ : શાન્તિ : તા.ક. આનંદો! આનંદ ! જનધર્મ પ્રેમીઓ : આનંદો !! જન ધર્મગ્રન્થના અંગ્રેજી અનુવાદનું લે :રાજા ફિલીસ અને રાણી એલીઝાબેથે આ એજન કરેલ છે અને તે માટે (UK) યુનાઈટેડ કિંગડમના રાજવી કુંટુબ એક ટ્રસ્ટ બનાવ્યું છે. હવે જન ધના ગ્રંથને English ભાષામાં અનુવાદ થશે અને આખા વિશ્વમાં તે વેચાશે વહેચાશે. સર્વ પ્રથમ “તત્વાર્થ સૂત્રને અનુવાદ કરવાનું નક્કી થયેલ તે પ્રમાણે આ પ્રસંગની મંગળવધિ તાર ખ ૨૩-૧૦-૧૯૯૦ના રોજ લંડન “બકિંગહામ પેલેસમાં થઈ ગઈ હશે અને તેમાં વિશ્વના પંદર જૈન અગ્રણીઓ (જેમાં ભારતમાંથી પાંચ મહાનુભાવો છે, એમણે આ લખાણ અને દસ્તાવેજો અર્પણ કર્યા હશે. હવે “ભગવાન મહાવીર ને દિવ્ય અને વિશ્વહિતકારી સંદેશ' દુનિયાના દૂરના દેશમાં પહોંચશે તે આપણા સૌને માટે ગૌરવ અને આનંદને વિષય છે જ Jain Educationa International For Personal and Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ એક માનસ-શાસ્ત્રીય હકિકત (પ્રો. કે. જી. શાહ) એવું બનતું જોવામાં આવે છે કે અમુક વિચારે અમુક વ્યક્તિઓને અમુક સમયે આવે છે, પરંતુ તે વિચારના અવતરણ માટે અમુક વ્યક્તિ એગ્ય હોય છે. શ્રી વિનોબાજીની પ્રેરણાથી શ્રી સમણુમુત્ત પ્રાપ્ત થયું. જેનધર્મનું આવું એક પુસ્તક હોય તે વિચાર મને છેલ્લા ઘણા વર્ષોથી આવતે હતો અને તેથી મેં કેટલાક વિદ્વાનને તથા સાધુજી ને લંબાણ-પૂર્વક પત્ર લખેલા. “આપણે જાણીએ છીએ કે જગતના લગભગ બધા ધર્મોમાં તે તે ધર્મના મૂળ સિદ્ધાંતે દર્શાવતું એક પુસ્તક છે જ દા–ત. (૧) ખ્રિસ્તી ધર્મનું “ધી બાઈબલ, (૨) મુસ્લીમ ધર્મનું, અલ કુરાન, (૩) હિન્દુ ધર્મના ઘણા ફાંટા છે-તેમના સંપ્રદાયમાં રામાયણ, મહાભારત, ભાગવત, ગીતા, ગણી શકાય, (૪) સ્વામીનારાયણમાં શિક્ષાપત્રી' (૫) શીખ ધર્મમાં “જપુજી (૫) પારસી ધર્મમાં “અંદ અવેસ્તા' (૬) યહુદી ધર્મમાં જૂને કરાર, (૭) બૌદ્ધ ધર્મમાં “ધમ્મપદ વગેરે, તરત જ સ્મૃતિમાં આવે અને આ પુસ્તકો સુલભ હોય છે. તે વખતે મને જાણ નહિ કે શ્રી વિનોબાજીએ આમાંના કેટલાક ધર્મના “સાર રૂપ પુસ્તક છપાવેલાં Jain Educationa International For Personal and Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ હવે આપણે કોઈ જન પમી ને તેમના મુખ્ય પુસ્તક વિષે પૂછીએ તે તે કિર્તવ્ય-મૂઢ બની જશે. અને ગમે તે એકાદ નામ, કલ્પસૂત્ર, તરવાર્થ સૂત્ર, એવું આપશે કેમકે આવું એક પુસ્તક તેના ખ્યાલમાં નથી જે કઈ પણ ધમીને “જન ધમ” ના પુસ્તક તરીકે ભલામણ કરી શકાય અને તેને જૈન દર્શનના મેક્ષ માને, સમગ્ર ખ્યાલ આપી શકાય, તેથી જે એકાદ પુસ્તક ૨૦૦ થી ૩૦૦ પાનાનું હોય તે તે લોકપ્રિય પુસ્તક થાય અને લેખક પણ “અમર (!) કીતિ મેળવે. પુસ્તકનું નામ Jainism at a Glance 24 991 The Essence of Jainism યાને “જૈન ધર્મનું માર્ગદર્શન અથવા જે ધર્મના મૂળ તઆપી શકાય, વિષયે નક્કી કરી, વિદ્વાન ગીતાર્થ મુનિરાજેનું માર્ગદર્શન મેળવી-ભલે સમય જાય અને પુરુષાર્થ કરે પડે, પણ એક સુંદર પુસ્તક જીવન-ભરનું જ્ઞાન ટુંકમાં ઢાળી શકાય તે એક સરસ કામ થઈ જાય. અભ્યાસી અને કાર્યકુશળ એવા આપશ્રી આ બાબત હાથમાં જે તે અસંભવિત નથી. હું તે ઘણા વર્ષોથી આ વિચાર કરૂ છું. પરંતુ આ બાબતનું ઊડું વાંચન નહી હોવાથી મારું ગજુ નથી, નહિતર હું પ્રયત્ન જરૂર કરતા તે આ બાબત ખાસ વિચારી, રસ લઈ, પ્રયત્ન કરો તે જિનશાસન દેવ પણ સહાય કરે અને આપનુંબરછનું–તથા દેવ ગુરુ ધર્મનું–નામ રેશન થાય.” અતુ. જવાબ આવ્યા પણ એકેય આશાજનક નહી. Jain Educationa International For Personal and Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ “તમે સૂચવેલ કામ જરૂર કરવા જેવું છે એમાં શંકા નથી. પણ આ અંગે પહેલાં પણ પ્રયત્ન થયા છે. તેનું પરિણામ જોતાં સર્વને સ્વીકાર્ય અને ગ્રાહ્ય બને એવું કામ થવું આપણા સમાજના હાલના સંગમાં શકય નથી. શ્વેતામ્બર, દિગંબર, સ્થાનકવાસી,-બધાને એમ છે. કે અમારા વ્યક્તિગત વિચાર-માન્યતાઓને પણ સ્વીકાર થાય તે એ પુસ્તકને અપનાવીએ. જૈન ધર્મને સંપૂર્ણ પરિચય સર્વગ્રાહ્ય બને તે આપ લેય તે તે માટે ઘણી તૈયારી જોઈએ. તમે. લખે છે કે જીવનભરનું જ્ઞાન ટૂંકમાં ઢાળીને આપવું, તે. હજુ જીવનભરનું જ્ઞાન જ ભેગું કરવાનું બાકી છે ! આવા કેટલાક પ્રયત્નો થયા છે. પરંતુ સર્વ સંપ્રદાયને સ્વીકૃત હોય અને પ્રમાણબત તરીકે સૌએ અપનાવ્યું હોય તેવું થયું નથી.” વગેરે, વગેરે.” ઉપરનું લખાણ વાંચતાં એક ખ્યાલ એ બંધાય છે કે શ્રી “સમસુત્ત પણ જૈન ધર્મના એક પુસ્તક તરીકે વિશ્વવ્યાપી થયું નથી–કદાચ હજુ તે સર્વમાન્ય બની શકયું નથી કે શ્રી ઉમાવતીજીના “તત્વાર્થ સૂત્ર ગેરેની જેમ શાસ્ત્ર તરીકે બધાએ અપનાવ્યું જણાતું નથી, છતાં એક અમુલ્ય કાર્ય તે જરૂર થયું છે. જૈન ધર્મ સાર' ફક્ત, કોમાં છે તેને પાયા ઉપર, દરેક કલેકની શેડો સમજુતી સાથે, એગ્ય સુધારા વધારા સાથે, “ઘ” (PROSE) માં પુસ્તક તરીકે કોઈ વિદ્વાન સાધર્મિક કે ગીતાર્થ Jain Educationa International For Personal and Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ ગુરુ બહાર પાડે–પરિશ્રમ જરૂર થાય-સમય પણ જાયપણ “નંબર બે તરીકે જિન શાસનની અનન્ય સેવા ભકિત થાય અને દરેક ભાષામાં ભાષાંતર થાય તે વિશ્વ વિખ્યાત થાય. શાસન દેવ આ કાર્ય માટે કે મુમુક્ષુને પ્રેરણા આપે ! મૂળ પુસ્તકના પૂઠા ઉપરથી ઉતારા (૧) સમગ્ર જૈન સમાજ સંમત એવા “સમણ સુત્ત' નામના ગ્રંથની નિપતિ થઈ. ભગવાન મહાવીરના ૨૫૦૦મા વર્ષના અવસરે એ એક મોટી ઉપલબ્ધિ એમ સૌએ સ્વીકાર્યું. મુનિશ્રી વિદ્યાનંદજી મુનિશ્રી સુશીલકુમારજી મુનિશ્રી જનક વિજ્યજી મુનિશ્રી નથમલજી શ્રી જિનેન્દ્ર વણજી (૨) જન ધમી એની છેલા બે હજાર વર્ષમાં નહતી થઈ તેવી સંગીતિ ભગવાન મહાવીરના ૨૫૦ મા કલ્યાણક વર્ષમાં થઈ અને તેમાં જૈન ધર્મના તમામ સંપ્રદાયના મુનિએ. અને અગ્રગણ્ય શ્રાવકોએ હાજર રહી, અમૃતકુંભ સમે, સર્વસંમત સારરૂપ ગ્રંથ આપે તે આ સમણ સુત્ત છે. Jain Educationa International For Personal and Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ (૩) મારા જીવનમાં મને અનેક સમાધાન પ્રાપ્ત થયાં છે. એ બધામાં સૌથી છેવટનું, જે કદાચ સર્વોત્તમ સમાધાન છે, તે આ વિષે પ્રાપ્ત થયું. શ્રી મહાવીર પ્રભુના કલ્યાણકના દિવસે જન ધર્મ સાર જેનું નામ સમણસુત્ત રાખવામાં આવ્યું છે તે આખાય ભારતને પ્રાપ્ત થશે. જ્યાં સુધી જૈન ધર્મ ટકશે અને બીજા વૈદિક તથા બૌદ્ધ વગેરે ધર્મો પણ હશે ત્યાં સુધી (આ) જૈન-ધર્મ–સારનું અધ્યયન થતું રહેશે. શ્રી વિનોબા ભાવે (૪) આ ગ્રંથ સમજુત્તની સંકલના પૂજ્ય વિનેબાજીની પ્રેરણાથી થઈ છે. એ જ પ્રેરણા અનુસાર સંગીતિનું આયેાજન થયું અને એમાં આના પ્રારૂપને સ્વીકૃતિ મળી. - આ એક વિશિષ્ટ એતિહાસિક ઘટના છે. Jain Educationa International For Personal and Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમસુત્ત વિષે બે બેલ સંકલકનકારના આ ગ્રંથ વિષે ખાસ કંઈ કહેવાનું નથી કારણ કે બધી જાણવા જેવી હકિકત પુસ્તકના પાના ૧ થી ૨૭ સુધીમાં આવી જ જાય છે. તેથી પુનરુક્તિની જરૂર નથી. પાના ૪ પર જણાવ્યું છે તેમ આ પુસ્તકને ગુજરાતી અનુવાદ, છપાવવાની ઈચ્છાથી, અમે ઘણા વર્ષો પહેલાં તૈયાર કરી રાખેલે, પરંતુ બીજા પુસ્તક છપાતાં ગયા ? આ પુસ્તકનું મેટર પડી રહેલું. પ.પૂ. મુનિશ્રી અકલંક વિજયજી મ. સાહેબે જેને ધર્મના ૧૦૮ પુસ્તક છપાવવા થોડા વર્ષો પહેલાં સંકલ્પ કરેલે અને લગભગ ૧૦૦ પુતક છપાઈ ગયેલાં. આ વર્ષે તેઓશ્રીનું માસુ અમદાવાદમાં થયું અને છેડા સમયમાં ૮ પુસ્તક છપાયાં અને તેની વિમેચન વિધિ પણ સુપેરે થઈ. આ સમય દરમિયાન મહારાજશ્રી મારે ત્યાં અવારનવાર આવતા. મારી પાસે મારી નિવૃત્તિના સમય દરમિયાન જન દર્શનના ધાર્મિક-આધ્યાત્મિક પુસ્તકોના વાંચન સાથે અમુક નોંધ લેખિત થતી. આવા લગભગ ત્રણ ચાર પુસ્તક થાય તેવા ૪૦૦ ૫૦૦ લખેલાં પાનાં હતા અને ઉલેખ “મનહ જિણાણું આણું” પુસ્તકમાં કરેલ છે, તેમાં Jain Educationa International For Personal and Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ આ “સમસુત્ત”ના પણ પાના હતા. આ બધે મસાલે મેં મહારાજશ્રીને આપે કેમકે તેઓ શ્રીને હજુ પણ વધુ પુસ્તક છપાવવાને અદમ્ય ઉત્સાહ હતે ને છે. તેઓશ્રીના અર્ધો ડઝન પુસ્તકનું પ્રકાશન હાલમાં પણ ચાલુ છે હવે એવું બન્યું કે મહારાજશ્રીએ “સમણું સુત્ત” આરબાર પ્રેસમાં આપી દીધેલું અને તેના ત્રણ ફર્મા ૪૮ પાનાંના કાચા છાપેલા મુફ મને વાંચવા મોકલ્યા જેથી સુધારે વધારે કરી પાકું છાપકામ થઈ શકે. બાદમાં મહારાજશ્રી મળ્યા અને કહે કે આ કામ તમે લઈ લે અને પ્રકાશન તથા આર્થિક બાબત સંભાળી લે. અમને તે આ કામ ગમતું હતું –એટલે થયું-ચાલે ગમતાને ગુલાલ કરીએ, પરંતુ હમણ શ્રી “ “મન્નત જિણાણું આણું” પુસ્તક છપાવેલું તેમાં ઠીક ઠીક આર્થિક વ્યચ કરેલે એટલે થેડી અનિચ્છા હતી. અમે અમારા પુસ્તકે અમારા ખર્ચે છપાવી ભેટ આપીએ છીએ. આર્થિક સહાય માટે કોઈને કહેતા નથી. આ પુસ્તક બાબત અમાએ શ્રી પ્રદીપભાઈ શેઠને વાત કરી અને તેઓએ પ્રકાશનનું કામ ચાલુ કરવા સહર્ષ જણાવ્યું અને લગભગ ૫૦ ટકા આર્થિક જવાબદારી સ્વિકારતાં અમારા ઉ૯લાસ-ઉમંગમાં ભરતી આવી અને કામ આગળ ચાલ્યું. Jain Educationa International For Personal and Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ ૧૫ હવે ‘શ્રી સમસુત્ત’ છપાય તેમાં અમારા પુસ્તક પ્રકાશનના રિવાજ મુજબ મુખ્ય વિષય સાથે ‘જિજ્ઞાસા’ ના મથાળા નીચે જૈન ધર્મના જ્ઞાન-વિજ્ઞાન-તત્ત્વજ્ઞાનની વિવિધ ખાખતા પણ છપાવવી એવા સંકલ્પને અમલમાં મુકવા મેંટર તૈયાર કર્યું, પરંતુ આ પુસ્તકમાં મેટર bulky કદ માટું થઈ જાય તેથી ‘જિજ્ઞાસા’ જુદા પુસ્તક તરીકે છપાવવા નિયુ ય કર્યાં, તેથી એ પુસ્તક। છપાશે અને એની સાઈઝ પણ જુદી હશે, કારણ કે મહારાજશ્રીએ પુસ્તક છાપવા આપી દીધેલુ તેથી તે ક્રાઉન સાઈઝમાં છપાયુ' છે અને અમારા છેલ્લા પુસ્તકો ડેમી સાઈઝમાં હાવાથી ‘જિજ્ઞાસા' પણ તે ડેમી સાઇઝમાં છપાશે. અમે અમારા પુસ્તકાની છપાઈ fool-proof થાય, એક્કે ભૂલ ન થાય તેવી શાળજી લીધા છતાં દષ્ટિ દોષ કે પ્રેસ દ્વાષ (Printer's Devil મુદ્રા રાક્ષસ) ને લીધે અશુદ્ધિઓ રહી જવા સંભવ છે. દા. ત. પા. ૭, ઝુમાં અખેવાર ગૌતમ' હતું, છતાં પ્રેસમાં એ માત્રા ઉડી ગયા, ગાતમ' છપાયું, શું થાય ? સુજ્ઞ પાઠક આવી અશુદ્ધિ કે ભૂલા જણાય તે સુધારી વાંચવા પ્રાથના. શ્રી ‘જિન આણુા' વિરુદ્ધ પ્રમાદ કે અજ્ઞાનથી લખાણું ય તે ક્ષમા યાચીએ છીએ. Jain Educationa International સત્ય ૧૬, ધર્મચર સ્વાધ્યાયાત મા પ્રમદ્દીતવ્યમ For Personal and Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ ! ભવ્ય અને શુધ્ધાત્મા પ્રાપ્ત કરે... શિવમસ્તુ સર્વ જગત: મિચ્છામિ દુક્કડં: ઈચ્છામિ સુકર્ડ % તત સત : સુષુ કિં બહુના? નમ્ર વિનંતિ પુસતકને સારું પંડું ચઢાવી ઘો જેથી પુસ્તક સુવ્યવસ્થિત રહે અને જ્ઞાનની આશાતના ટાળી શકાય. લિ. સંકલનકાર (પ્રા.) કુમુદચન્દ્ર ગોકળદાસ શાહના જય જિનેન્દ્ર ખાસ નોંધ (૧) જ્યારે કંઈપણ પૂછપરછ કરવી હેય ત્યારે જવાબી પત્ર Reply વાળા, ટીકીટવાળા, તમારા પૂરા સરનામા સાથે, સારા અક્ષરે, લખવા વિનંતિ છે. (૨) પુસ્તક ટપાલમાં મોકલવામાં આવશે નહિ. રૂબરૂ રૂપિયે એક નેમીનલ આપી લઈ જવા વિનંતિ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રી વર્ધમાન સ્વામીને નમો નમ: અશ્રુભીની ભાવભરી શ્રદ્ધાંજલી I REATEST : EX. ક વE . 8 - * કરકે દરેક કિક પ્રદિક કિમી ન કરી - ક્રિમ નું H . કે = ' i - K " કં u છે = - " 4 s 2 - ૬, કર્ક ને + = ** = ELE. Eati = = . *"/ EA = - 11. કનકેર 5 - નિ ક મત 1 - - - - - - ન મ ક વ કે t + RE ા મ દ ર ા t 1 - ન 4 . ty 1 : છે : it. 4 : એ ન * * * * : એ==' કે આ છે 10 . - ક REST 4 4 1 2: ૧ : * 1 st F* in: 8:: E = + t h #જ 1 1 : #F FEAT ** ** * . કરી કે # E . * * * * ' િ 1 : * . ર ક : * છે = . = . - દારીક કે - 1 1 FEET - 8 + tet કે . . V . P + ન = TERA I L * * * * * * * * * * - - - - - લ = t 1 ના 1 ના વિક કે મને ? * * મ કે રંક . . . સ 1 - + દર કી + 11 * માર ક ક ક ક ક ન ક ન ક ક ક ન ક ર સ tt 4 1 નું 1 માં ૬ ન. a ', કે કાકા , ઇ . ; = . - 1 - - - નું દાન કરવા દ સ છે જ ન જ ન ક નામ ન સTEE * ET : + 1 8િ . . . ર . = કે એક છે કે કંકા પણ કન ક કે * 1 t. “ મ ક , 1 1 * કડક + રક * * * શ્રી ધનજયભાઈ કાન્તિલાલ ઝવેરી જન્મ તા. ૧-૯-૧૯૫૨ અવસાન તા. ૨૦-૧૨-૧૯૮૨ આપના અકાળ અવસાનને આઠ આઠ વર્ષ વીતી ગયાં : તમારે માયાળુ મિલનસાર સ્વભાવ, વ્યવહારકુશળતા, અપૂર્વ ઉદારતા તથા વીતરાગના ધર્મ તરફની લાગણી વારંવાર યાદ આવે છે. આપને આત્મા જ્યાં હશે ત્યાં શાન્તિ અને સંતોષ અનુભવ હશે એવી અમારી અચળ શ્રદ્ધા છે. અમો છીએ આપના કુટુંબીજને તથા મિત્ર–મંડળ. Jain Educationa International For Personal and Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શ્રી સમણસુત્ત ના આર્થિક સહયેગી શ્રી પ્રદીપભાઈ શેઠના બનેવી સ્વ. શ્રી ધનંજયભાઈને સંક્ષિપ્ત જીવન પરિચય અનિત્ય ભાવના (ઉપજાતિ છંદ) વિદ્યુત લક્ષ્મી, પ્રભૂતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ, પુરંદરી–રાપ અનંગ-રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ ? શ્રીમદ્ રાજચન્દ્ર “ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે?” “જે જાયું તે જાય, જે કુલ્યું તે કરમાય.” આ ભાવના અને કહેવત આ યંત્ર યુગના માનવીને જીવનની ક્ષણભંગુરતા ક્ષણે ક્ષણે યાદ કરાવે છે. આવું જ અકસમાત અણધાર્યું બન્યું યુવાન ભાઈ શ્રી ધનંજય માટે. ક્ષણવારમાં કુમળી કળી મુરઝાઈ જાય તેમ કરાળ-વિકરાળ કાળની ક્રૂર થપાટ વાગતાં ભાઈ શ્રી ધનંજયે પોતાની જીવનલીલા સંકેલી લીધી. કુટુંબીજનો અને મિત્ર મંડળ ઉપર જાણે વજ–ઘાત થયો. મેહી સ્વજનોના હૃદયમાં અકસ્માતના આઘાતથી પારાવાર દુઃખ થયું, પરંતુ જૈન ધર્મના “ ક્રમબદ્ધ પર્યાય) ના નિયમ અનુસાર એ અકસ્માત ન હતું, પરંતુ “જીવ’ના પર્યાય’ની હારમાળામાં ગોઠવાયેલા ક્રમ અનુસાર આ અકસમાત એક “વ્યવસ્થિત Jain Educationa International For Personal and Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૧૮ બાબત સમજવી જોઈએ. જે કંઈ બનવાનું છે તે બને જ છે એમ જે કંઈ બનવાનું હતું તે જ બન્યું છે એમ સમજાય છે. વિધિને ગમ્યું તે ખરું. ઉપરોક્ત વ્યવસ્થિત ક્રમને ન તો ઈન્દ્ર ફેરવી શકે, ન તે જિનેન્દ્ર ફેરવી શકે. આ હકીક્ત કઈ પણ આઘાતજનક દુઃખદ પ્રસંગનું સુખદ સમાધાન ગણાય. સમજુને જિનશાસનને કે ઉપકાર ! જીવ માત્રના બધા સંબંધો “સંગી હોય છે અને વીજળીના ઝબકારાની જેમ વિગ” આવી પડે છે. રે સંસાર ! એમ પણ કહેવાય છે કે સારા સરળ ભેળા દિલને મનુષ્ય યુવાન વયમાં મરણ પામે છે. “શહાણું માનુષ લાભત નહિ” એમ મરાઠીમાં કહેવાયેલું છે. જેને ઇશ્વર ચાહે છે તે યુવાનીમાં મરણ પામે છે. Those whom the gods love die young. કેટલીક વાર તે કુટુંબને એકને એક પુત્ર મરણ-શરણ થાય છે. કર્મની ગતિ ન્યારી છે : બધા જ કર્મવશ છે. ભાઈ શ્રી ધનંજયનો જન્મ સંવત ૨૦૦૮ના ભાદરવા સુદિ ૧૧ ના અમદાવાદના સમૃદ્ધ ઝવેરી કુટુંબમાં થયો હતો. જૈન ધર્મના સંસ્કારો અને શુદ્ધ આધ્યાત્મિક વિચારો ધરાવતા તેમના પિતા શ્રી કાન્સિાલ મોહનલાલ ઝવેરી તેમજ માતા વિદ્યાબેનના સંસ્કાર સિંચનથી શ્રી ધનંજયનું જીવન દિન-પ્રતિદિન નવપલ્લવિત થતું ગયું. - શાંત સરળ બાલ્યવય અભ્યાસ તથા રમત ગમતમાં વીતાવી કોલેજનું વિદ્યાર્થી જીવન શરૂ થયું અને ગુજરાત યુનિવર્સિટીની બી.કેમ.ની ડીગ્રી લઈવેપારી જીવન શરૂ કર્યું. Jain Educationa International For Personal and Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ ૧૯ યૌવન વય : લગ્ન જીવન : પ્રભુતામાં પગલાં – અમદાવાદની શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક જ્ઞાતિના સભ્ય શ્રી અરવિંદભાઈ શેઠ તથા શારદાબેનની સુપુત્રી કાશ્મીર સાથે શ્રી ધનંજયના લગ્ન ધામધૂમથી થયા. બંને પક્ષ સાધન-સંપન્ન અને કાશ્મીરા-ધનંજયનું રૂડું રૂપાળું યુગલ વિધાતાને ઘડતાં પણ કદાચ ઈર્ષા ઉપજાવે તેવું. જીવન-પ્રવાહમાં આ જુગલ–જેડીની સંસાર–નાવ આનંદ-મંગળ-સુખપૂર્વક સરકતી જતી હતી–પાંચ વર્ષ તે આંખના પલકારામાં પસાર થયા ત્યાં તો “કુર વિધાતા” એ પિતાનો કારમે પજે યુવાન ધનંજય પર ચલાવ્યા. માનવી પોતાના જીવનમાં કેટકેટલી આશાઓ અને કેટકેટલા અરમાનો સેવતો હોય છે પરંતુ ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે તેને ખ્યાલ બિચારાને સ્વપ્ન પણ કયાંથી આવે ? કાળને તો કહીયે શું, જરાયે ના ચૂકિ. પાંચ આંગળીઓમાંથી, અંગુઠે વાઢ મૂકિયો.” શ્રી ઉમાશંકર જોષી હજુ તે યૌવનના આંગણે પગરણ-માંડયા ત્યાં જ આટલી નાનકડી જીંદગીમાં કાળ ભરખી ગયા. પિતાના ધંધાર્થે દર મહિને એક વાર મુંબાઈ જતા. આ વખતે પણ હંમેશની જેમ, માતા-પિતા-પત્નીને મળીને, ફૂલ જેવા કમળ બે બાળકે (“હષ” ઉ. વર્ષ ૩, તથા કશા–ઉ. વર્ષ એક)ને રમાડી, સમજાવી, રાજી, કરી, “કાલે સવારે તે વહેલા આવી જઈશ” કહી, મુંબાઈ તરફ પ્રયાણ કર્યું. Jain Educationa International For Personal and Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ અ રે રે ! છે માનવી જીવનની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન, સુખ અ૯૫ થકી ભરેલી.” કાલે વહેલે આવીશ” એમ કહેનારને કયાં ખબર હતી કે, “કાલ કાળ લઈ આવશે. ઉડી જશે વ રા છે.” દર વખતની જેમ અમદાવાદથી સાંજે મુંબાઈ જતી. લકઝરી બસમાં મુસાફરી શરૂ કરી ત્યાં તે અડધે રસ્તે બસને અકસ્માત થતાં ભાઈશ્રી ધનંજય આ ફાની દુનિયાને ત્યાગ કરી, અન્ય જગાએ જીવન – યાત્રા કરવા ચાલી નીકળ્યા – સંસારના બધા સંબંધો તોડીને – રડતા પરિવાર - માબાપ, પત્ની, બે બાળકોને છોડીને. ન થોભ્યા પિતાની જીવન સંગીની - બાળકો, માબાપ, ભાઈ–બહેન કે કુટુંબ પરિવારના સગાં -સંબંધી મિત્ર પરિવાર માટે. ખરેખર, કુદરત આગળ કેઈનું પણ ડહાપણ ચાલતું નથી. માનવ બિચારો લાચાર છે તેથી શોક-કલેશ કરી. આર્તધ્યાન ન કરવું જોઈએ. સરળ, પ્રમાણિક, ન્યાયી,. ધર્મ-નિષ્ઠ જીવન પતાવી શ્રી ધનંજય કહેતા ગયાઃ નવ કરશે કોઈ શોક, રસિકડાં, નવ કરશો કેઈ શકા” કારણ આવા મૃત્યુ વખતે ખરેખર તો “મૃત્યુ મરી ગયું રે લોલ” Death, thou shalt die. માણસનું મરણ કેવી રીતે થાય છે તે અગત્યનું નથી પરંતુ તેનું જીવન કેવું હતું તે અગત્યનું છે. કમળ પુષ્પ સવારે ખીલી સાંજે કરમાય છે પરંતુ કેવી સુવાસ મુકતુ જાય છે, માટે તો કહે છે : કુલ ગયું, ફેરમ રહી ગઈ. Jain Educationa International For Personal and Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ જે જ તેનું મૃત્યુ નિશ્ચિત છે અને મારે તેને જન્મ પણ નિશ્ચિત છે, માટે જીવન દરમિયાન દરરોજ મરણ પર મનન કરવું જોઈએ જેથી પાપ ન થાય, અને નવકાર મહામંત્રનું સ્મરણ કરવું જોઈએ જેથી પુણ્ય પ્રાપ્ત થઈ સુ–ગતિ થાય? જ્યાં આત્મા સુંદર જીવન મેળવે. છેવટે દરેક જણે શ્રી ભગવત ગીતાના એટલે સત્ય ધર્મ માત્રના આ વાકયે યાદ રાખી જીવન જીવવું જોઈએ જેથી મૃત્યુનો ભય રહે નહિ. આર્ય શા પૂર્વ-જન્મ અને પુનર્જન્મનો સિદ્ધાંતમાં માને છે–આમ ભારતીય સંસ્કૃતિએ આ સિદ્ધાન્તો આપીને માનવ જીવનમાં મોટું આશ્વાસન અને મેટી આસ્થા ઉભી કરી છે. માણસને મુખ્યત્વે બે શરીર હોય છે – એક સ્થળ અને બીજુ સૂમ. મરણ સમયે સ્થૂળ દેહ અહીં પડી રહે છે પરંતુ સૂક્ષ્મ શરીર બધા સંસ્કાર સાથે પુનર્જન્મ પામે છે. જેમ પાણીનું બાષ્પીભવન થઈ વાદળાં બંધાય છે અને વરસાદ રૂપે પાછું ફરીથી વરસે છે તેમ માનવી અહીં મૃત્યુ પામી તરત જ બીજો જન્મ ધારણ કરે છે, જેમ મનુષ્ય જૂના વચ્ચે ફેંકી દઈ નવાં વસ્ત્ર ધારણ કરે છે તેમ દેહધારી જીવ, જીર્ણ થઈ ગયેલા શરીરને છેડી દઈ, બીજાં નવાં શરીર ધારણ કરે છે.” આર્ય શાસ્ત્ર પ્રમાણે આત્મા તે અવ્યય, અજન્મા, શાશ્વત, પુરાતન છે – તે કદી જન્મતો નથી અને મરતો પણ નથી તેને શ છેદતાં નથી, અગ્નિ બાળતો નથી, પાણી પલાળતું નથી તેમ વાયુ સૂકવી શકતો નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૨. “બહુ પુરૂષ કેરા પુંજથી, શુભ દેહ માનવનો મળે છે તે ધર્મમય જીવન જીવી સાર્થક કરવું જોઈએ. આ જગત એક ઘર્મશાળા છે, મુસાફર–ખાનું છે. રેલ્વેની યાત્રા છે, ભાડાનું મકાન છે, નાટક-શાળાની રંગભૂમિ છે, પંખીનો મેળો છે. “તન મન ધન તારાં નથી, નથી પ્રિયા પરણેત, પાછળ સૌ રહશે પડ્યાં, ચેત, ચેત, નર, ચેત.” પંખી ટોળું વૃક્ષ પર, હળી મળ્યું છે હાલ, પ્રાતઃ સમે ઊડી જશે, કોણે દીઠી કાલ? ” નીકળ્યો જ્યાં શરીરમાંથી, પછે તું માલિક નથી, કહે દલપત ક થી રે, પ મ ર પ્રાણી, ચેતે તે ચેતાવું તને રે, પામર પ્રાણી.” જન્મ-મરણ પછી સૂતક લાગે છે તેને સુ-તક, સારી તક માની, શોક ત્યજી, આત્માને જાણો ને આભાને તારે. મરણ મંગલં ચમ્ય, સકલ તસ્ય જીવન. ~ ના ફાયદા જ ના રાહ જન્મ તા. ૧-૯-૧૫ર મૃત્યુ તા. ૨૦-૧૨-૧૯૮૨ શાસન દેવ સદગતના આત્માને ચીર શાન્તિ આપે એ જ અભ્યર્થના. (પ્રે. કે. જી. શાહ. ) છ શાન્તિ: શાન્તિ: શાન્તિઃ પરમ - કૃપાળુ દેવકી જય. શ્રી વર્ધમાન-સ્વામી ભગવાનને જય હે, Jain Educationa International For Personal and Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ પ્રિય મિત્ર છે. કુમુદચંદ્ર ગોકળદાસ શાહ, એમ.એ.એલ.એલ.બી., બી.એડ, - ડી કેમ. (I.M.)(L.C.C.) લુહારની પિળ, અમદાવાદ-૩૮૦ ૦૦૧, અભિ નં દ ન ઃ જૈન સાહિત્યની સેવા માટે શ્રીમતી પુષ્પાબહેન તથા શ્રી લક્ષ્મીચંદ (બાબુભાઈ) છે. સંઘવી તરફથી ફોરવર્ડ એન્ટરપ્રાઇઝ, મુંબઈ-૪૦૦ ૦૦૪. શ્રી કે. જી. શાહની નોંધ : જગતમાં જેમ નિંદકે હેય છે તેમ સારા કામની કદર (appreciation) કરનાર પણ સજ્જને હેય છે. બાકી કવિશ્રી કહે છે તેમ ? “નથી આનંદ કેઈસિદ્ધિઓને નથી આનંદ કેઈપ્રસિદ્ધિઓને, જે આનંદ છે તે છે એટલે કે,સહુના હૃદયમાં હું વસતે રહું છું” 1 - - - - - - - - Jain Educationa International For Personal and Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ડો. કે. જી. શાહ સાહેબને સંક્ષિપ્ત પરિચય તથા તેમના ધાર્મિક-આધ્યાત્મિક પુસ્તક વિષેના કેટલાક અભિપ્રાય: સત્યવદ, ધમચર, સ્વાધ્યાયાત મા પ્રમાદિતવ્યમ. * Lives of great men all remind us, We can make our lives sublime, And departing, leave behind us, Foot-prints on the sands of time, - “છે માનવી જીવનની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી.” * Human life is such where there is less to enjoy and more to endure. ગુજરાતમાં કેટલા મહાનુભાવોએ પોતાના જીવન ચરિત્ર (Biography અને Autobiography)ના પુસ્તક છપાવેલા છે જે જીવન-ઘડતરમાં ઉપયોગી થઈ પડે, અને, તેમાંથી વિવેકપૂર્વક જે અપનાવવા જેવી બાબતો લાગે તે અપનાવવાથી આપણું જીવન ઉન્નત બને, અને, અન્યને પણ તેમાંથી માર્ગદર્શન મળે. અહિં તે શ્રી શાહ સાહેબને છેડે પરિચય આપવા પ્રયતન કરીએ છીએ. આશા છે કે તે વાંચવાથી સંસારનું સ્વરૂપ સમજાશે અને પાઠક પિતાના જીવન વિષે પણ વિચારી શકશે. Jain Educationa International For Personal and Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૪ દરેક પ્રાણી જીવનમાં દુ:ખ ઘણેરું, સુખ ઘેડલું, તેમ શ્રી શાહ સાહેબના જીવનમાં પણ કેટલા ups and downs, vicissitudes-સં ગોના ફેરફાર-આવેલા પણ પ્રભુ કૃપાથી તેમનું જીવન શાંત સરળ રીતે પસાર થયેલું જણાશે. પુણ્યશાળીને પણ દુખ તો આવે અને તે કર્મની વિચિત્રતા સમજી સમભાવથી વેદે, પરંતુ દુઃખ પાછળ સુખ લઈને આવે છે એવું દેખાશે. થોડાં વિદને આવેલાં તે આંખનાં પલકારામાં પસાર થઈ ગયેલાં અને જીવન–સરિતા હાલ પણ સરળ રીતે વહે છે. શાસ્ત્ર વચન છે : “હેત આસવા પરિસવા.” સામાન્ય રીતે આસ્ત્ર કર્મ_બંધનનું કારણ છે પરંતુ ધર્મમાં દઢ શ્રદ્ધા રાખનારને પરિસવનું એટલે સંવર-નિર્જરાકર્મ-મુક્તિનું કારણ થાય છે. શ્રી શાહ સાહેબના દાદા, શહેર અમદાવાદમાં, રાયપુર, શામળાની પિળમાં, એક સુખી સમૃદ્ધ વહેપારી : શ્રી મંગળદાસ લલ્લુભાઈ શાહ હતા. જેમની જીવન ઝરમર શ્રી સાહેબના પુસ્તક “શ્રી સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ માં વિસ્તારથી આપેલી છે. તેમને તેમના દાદાશ્રી તરફથી જૈન ધર્મના સંસ્કાર વારસામાં મળેલા જે શ્રી શાહ સાહેબના પિતા શ્રી ગોકળદાસમાં ઉતરી આવેલા અને તે દ્વિગુણિત થઈ શાહ સાહેબમાં આવેલા જણાશે. આ સંસ્કારને પ્રતાપે શ્રી શાહ સાહેબના દાદાશ્રી તથા પિતાશ્રીએ જ્ઞાન પુસ્તક પ્રકાશનમાં ઉલ્લાસભર્યો ભાગ લીધેલો અને આ વારસો શ્રી શાહ સાહેબમાં ઉતરી આવ્યું જેથી તેમણે તેમની નિવૃત્તિને સમય ૧૯૭૬ થી ૧૯૯૧ નો જૈન Jain Educationa International For Personal and Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૫ દર્શન-જ્ઞાનના પુસ્તક છપાવી ભેટ આપવામાં ફાળો આપ્યા છે જે શ્રી સમણ-સુત્તના પાનાં ૪-૫ થી જોઈ શકાશે. આ કુટુંબ શહેર અમદાવાદની શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક વિશા શ્રીમાળી શ્રાવકની ફાતિનું “લાણાદાર સભ્ય ગણાય. શ્રી મંગળદાસે, સામાન્ય અભ્યાસ છતાં, પિતાની કુશાગ્ર બુદ્ધિથી અમદાવાદમાં સૌ પ્રથમ “સિક મીલ્સ'ની સ્થાપના કરી હતી. તેમના જીવન કાળ દરમિયાન તેઓશ્રીએ ત્રણ વખત લગ્ન કરેલા. (પાઠક, આશ્ચર્ય ન પામતા. આજથી સાત આઠ દાયકા પહેલાં સ્ત્ર મરણો વિશેષ થતાં અને જ્ઞાતિઓમાં પુરુષે બે ત્રણ વખત પરણે તે સામાન્ય ગણાતું.) તેમને સંતાનમાં ચાર પુત્ર અને એક પુત્રી, થયેલા, જેમાં પ્રથમ પત્નીથી થયેલા પ્રથમ જેષ્ઠ પુત્ર ગોકળદાસભાઈ હતા. તેમના પિતાશ્રી બીજી પત્ની પરણે ત્યારે ઓરમાન માતા સાથે સંબંધો સારા રહે તે માટે શ્રી ગોકળદાસભાઈ એ પિતાશ્રીનું ઘર છોડી, લુહારની પિળમાં તેમના સસરાનું મકાન હતું તે ખરીદી લીધું. શ્રી કુમુદચંદ્રને જન્મ વિક્રમ સંવત ૧૯૭૨ ના એક પવિત્ર દિવસ ફાગણ સુદિ ૮ ને રવિવારે થયો હતો? આ દિવસ અત્યંત પવિત્ર ગણાય કેમકે દાદા શ્રી ઋષભદેવ તિરથ નાયક, નાભિકે નંદન, મરુદેવા માટે જાયે, યુગલા ધર્મ નિવારક, જિનપતિ, પૂર્વ નવ્વાણું વાર શ્રી સિદ્ધાચળ શત્રુંજય-આ પવિત્ર દિવસે આવેલા, તેથી ત્યાં દર વર્ષે ફાગણ સુદિ આઠમને દિવસે રથયાત્રા - થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ના ‘રાયણ ઋષભ સમેસર્યા સ્વામી, પૂર્વ નવ્વાણું વારે રે– ધન્ય ભાગ્ય હમારા.” ગ એક પૂર્વ એટલે ૮૪ લાખ ૪ ૮૪ લાખ વર્ષ. * પૂર્વ ૯૯ વાર એટલે ૮૪ લાખ ૪ ૮૪ લાખ ૪ ૯૯ (આશ્ચર્ય ન પામતા–“ઉત્સર્પિણ કાળ” માં આવું હાય.) અમદાવાદમાં પણ દિલ્હી દરવાજા બહાર, સુપ્રસિદ્ધ શ્રી હઠિસીંગના દેરાસરમાં, આ દિવસે બપોરે, રથયાત્રા કઢાય છે અને સેંકડો માણસે તેનો લાભ લે છે. શ્રી શાહ સાહેબના જન્મની અંગ્રેજી તારિખ જોઈએ તે તે પણ પાછળથી મો. ક. ગાંધીજીના ગુજરાતના એક ઐતિહાસિક બનાવ સાથે જોડાયેલી છેઃ ૧૯૧૬ ના માર્ચની બારમી તારિખ (હે જિજ્ઞાસુ પાઠક : આ ઘટના તે ખબર છે ને-૧૨ મી માર્ચે અસલ “દાંડી કુચ થયેલી. દાંડી તણું કિનારે, મોહન મીઠું પકાવે.” અને હમણાં થોડા સમય પહેલાં માજી વ. પ્ર. શ્રી રા. ગાંધીએ આજ દિવસે નકલી દાંડી કુચ કાઢેલી.) શ્રી શાહનું પ્રાથમિક શિક્ષણ ખાડિયા, મ્યુનિસિપલ શાળા નં. ૫ માં થયેલું. તે વખતમાં શિક્ષકે નિષ્ઠાવાળા હતા અને લગભગ બધા વિદ્યાથીઓ મ્યુનિ. શાળાઓમાં ગુજરાતી બાળપોથીથી ચાર ધોરણ સુધી અભ્યાસ કરતાં. ચાર વરસમાં શાળાનું મકાન (૧) શામળાની પોળના નાકે “સાહેબ”ના મકાનમાં (૨) હનુમાનજી સામેના મોટા મકાનમાં, અને (૩) બંધારાના ખાંચામાં બદલાયેલું –હાલમાં પણ ન. ૫ ની શાળા આ ખાંચામાં મ્યુ. ના મકાનમાં. બેસે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ માધ્યમિક શાળાના અભ્યાસ કાળ પૂર ટંકશાળમાં. કયુરિયલ હાઈસ્કૂલમાં થયેલ આ શાળાનું મકાન હતું ત્યાં પહેલા બાદશાહી ટંકશાળ હતી અને એક જાદુગર આવેલ તે કહેતો કે હજુ પણ અહિંની હવામાં ધન ઉભરાય છે. એમ કહી, હવામાં હાથ વીંઝી, રોકડા રૂપીયા ચાંદીના, ડબામાં નાખી ખખડાવતો ! આ શાળા બાબત બીજી હકિકત વિચિત્ર છે. પછીથી તે મકાન બાદશાહી ઘડાર થયેલું તેથી ત્યાંની રૂમે. પતરાંથી બાંધેલી–ઘોડાના તબેલા માટે તે-અને આ રૂમમાં શ્રી શાહ સાહેબનું માધ્યમિક શિક્ષણ થયેલું, જે વિષે, શ્રી સાહેબે બે લેખ લખ્યા છે. એક તો શાળાની રજત જયંતિ વખતે, શાળાએ બહાર પાડેલા અંકમાં, અને, બીજે શાળાના પ્રિન્સિપાલ શ્રી વી. એસ. ત્રિવેદી, સાહેબના સ્મૃતિ અંકમાં. તે વખતમાં માધ્યમિક શાળાઓ ધોરણ પાંચમાંથી સાત વર્ષ શિક્ષણ આપતી. છેલ્લું વર્ષ તે જમાનામાં કેળવણી માટે ઘણું જ અગત્યનું ગણાતું. તે “મેટ્રીક્યુલેશન–ટુંકમાં, મેટ્રીક (Matric) કહેવાતું, આ ધોરણ પાસ થાય એટલે નેકરી પણ મળતી, અને, કોલેજમાં પ્રવેશ પણ મળતું. શ્રી કે. જી. શાહ આ શાળાના તેજસ્વી વિદ્યાથી હતા અને મેટ્રીકની પરીક્ષામાં ૧૯૩૩ની સાલમાં ગુજરાતની બધી શાળાઓમાં અને મેટ્રીકની તે સમયની પરીક્ષાઓ લેતી મુંબઈ યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયમાં ૨૦૦ માંથી ૧૩૫ માર્ક મેળવી પ્રથમ નંબરે આવેલા. તેમને સરકારી ઈનામ મળેલું અને શાળાના આચાર્યશ્રીએ સ્પેશ્યલ મેળાવડે કરી, યુવક કુમુદચન્દ્રને, તે સમયના Jain Educationa International For Personal and Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮ 1 ઉત્તર વિભાગના એજ્યુકેશનલ ઈન્સ્પેકટર સાહેબ મારફત ઓકસફર્ડ ઇંગ્લીશ ડીક્શનેરી તથા અન્ય પુસ્તક આપેલા. શ્રી શાહ સાહેબે આ ડીફશનેરી આજદિન સુધી વાપરી છે ને તેઓ હજુ પણ તે વાપરે છે. ૧૯૩૩ ની સાલની તેમની અંગ્રેજી પ્રેઝ–પિએટ્રીની અદ્ભુત ટેક્સ્ટ બુક પણ તેમણે જાળવી રાખી છે જેમાં છપાયેલી ગદ્ય-પદ્યની અંગ્રેજી ને ધો તેમને કોલેજમાં શીખવવામાં પણ ઉપયોગી થયેલી. આવી સિદ્ધિ માટે તેઓશ્રીના પિતાશ્રી ઘણું રાજી થયેલા અને તે વખતના ગુજરાત સમાચારમાં તેમના પુત્રને ફેટો છપાવેલ અને જે મીલમાં નોકરી કરતા ત્યાં પેંડા વહેચેલા. ટયુટોરીઅલ હાઈસ્કૂલના પ્રિન્સીપાલ સાહેબે પણ તેમને એક મજાને ફેટા શાળાના દરવાજા પાસે મુકેલો જે કદાચ હજુ પણ નવા મકાનમાં હવે જાઈએ. આ શાળાના ઈતિહાસમાં મુંબઈ યુનિવર્સિટીની મેટ્રીકની પરીક્ષામાં ૧૯૨૩ની સાલમાં જાણતા ન્યાયમૂર્તિ શ્રી નિોમાનભાઈ મીયાભાઈ આવેલા અને ૧૯૩૩માં શ્રી કે. જી. શાહ આવેલા. આ શાળાની ખાસિયત એ હતી કે ઓરડા તબેલા હતા પરંતુ ચારે બાજુ મોટું વિશાળ એકઠું અને વચ્ચે વચ્ચે, કબીરવડની યાદ આપે તેવ, વિશાળ વડ. કેવું સરસ ખુલ્લી હવા મળે તેવું કુદરતી વાતાવરણ. હવે જોઈએ તેમનું કેલેજ શિક્ષણ: તે વખતે ગુજરાતમાં એક જ કોલેજ હતી, અને તે પણ આસ કેલેજ-ગુજરાત કોલેજ-અત્યારે છે તે જ અને ત્યાં જ. કેલેજમાં બી. એ. ડીગ્રી માટે ચાર વર્ષ ફસ્ટ ઈયર, ઈન્ટર, અને જુનિયર-સીનીયર બી.એ, અને, એમ. એ. ડીગ્રી માટે Jain Educationa International For Personal and Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ બે વર્ષ-જુનિયર-સીનીયર. જુનિયર પરીક્ષાઓ કેલેજ લેતી. સીનીયર પરીક્ષાઓ મુંબઈ યુનિવર્સિટી લેતી. બી. એ.ની અમદાવાદમાં, અને, એમ. એ.ની મુંબઈ યુનિવર્સિટીના મકાનમાં મુંબાઈ લેવાતી. શ્રી કુમુદચન્દ્ર F. Y. B. A. ની પરીક્ષા સેકન્ડ કલાસમાં (૧૯૩૩-૩૪) પસાર કરી, પરંતુ તેમના પિતાશ્રીની ઈચ્છાથી કોલેજ છોડી દઈ, અમદાવાદમાં યાજ્ઞિક કેલેજ ઓફ કોમર્સ (ખાનગી ટયુશન આપતી સંસ્થા)માં, એક વર્ષ મુંબઈની ઈન્ડિયન મરચન્ટસ ચેમ્બરને “સેક્રેટેરીઅલ ડીલેમાં કોર્સ” તથા પીટમેન્સ શોર્ટ-હેન્ડ કેસ કર્યો અને તેમાં સારી ફતેહ મેળવી. તદુપરાંત આ કોર્સની લંડન ચેમ્બર ઓફ કોમર્સ, ની પરીક્ષાઓ મુંબઈ લેવાતી, તે પણ તેમણે આપી અને ડીસ્ટીંકશનના સટીફીકેટ મેળવ્યા. (૧૯૬૪-૩૫) ત્યાર બાદ એક મીલમાં સેક્રેટરીના હાથ નીચે એપ્રેન્ટીસ રહ્યા, પરંતુ તેમાં કંઈ રસ-કસ ન જણાતા શ્રી કે. જી. શાહ ઈન્ટર આટર્સ નો અભ્યાસ કરવા ફરીથી માત-સંસ્થામાં જોડાયા લગભગ ૧૯૩૬ના જુલાઈની શરૂઆતમાં. સહ-વિદ્યાર્થીઓ કહે : કે. જી. શાહ, તમને મુશ્કેલી પડશે, લાજીક વિષય ઘણો ચાલી ગયો છે. પ્રભુ ઈચ્છા બળવાન છે. ત્રણ ચાર દિવસમાં લોજીકના શિક્ષકની બદલી થઈ અને નવા લોજીકના શિક્ષકે એક લેજીક (તકશાસ્ત્ર)ના બને. વિભાગને આવરી લેતાં પુસ્તકની ભલામણ કરી. કુમુદભાઈએ તે પુસ્તક ખરીદું ને લગભગ મેઢે કરી લીધું. કુદરતની કરામત તે જુએ-ખુદા દેગા તો છપ્પર ફાડકે દેતા હૈબને પેપરમાં પ્રશ્નો આ પુસ્તકમાંથી. કે. જી. શાહ કેલેજમાં. તેમના વિષયો-લેજીક સાથે-માં ફર્સ્ટ આવ્યા, લોજીકમાં. Jain Educationa International For Personal and Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ર૦૦ માંથી ૧૪૦ પરંતુ ઈન્ટર આટર્સમાં પહેલા નંબર મેથેમેટીસ વાળા વિદ્યાર્થીને આવેલે-કારણ સ્વાભાવિક છે. આ વિષયમાં હોશિયાર વિદ્યાથી ઘણું માર્કસ મેળવે એટલે શ્રી કે. જી. શાહને નંબર કોલેજમાં બીજે. સ્કોલરશીપ મળી. કોલેજના બે વર્ષ એક વિષય : અર્ધ માગધી હતો. શાહ સાહેબે જૈન–પાઠશાળામાં સારૂં ધાર્મિક જ્ઞાન મેળવેલું એટલે એમને ફસ્ટ ઈયર તથા ઈંટરમાં ૧૦૦ માંથી ૮૦ ઉપર માકર્સ આવતા અને તેમના પ્રોફેસર સાહેબે દરેક પેપર ઉપર Good રીમાર્કસ લખતા. કમની વિચિત્રતા તે જૂઓ : B. A. માં સ્પેશ્યલ વિષય (First love) તરીકે અધ માગધી વિષય રાખવાની તીવ્ર ઈચ્છા સ્વાભાવિક હોય જ, પરંતુ તકદીરની તદબીરતે સમયે B. A. માં આ વિષય રખાતે નહિ તેથી કુમુદભાઈએ English અંગ્રેજી વિષય પસંદ કર્યો અને મુંબાઈ યુનિવર્સિટીની B. A. ની પરીક્ષા સેકન્ડ કલાસમાં, કોલેજમાં બીજા નંબરે, પસાર કરી, ૧૯૩૮, અને સ્કોલરશીપ મેળવી. આ સમય દરમિયાન અમદાવાદમાં બે કેલેજો નવરંગપુરામાં સ્થપાઈ H. L. College of Commerce અને L. D. Arts College. આ સમયમાં વિદ્યાર્થીઓ M. A. સાથે LL. B. કરી શકતા, કેમકે તે કોલેજના વર્ગો સાંજના લેવાતા. બી. એ. પાસ કરી એટલે ટયુટેરીયલ હાઈસ્કુલના પ્રિન્સિપાલ સાહેબે, શ્રી કે. જી. શાહને બોલાવી, શાળામાં શિક્ષકની નોકરી આપી અને M. A, ના પીરીયડ ભરવાની Jain Educationa International For Personal and Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ M. A. માં English ના ૮ પેપર–પરીક્ષા બીજે વર્ષે તેથી M. A. ના પહેલા વર્ષમાં પહેલી LL. B. ની પરીક્ષા મુંબઈ યુનિવર્સિટીની પસાર કરી–(૧૯૩૯), બીજા વર્ષે સીનીયર M. A. ની પરીક્ષા પસાર કરી-(૧૯૪૦ માર્ચ) (માર્કસ-અહાહા) નસીબની બલિહારીઃ માસ ૮૦૦ માંથી ૪૦૦, સેકન્ડ કલાસ B.U. અને - ૧૯૪૦ના ઓકટોબરમાં સેકન્ડ LL.B. સેકન્ડ કલાસ B. ઇ. પાસ કરી. તે સમયે M. A. માં English વિષય ૨ાખનાર ફક્ત ચાર પાંચ વિદ્યાથીઓ હતા અને તેમને અમદાવાદની ત્રણે કોલેજોમાં–ગુ. કોલેજ, એચ. એલ. તથા એલ. ડી. અંગ્રેજીના પ્રોફેસરેનું માર્ગદર્શન મેળવવા જવું પડતું. ઘર જે સંબંધ. કેટલી વાર તે સાહેબના ઘેર બબ્બે કલાક જ્ઞાન મળતું. કેવી મજા હતી ! ૧૯૪૦ના જૂનમાં રાજકોટ ધમેન્દ્રસિંહજી કોલેજમાં અંગ્રેજીના અધ્યાપકની જગાની જા.ખ. આવતા, ત્યાં તેમની નિમણુંક થઈ. પગાર (આર્થ્યય ન પામતા) રૂા. ૮૫–– ૧૪૦, કોલેજ રાજ્ય તરફથી ચાલતી. શ્રી શાહ સાહેબને ત્યાંનું વાતાવરણ અનુકૂળ ન આવતાં તેમણે રાજીનામું આપ્યું. આ જગા ખાલી પડતા સ્વ. શ્રી એસ. આર. ભટ્ટ સાહેબ શ્રી કે. જી. શાહને પુછવા આવેલા અને તે જગાએ તેઓશ્રીએ અંગ્રેજીના અધ્યાપક તરીકે ઉપરોક્ત પગારમાં નોકરી સ્વીકારેલી. શ્રી કે. જી. શાહને કુદરત દરેક રીતે અનુકૂળ થતી ઠક પૂર્વના પૂણ્ય પ્રતાપે.” Jain Educationa International For Personal and Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ કર્મ સત્તાના બે વિભાગ – પુણ્ય અને પાપ આપે સુખ અને દુઃખ. પુણ્ય : ૨૪ વર્ષના યુવાન કુમુદભાઈ-રાજકોટ ઈન્ટરવ્યુ આપવા સ્ટેશને ટીકીટ લેવા લાઈનમાં ઉભેલા. પાછળ ઉભેલા એક ભાઈએ (ધર્મેન્દ્રસિંહજી કોલેજના ચાલુ પ્રોફેસર જેઓ અમદાવાદ આવેલા ને રાજકોટ જવા માં ઉભા હતા ) પૂછયું : આપને કયાં જવું છે ? જવાબ: રાજકોટ. પ્રશ્ન : રાજકોટમાં શું કામ છે? જવાબ : ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં અંગ્રેજીના અધ્યાપકના ઈન્ટરવ્યુ માટે. તરત જ શ્રી વ્યાસભાઈ કહે, ચાલો, હું ત્યાં પ્રોફેસર છું. મારી સાથે અમારી રૂમમાં ઉતરજો, તમારું કામ પતાવી દઈશું. શ્રી કે. જી. શાહ તેમની રૂમમાં ઉતર્યા. રૂમમાં બે જણ હતા. શ્રી વાસુદેવ વ્યાસ-સાયન્સના પ્રાધ્યાપક અને શ્રી જમુભાઈ પંડયા : સંસ્કૃતના વિદ્વાન પ્રાધ્યાપક. ત્રણની ત્રિપુટી સુમેળથી રહ્યા, રાજકોટ જાગનાથ પ્લોટમાં, મજાની ભાડાની રૂમમાં, કોલેજની સામે જ. જુઓ : પ્રબળ પુણ્ય વ્યક્તિને અણધાર્યો અચાનક કે સુમેળ કરાવી આપે છે ! poor કે. જી. શાહ આ કામ કેવી રીતે પાર પાડશે તેની અકલ્પ્ય મુંઝવણમાં હતા અને સદ્ભાગ્યે કેવું સુંદર મિલન કરી દીધું !!! - કર્મનકી ગતિ ન્યારી, બંધુ, કર્મનકી ગતિ ન્યારી ! અમદાવાદ આવ્યા પછી ધી ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલ. ને પ્રિન્સિપાલ સાહેબે તેમની શાળામાં જોડાઈ જવા કહ્યું અને બુક-કીપીંગને નવો વિષય દાખલ કર્યો ૧૯૪૧-૪૨. Jain Educationa International For Personal and Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ભારતના ઈતિહાસમાં કટેકટીને સમય. શાળાની દિવસની નોકરી દરમિયાન સાંજના સમયે શ્રી. કે. જી. શાહ સાહેબ ફતાસા પળમાં આવેલી એક સમૃદ્ધ કાપડની શેઠ હીરાચંદ રતનચંદ નામની પેઢીમાં પાર્ટ ટાઈમ કોરસપોન્ડન્સ ટાઈપીસ્ટ તરીકે પણ કરી કરતા. ગુજરાતની શાળાઓને કટેકટીને સમય. શાળાઓ લગભગ છ મહિના બંધ. સંચાલકે આર્થિક મુશ્કેલીમાં. આ સમયે શ્રી શાહ સાહેબ પેઢીમાં કુલ ટાઈમ થઈ ગયા અને પેઢીમાં ૧૯૪૨ થી ૧૫ર સુધી નિષ્ઠાથી કામ કર્યું. આર્થિક લાભ પણ સારો હતો. કમનસીબે પેઢીને મુશ્કેલી આવી અને શ્રી કે. જી. શાહ સાહેબની નિમણુંક ધી વનિતા વિશ્રામ ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે થઈ. (મેલ કરવત, ફીર મોચીકા મેચી) છતાં કુદરતે એક દિવસ પણ બેકાર રાખ્યા નથી. (૧૯૫૨-૫૩) આ શાળામાંથી વગર પગારે રજા લઈ, શાળા શિક્ષક માટે જરૂરી B.Ed. ની ડીગ્રી મેળવી: ગુજરાત યુનિવર્સિટી ફર્સ્ટ કલાસ: ૧૯૫૩-૫૪ અને શાળામાં જોડાઈ ગયા. ૧૯૫૪માં L, D. આર્સમાં અંગ્રેજીનાં અધ્યાપકની જગા ખાલી પડી-નિમણુંક ન થઈ. કુદરતની કરામત, અને બીજા વર્ષે H. L. કેમસ કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક શ્રી K. C. પરીખની નિમણુક G. U. ના રજીસ્ટ્રાર તરિકે થતાં, તે જગા જૂનના અંતમાં ખાલી પડી. આ વખતે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના માનદ્ મંત્રી શ્રી s. M. શાહ સાહેબ હતા. જેઓ ૧૯૩૫માં F.Y. Arts માં તેમના મેથેમેટીક્સના પ્રોફેસર હતા અને તેમને સારી રીતે ઓળખતા તેથી તેમની નિમણુંક, ઈન્ટરવ્યુની કડાકુટ વગર થઈ ગઈ. શૈક્ષણિક લાયકાતને ચોગ્ય તક મળી ગઈ Jain Educationa International For Personal and Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૪ બાકીની વિગત હવે લખવી જરૂરી નથી-૧૫૫ થી ૧૯૬૧ કેમર્સ કોલેજમાં, અને, ૧૬૧ થી ૧૯૭૬ નિવૃત્તિ સુધી આર્ટ્સ કોલેજમાં. સમણસુરં પાનું ૪. શ્રી શાહ સાહેબનું મૂળથી Strong English અને કર્મ સંજોગે છેક ૧૯૪પમાં લીધેલા કેમર્સ ડીપ્લેમાના અનુભવને લીધે કોમર્સ કોલેજમાં ટીચીંગ ફાવી ગયું. અહિં એક ઘટના જણાવીએ-વર્ગોમાં લગભગ ૧૫૦ ઉપરાંત વિદ્યાર્થીઓ હેય અને ઉપલા વર્ગના વિદ્યાર્થીઓ નવા પ્રોફેસરની શરૂશરૂમાં મજાક મશ્કરી કરે તેવા સંજોગોમાં શ્રી શાહ સાહેબને કેલેજ છોડી દેવાની ઈચ્છા થઈ આવેલી પરંતુ H. L. કોલેજની શિસ્તને લીધે ગાડું ગબડ્યું અને સમય પસાર થતાં ગાડી પાટે ચઢી ગઈ અને તેઓશ્રી વિવાથી–પ્રિય થયા. ગમતાનો કરીએ ગુલાલ – બને કોલેજોમાં તેમજ M.A. ના વર્ગમાં તેમની શિક્ષણ પદ્ધતિ ભાષાના બધા પ્રાધ્યાપકો કરતાં વિશિષ્ઠ હતી. આ પદ્ધતિ હતી–વર્ગમાં ચકાસ્ટીક લઈને જવું અને અભ્યાસક્રમ શીખવતી વખતે બ્લેક બેડ ઉપર શબ્દ, વાક, વગેરે લખતા જવું અને વિદ્યાર્થીને નથી લેવા જણાવવું જેથી તેમના સમય દરમિયાન કેટલું કાર્ય થયું તે સારા વિદ્યાર્થીને વર્ષાને ખબર પડે. . ઈ.માં કેટલા વર્ષ અંગ્રેજીના સ્પેશ્યલ વર્ગો સાંજના લેવાતા તેમાં પણ શ્રી શાહ સાહેબની ત્રણેક વર્ષ યુનિયર સર્ટીફીકેટ કેસમાં અંગ્રેજી શીખવવામાં નિમણુંક થયેલી. M.A.ના વર્ગો શહેરમાં લેવાતા–તદુપરાંત તેમને M.A. ના વર્ગો લેવા રવિવારે પાટણ, સુરેન્દ્રનગર, વગેરે શહેરોમાં પણ જવું પડતું. Jain Educationa International For Personal and Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ S Now, see, what a chequered & lucky career Shri Shah Saheb's was ! It was a queer admixture of hard work, diligence & good-luck. Luck & Labour went hand-in-hand from 1933 to 1976. કોલેજ સમય દરમિયાન બને કોલેજના પ્રિન્સિપાલ સાહેબ સાથે શ્રી સાહેબને સૈદ્ધાન્તિક ઘર્ષણ થયેલું પરંતુ સોસાયટીની કાર્ય–નીતિને લીધે તેમને કોઈ વિઘ્ન નડેલું નહિ. કેલેજ સમય દરમિયાન શ્રી સાહેબ તેમની ધાર્મિક વૃત્તિને લીધે વિદ્યાર્થી– વિદ્યાર્થીનીઓને જીવન – ઉપયોગી સલાહ પણ આપતા.એક રોજનીશી રાખી તેમાં અગત્યના બનાવે નાંધવાનું કહેતા. અંગ્રેજીની ટેકસ્ટ – મુકો તથા ને જાળવી રાખવાનું કહેતા-જેથી ભવિષ્યમાં પોતાની કોલેજ લાઈફ કેવી હતી તેની સ્મૃતિ રહે. આર્સ કોલેજ સવારની : પટાવાળે રૂમ સાફ કરી લાઈટ–પંખા ચાલુ કરી ચાલ્યા જાય. શ્રી શાહ સાહેબ કલાસ લેવા જાય ત્યારે દરેક વર્ગના વિદ્યાર્થીઓને પંખા–લાઈટને દુર્વ્યય અટકાવવા કહેતા જાય. કેલેજ સમય દરમિયાન એક કુટેવ વળગેલી-Smoking –લગભગ દરરોજ કોલેજ જતાં-આવતાં સાઈકલ ઉપર બેસી સીગારેટ પીવાની” અને, ફ્રી પીરીયડ દરમિયાન પણ મિત્ર સાથે “પી લેતા'. કોમર્સ કોલેજના પ્રીન્સીપાલ સાહેબ ચેઈન મેકર હતા. ૧૯૭૬ માં નિવૃત્તિ પછી આ કુટેવ ગઈ તે ગઈ-આજની ઘડીને કાલને દહાડે. નિવૃત્તિ પછીનું જીવન સરળ પ્રવાહી રીતે વહી જાય છે. શ્રી શાહ સાહેબના પિતાશ્રી વિષે એક બે બાબતો Jain Educationa International For Personal and Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ધીએ. તેઓશ્રી અમદાવાદ સ્ટેક એચેઈન્જ (શેર બજાર) ના કાર્ડ હોલ્ડર હતા અને સને ૧૯૪૦ આસપાસ તે કાર્ડ શાહ સાહેબને નામે ટ્રાન્સફર કરેલું. તેઓશ્રીને જ્યોતિષનો ગજબનો શોખ હતો-શેર બજારના ભાવની વધ-ઘટનુંગ્રહોની ચાલનું –દનિક રટણ અને શેર દલાલો સાથે તેજીમંદીની “રૂખ” “ટીપ’ વાતચિત. હાલ પણ આ દલાલો તેમનું નામ જ્યોતિષી તરિકે જણાવે છે. તેમનું કાર્ડ સાયલન્ટ” હતું અને તેઓ કદી સટ્ટો કરતા નહિ તે ઉત્તમ ટેવથી કુટુંબ સુખી રહી શકેલું- ખાસ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં અને તિવમાં માનો કે ન માનો-કેટલાક પવિત્ર નિસ્વાર્થ જ્યોતિષિઓ સચોટ ભવિષ્ય ભાખી શકે છે. શ્રી ગોકળદાસભાઈના જ્યોતિષના શેખને લીધે કેટલાક જ્યોતિષિઓ અવારનવાર ઘેર આવતા. આવા એક જ્યોતિષિએ એ શ્રી કુમુદચન્દ્ર વિષે તે સમયે બે ભવિષ્યવાણી કરેલી જે તે સમયે તે સંજોગોમાં અશક્ય જેવી લાગતી. (૧) કુમુદભાઈ મોટી પદવી મેળવી સારું કમાશે અને (૨) આ જ જગાએ બંગલો બાંધશે. અને ભવિષ્યવાણી ૧૦૦ ટકા સત્ય નીવડી. ૧૯૭૬માં નિવૃત્તિ પછી જે મકાન લગભગ ૧૦૦ વર્ષ ઉપર જનું હશે તે પડાવી નખાવી તે જગા એ પાયામાંથી નવું મકાન એન્જનિયરે બાંધ્યું જે પળમાં બંગલા જેવું જ લાગે. આમ શ્રી સાહેબનું નિવૃતિ પહેલાનું જીવન પુરુષાર્થ પ્રારબ્ધના સંમિશ્રણ જેવું લાગે, અને, હવે છેલ્લે ૧૯૭૬ થી ૧૧ સુધીના જીવનનું વિહંગાવલોકન કરીએ. જૈન ધર્મમાં–વીતરાગ પરમાત્મામાં અટળ-અચળ શ્રદ્ધા અને Jain Educationa International For Personal and Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૭ પુણ્ય-પ્રકૃતિને લીધે કેટલાક કામે સમયસર automatic થઈ જાય છે. નિવૃત્તિ પછી શ્રી શાહ સાહેબે આર્થિક પ્રવૃત્તિ-નાકરી, ટયુશન. વગેરે ન કરવાનું નક્કી કર્યું અને પેાતાની પાસે જે છે અને કુદરતી ક્રમે આવી મળે તેમાં ૮ રહેજે શાંતિ સ ંતાષે સદાયે નિળે ચિત્તે ’– એમ રહેવા નિશ્ચય કર્યો. હા, કાઈ ને અંગ્રેજી ભાષા જ્ઞાન તથા ધર્મ-જ્ઞાન તદ્ન ફ્રી શીખવુ હાય તે આવે તેમની ફુરસદે, પરંતુ આ ભૌતિકવાદના જમાનામાં વિદ્યાથી એ પરીક્ષાલક્ષી હાઈ આ તકના કોઈ લાભ લેતું નથી સિવાય કે એમનાં કેટલાક કુટુંબીજના નિવૃત્તિ પછીનું ધ્યેય : સ્વાધ્યાય, મૌન, અને તેટલુ અસંગ થવુ અને ૨૪ કલાકમાં ૮, ૧૦, ૧૨ કલાક વાંચન– લેખન પ્રવૃત્તિ, આમાં જરા પણ અતિશયેાક્તિ નથી. ‘પ્રારબ્ધ ઉત્તમ જના: ન પરિત્યજન્તિ’ જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યુ, તે સમે તેહને તે જ પહોંચે.’ એમ કહેવાય છે કે લક્ષ્મી અને સરસ્વતી સાથે રહી શકે નહિ પર ંતુ શ્રી શાહ સાહેબ ઉપર અન્નેની મહેર છે તેથી તેમને લીલા લહેર છે. તેમને કુટુબીજનેાના સહકાર સારે મળે છે જેથી તેમના વાંચન-લેખન કાર્યમાં ખલેલ પડે નહિ. વહેવારમાં પત્નીની સલાહ પ્રમાણે વર્તવું. (આ સુખી થવાને! મા છે. વિરૂદ્ધ વર્તાતાં દુ:ખી થવાય— સમયા) અને, એકાન્તમાં શાસ્ત્રીય-આધ્યાત્મિક દૈનિક, For Personal and Private Use Only Jain Educationa International Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૮ માસિક, અખબાર તથા લેખો, પુસ્તક, વાંચન અને લેખના જે બે ત્રણ વરસના સમયે એકાદ પુસ્તકમાં પરિણમે. શ્રી કુમુદચન્દ્રના પિતા શ્રી ગોકળદાસભાઈને શ્રીમદ્ રાજચન્દ્ર નિજાભ્યાસ મંડપ, વડવાના, આરાધક એક શેરદલાલભાઈ સાથે ગાઢ સંબંધ હતો તેથી નાની ઉંમરમાં શ્રી કુમુદભાઈને વડવા લઈ ગયેલા અને ત્યારથી. શ્રીમદ્ રાજચન્દ્રના પુસ્તકનો પરિચય થયેલ. તદુપરાંત લુહારની પોળની પાઠશાળામાં પંચ પ્રતિકમણ, સૂત્ર, નવ સ્મરણ વગેરેને બાળપણમાં અભ્યાસ કરેલો અને ધાર્મિક પરીક્ષામાં ઈનામ પણ મેળવેલું. ચાર કષાયોની. સક્ઝાય, શ્રાવક કરણીની સઝાય, સમક્તિના ૬૭ બેલની. સઝાય વગેરે અર્થ સહિત માટે કરેલ. નાનપણમાં સાધુ-સમાગમ પણ ઠીક ઠીક થયેલો અને ધર્મ-જ્ઞાનને લાભ મળે. અંગ્રેજી-ગુજરાતી ભાષા સાહિત્યનું વિશાળ જ્ઞાન તથા અનેકાન્ત દષ્ટિ હોવાથી સર્વધર્મ-સમભાવથી વિચારતા તથા દરેક ધર્મના પુસ્તકનો ઠીક ઠીક અભ્યાસ કરેલ. જૈન ધર્મના અનેક પુસ્તક ઉપરાંત હિન્દુ-ધર્મ-પુસ્તકો બે મહાકાવ્યો (epics) રામાયણ ને મહાભારત ઉપરાંતશ્રી ભાગવત ગીતાનું વારંવાર પારાયણ, મુસ્લિમ ધર્મ પુસ્તક કુરાન અંગ્રેજીમાં, ખ્રિસ્તી ધર્મ પુસ્તક ધી હાલી બાઈબલના. બે ભાગ–ચહુદીઓનું (ઓલ્ડ ટેસ્ટામેન્ટ) જૂના કરાર અને ખ્રિસ્તીઓનું (ન્યુ ટેસ્ટામેન્ટ) નો કરાર અંગ્રેજી-ગુજરાતીમાં, સ્વામીનારાયણ શિક્ષાપત્રી વગેરે. Jain Educationa International For Personal and Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ કિસ્મત, મુકદ્દર, પ્રારબ્ધ, નસીબ, Fate આ એક ગૂઢ બાબત છે જે સંચિત કર્મ પ્રમાણે કામ કરતું હશે. શ્રી શાહ સાહેબે તથા તેમની પત્ની શ્રીમતી પ્રભાવતીબહેને છૂટે હાથે દાન પ્રવૃત્તિ હાથ ધરેલી છે અને જેમ જેમ ધન વાપરે છે તેમ તેમ તે વધતું જાય છે. દેરાસર, ઉપાશ્રય, આબેલ શાળા, રેલ રાહત, દુકાળ રાહત, સાધના કેન્દ્રો, ચિત્રપટ સ્થાપન, પ્રતિમા સ્થાપન અને પોતાના તથા અન્યના પ્રકાશન, વગેરે વગેરે. કિસ્મત કરાવે ભૂલ” –૧૯૭૬ પછી શેર બજારનું કાર્ડ જે તેમના નામે “સાયલેન્ટ હતું ફક્ત રૂ. ૧૫૦૦/- માં બજારના સ્વાથી લોકોના દબાણથી અને થોડું સ્વેચ્છાએ (આપણે સટ્ટો કરે નહિ અને કાલને વહાણે આપણે ન હાઈએ તો કદાચ પુત્ર કપૂત પાકે તે બાપનું નામ બળે એમ વિચારીને) આ કાર્ડ સમર્પણ કરી દીધેલું – હાલમાં તેની કિંમત લાખોની છે–છતાં આ બાબતને જરા પણ રંજ કે શોક નથી અને કાર્ડ ગયા પછી પણ આર્થિક મુશ્કેલી પડી નથી-નડી જ નથી, કેટલાક રૂઢિ ચુસ્તોને શ્રી શાહ સાહેબની પુસ્તક પ્રવૃત્તિ ન ગમે કેમકે જડ કિયાવાદીઓ ઘુવડ જેવા હોય છે જ્યાં જ એ ત્યાં કૂ ડે ફૂડ સા મે સા માં બેઠા ઘૂ ડ” પરંતુ જે સમજુ છે તેમણે શ્રી શાહ સાહેબના પુસ્તકોની વિવેકપૂર્ણ પ્રશંસા કરી છે જે દરેક પુરતકના છાપેલા છેડા અભિપ્રાયથી જાણી શકાશે. Jain Educationa International For Personal and Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ કર્માનુસાર સંસારી જીવન જીવતાં તેમને ત્રણ પુત્રો ને ત્રણ પુત્રીઓને યોગ પ્રાપ્ત થયેલે જેમાંથી હાલ એક પુત્ર અને ત્રણ પુત્રી પરિવાર સહિત હયાત સુખી છે. | એક ઘટના : બે દસકા પહેલા પિોસ્ટ ઓફીસે એક જના કાઢેલી: રૂ. ૨૦૦) બચત ખાતામાં રાખી મુકનારના ખાતા નંબરોને ડ્રો દર મહિને થતે તેમાં (૧) તેમની પત્નીને રૂા. ૫૦૦૦), (૨) તેમની એક પુત્રીને રૂા. પ૦૦), અને (૩) તેમને પોતાને રૂા. ૫૦)ના ઈનામ લાગેલા. પુસ્તક પ્રકાશનોમાં તેમની પત્નીને આર્થિક સહાગ હોય છે. મદુરા બેન્ક રૂ. ૫૦૦) ડીપોઝીટ મુકનારને માટે પણ માસિક ડે રાખેલે તેમાં પણ તેમની એક પુત્રીને રૂા. ૧૦૦૦) ઈનામ લાગેલું. ચાલુ સાલ – ૧૯૯૦: જન્મ વર્ષ ૧૯૧૬ : ૭પ માં વર્ષ પ્રવેશ : પત્નીને પણ ૭૨ મું વર્ષ. વૃદ્ધાવસ્થા—Second Childhood from all otro Hill Hi Hidal (Cataract) ના ઓપરેશન કરાવી Lens નંખાવેલા છે. અને દર વર્ષે પિતાની લીમીટમાં વધુ ધન શુભ પ્રવૃત્તિમાં વાપરવાનું નકકી કરેલ છે. જીવન ક્ષણભંગુર છે. પ્રભુ કૃપાથી કર્મ સંગે ધન વધતું જાય તેનો દર વર્ષે સદુપયોગ કરવો કેમકે પાછળ પણ ઘણું મુકીને જવાનું છે. કેઈ અમરપટ્ટો લાવ્યો નથી અને તારો આત્મા નીકળ્યા જ્યાં શરીરમાંથી, પછી તું એક પૈસાને પણ માલિક નથી, માટે ધન ઉપરની મૂછ છેડી હાથે તે સાથે” એમ વિચારી, ધન-ખર્ચ–પ્રવૃત્તિ વિકસાવવી. ભૌતિક જરૂરિયાત માટે પણ કંજુસાઈ ન કરવી. “વિદ્યુત લક્ષ્મી, પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ” Jain Educationa International For Personal and Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ આ અનિત્ય ભાવના ભાવતાં પુણ્ય-બળે પોતાના મળેલા ધનને પુસ્તકો પ્રકાશન કરી, ભેટ આપવા ઉપરાંત ઠીક ઠીક સદ્વ્યય કરેલો છે તે વિચારવા જેવું છે; અમદાવાદ (૧) લુહારની પળના દેરાસર–ઉપાશ્રયમાં (૨) શામળાની પળમાં ચાંદીમય બે અદ્ભુત દર્શનીય ચિત્રપટ્ટશ્રી શંખેશ્વરજીને તથા શ્રી રાણકપુરના દેરાસરોને (અમદાવાદ શહેરના લોકોને દર્શન કરવા વિનંતિ) (૩) શ્રી સમેતશીખરની પિળમાં સમેતશીખરના ગઢમાં, પુનરોદ્ધાર કરી, વીસ પ્રતિમામાંથી બે પ્રતિમાઓની પ્રતિષ્ઠા. (૪) લુહારની પોળ, શામળાની પિળ, ઝવેરી વાડ, નરોડા તથા શંખેશ્વર તીર્થમાં આંબેલ શાળામાં સારી એવી રકમનું દાન વગેરે. (૫) ગુજરાતમાં દુકાળ પડતાં સાતેક પાંજરાપોળોને સેંકડે રૂપીયાનું દાન (૬) બ્યુટી વિધાઉટ કૂઅલ્ટી-ના મેમ્બર. ભલામણઃ અહિંસા પ્રચારક સંસ્થાઓને પ્રોત્સાહન આપવા વિનંતિ. સરનામું: અધ્યક્ષ, બ્યુટી વિધાઉટ કુએલ્ટી (ભારતીય શાખા) ૪, પ્રિન્સ ઓફ વેલસ ડ્રાઈવ, વાવડી, પૂના-૪૧૧૦૪૦. (૭) શાહ સાહેબની “દાન-પ્રવૃત્તિની એક ખાસ વિશેષતા છે કે “હાથે ને સાથે અને નકકી કરેલ રકમ તરત જ આપી દેવી. એક દિવસ પણ ઉધાર નહિ. આપ જાણતા હશે, કદાચ અનુભવ હશે કે ઘણા મહાનુભાવે ધરમની રકમ લખાવે પરંતુ આપતા મહિના, અરે, વર્ષો નીકળી જાય. શાહ સાહેબ તો વ્યવહારની બાબતમાં પણ જે વસ્તુ ખરીદી હેય તેનું પેમેન્ટ તે જ દિવસે તેમના સંપર્કમાં આવનાર આ ગુણની પ્રશંસા કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૪૨ હે પરમ પ્રભુ, જ્યાં સુધી આયુષ્ય રેખા અતૂટ રહે ત્યાં સુધીશ્રી કુમુદચન્દ્રભાઈ ને નિરેાગી રાખજે જેથી તે તેટલું સ્વ-પર-કલ્યાણ કરી શકે, and, શકય leave behind him, Foot-Prints on the Sands of Time. 'Llife is a continual struggle for existence and Survival of the Fittest. Prof. K. G. Shah's life is an inspiring and. illuminating illustration of this dictum. ર ભુજ મુનિ ભક્તિ શશી સંવત્સરે, ફાગણ શુકલ પક્ષ........ の અષ્ટમી ને જન્મ્યા જનનયન હે કી સી' ગ ની થ ત્રા તે અમદાવાદના યા ત્રા કે રી રવિવાસરે, કુમુદચન્દ્ર. વા ડી એ, થાય, સંધ તે દિન હું ૨ મા ય. Jain Educationa International દિન 5555 卐 45 એક વિશિષ્ઠ કહે તા વિશિષ્ઠ, વિચિત્ર કહેા તે વિચિત્ર, પ્રા. શાહ સાથેની છેલ્લા બે દાયકાથી એક પ્રવૃત્તિ બાળ મંદિરના આટાને ૯લાના ચોક (alk-sticks), For Personal and Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ ૪૩ આપવાની. આ તેમને બાળ-શ્રેમ બતાવે છે. નાનાં બાળકે. નિર્દોષ-પ્રભુના પગબર-હેય છે અને તેમને ચેકલેટ વગેરે ખાવાની ચીજ નહિ પરંતુ ચાક જેવી વસ્તુ આપવાથી રાજી રાજી થઈ જાય – અરે, શાળા જતાં બાળક રડતું હોય તો પણ શાંત થઈ જાય – ચાક મેળવવાથી. જ્યારે પણ ઘર બહાર નિકળે ત્યારે તેમનાં ખીસ્સામાં અચૂક થોડા ચાક હેય જ અને શાળાએ જતાં આવતાં, પોળમાં રમતાં, રીક્ષામાં બેઠેલાં. બાળકોને બોલાવીને ચાક આપે. શાહ સાહેબ જતા. આવતા હોય તે બાળકે “સાહેબ, ચાક” બેલતાં આવે, સામાન્ય મોટા બાળકને કહેઃ “સાહેબ” બેલ, “સાહેબ” એટલે હું નહિ પરંતુ “ભગવાન”. પછી સવાલ પૂછેઃ ભગવાન કયાં હોય? બિચારા બાળકે ઊંચે આંગળી કરી કહે : આકાશમાં. શાહ સાહેબ કહે : આકાશ એટલે ખાલી ખમ. આપણી ચારે બાજુ આકાશ છે. આપણું શરીર પાંચ મહાભૂતનું પુતળું છે, તેમાં પણ એક તત્વ આકાશ. પછી. કહે: બાલો, આત્મા ભગવાન છે : આમા જે બીજે. કિઈ ભગવાન નથી, આત્મા ચેતન છે, બાકી બધા પદાર્થો જડ છે. –દેહમાંથી આત્મા ભગવાન જતા રહે તો શરીર મડદુ થઈ જાય – આટલું બોલી – બોલાવી. બાળકની પ્રસન્નતા જોઈ શ્રી શાહ સાહેબ ચાલ્યા જાય. કેટલાક માબાપો આ પ્રવૃત્તિ જાણે એટલે બાળકને ચાક આપવા પણ કહે. અસ્તુ, અને એક જાણવા જે પિોલીસની કિન્નાખોરીને એક રોમાંચક બનાવ અને પ્રોફેસરનો અણધાર્યો અદભુત મચાવ. Jain Educationa International For Personal and Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સ્વરાજ્યની ચળવળ ચાલતી હતી–તે વખતે દુકાળ વખતે તાશા પિોળમાં શેઠના મકાનેથી ૦-૬ આના રોકડા (કે લગભગ અમુક નાની રકમ) લઈને એક શેર ખીચડી - આપવામાં આવતી અને પરચુરણ જોઈએ તેને આપવામાં આવતું. બપોર પછી બંધ કરવામાં આવતું ઃ તે મ નાં જ શબ્દો માં વાંચી એ “એક પિલીસભાઈ ચાર વાગે પેઢી પર પરચુરણ લેવા આવ્યા. મેં કહ્યું : ભાઈ ટાઈમ થઈ ગયે. કાલે આવજે. હવે પોલીસ જેનું નામ કોણ જાણે કેમ? મનમાં ફાકે રાખી ગ, જરા ધુવાંકુંવા થતે પિોળના નાકે “ગેટ” છે ત્યાં. - હવે આ બાબત નોર્મલ હતી પરંતુ આ ભાઈ પિોલીસમાં – બીજે દિવસે હું પેઢી પર જતા હત–હાથમાં થેલી હતી-પેલો વાટ જોઈ ઉભેલ–મને કહે: ચાલે ગેટ પર. –શું છે થેલીમાં ? હવે તે સમયે કોંગ્રેસ પત્રિકાઓ પ્રજાને સમાચાર આપવા ગુપ્ત રીતે વહેચાતી-મારી થેલીમાં તો એક પુસ્તક હતું, છતાં પણ મને કહે-ચાલો. હું આ દર જાઉં ત્યાં તો એક પોલીસ ઈન્સપેકટર ભાઈ જાળીમાંથી જેતા હતા. પોલીસ મને અંદર લઈ ગયે કે તરત જ ઈન્સ્પેકટરે પોલીસને ધમકાવી કાઢયે : 'અલ્યા જેતે નથી -કેને લઈ આવ્યો છું ?” પછી મને કહેઃ “સાહેબ, જાવ, આ તે મુરખ છે.” હું તો આશ્ચર્ય પામ્યો : ઈન્સ્પેકટર હતા મારા કોઈ મુસ્લીમ વિદ્યાર્થી–પછી શું થયું તે કેળુ જાણે પરંતુ શું થયું હત ગેટમાં–જે હું નિર્દોષ ન છુટ હોત તો !—એ વિચારતા આજે પણ કંપારી છૂટે છે કેમકે Jain Educationa International For Personal and Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ કિન્નાખોરી કેટલી હદે જાય છે તે મારા અનુભવ-જ્ઞાનમાં છે.. હે પ્રભુ! તારો આભાર : ૩ પ્રભુઃ ” કેટલીક કબુલાતો : confessions : ૧. નાનપણમાં દેરાસરમાંથી પૈસે – બે પૈસાની નાની ચોરી. - પીપરમીટ માટે (તે વખતે પૈસાની કિંમત અત્યારના ૦-૨૦ જેટલી ગણાય) (માબાપોએ વિચારવું.) ૨. પેઢીમાં-થોડી નાની ચોરી – તથા – કટકી – કમીશન– | (સંસ્થાઓએ તથા સમાજે વિચારવું.) ૩. B. Ed.ની પરીક્ષામાં નોંધમાંથી ચોરી. (M.A., LL.B. સુધી કદી જરૂર પડેલી નહિ, પરંતુ ના છુટકે કરવું પડેલું (જો કે આ ટ્રેઈનીંગ પણ ઉપગી નીવડેલી) મોટી ઉંમરે—તૈયારી તે સખત કરેલી પરંતુ પોઈન્ટસ વાર ફાવે તે હેતુ) નોંધ : માનવીનું મન કેવું છે! ચાર–વૃત્તિ શાથી જન્મ છે?—હમ સબ ચાર હે !!! માનસશાસ્ત્રીય હકિક્ત છે! તે નિર્મૂળ થાય–નાનપણથી સતત સુસંસ્કાર મળે તે, ને, માતા પિતા સતત જાગૃત રહે તો ! પ્રભુ, પ્રભુ. સબકો સન્મતિ દે ભગવાન ! “હા પસ્તાવો, વિપુલ ઝરણું, સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં, ડૂબકી દઈને, પુણયશાળી બને છે.” - - - - - - - કહેવામાં આવે નહીં, અવગુણ ભર્યા અનંત, લિખવામાં કયું કર લિખું, જાણો શ્રી ભગવંત.” Jain Educationa International For Personal and Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૪ “હું કેવળ પશ્ચાતાપથી દિલ દહું છું, મુજ ક–જન્ય પાપની ક્ષમા ચાહુ છુ. ૐ તત્ સત્ ! મિચ્છામિ દુક્કડં: ઇચ્છામિ સુ 卐 卐 龍 શ્રી શાહ સાહેબના પુસ્તક વિષે અભિપ્રાયા (૧) સ્મરણિકા (૨) મહાતપસ્વી શ્રી પૂજા મુનિ ૧૯૫૬ ૧૯૭૫ (૩) સતી માણેકદેવી ચરિત્ર તથા સ્વાધ્યાય અમૃત ૧૯૭૭ (૪) જૈન દર્શનમ્ અતિચાર સૂત્રેા જિનેન્દ્ર-ભક્તિ-રસધાર ૧૯૭૯ (૫) શ્રી ૧૯૮૦ ૧૯૮૪ (૬) જૈન દર્શનમાં પચ્ચકખાણુ આવશ્યકનું સ્વરૂપ ૧૯૮૩ (૭) જૈન ધમ રહસ્ય-દૈનિક પારાયણ માટે (૮) શ્રી સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ (૯) શ્રી મન્નહ જિણાણુ' આણુ • અને હવે પ્રભુ કૃપાથી - (૧) શ્રી સમણુસુત્તું (૨) જિજ્ઞાસા . “નામુ` વીર જે અજ્ઞાન – રાગાદિ – અરિ સંહારતા, – નમું રાસ સ્વરૂપે રમણ કરતા પતિત જગ ઉદ્ધારતા, જે એધિ ઉપવન સીંચવા, શમ-રસ-સુધા વરસાવતા, સદ્ગુરુ કૃપાળુ રાજ વ, મુક્તિ-પંથ દરશાવતા.” Jain Educationa International ૧૯૮૬ ૧૯૯૦ ૧૯૯૧ ૧૯૯૧ For Personal and Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ “શાસન અનાદિનું પ્રવતે કર્માંનું, જીવ ઉપરે, તેથી ભવ-ભવ દુઃખ દરિયે, જીવ, હા! રૂખ્યા કરે, શાસન પ્રવર્તે આત્મનુ' તા, કમ-મુક્ત થતાં, અરે, સહજાત્મ-રૂપી સિદ્ધ પદને પામી, આત્મા ભવ તરે,” 品 ४७ 5 પ્રેા. કે. જી. શાહને તેમના બે દસકાના ધામિક આધ્યાત્મિક પુસ્તકા માટે મળેલા થાડા મુમુક્ષ ભવ્ય સજ્જને ના-આત્માથી આત્માના અભિપ્રાયા : ભાઈ શ્રી કું મુ ≠ ચ કે (૧) “તમે માકલેલ બન્ને પુસ્તકા (સુભાષિત વ્યાખ્યાન સ ંગ્રહ તથા જૈન દર્શનમાં પચ્ચક્ખાણુનું સ્વરૂપ) માટે તમારા ઋણી છું. આપ વિદ્વાન છે. જૈન ધર્મના ઊંડા અભ્યાસી છે આપના અભ્યાસ આ ખાખતને ખૂબ ખૂબ છે. દી દૃષ્ટિવાળા છે. પચ્ચક્ખાણ દર્શીન આંખેા ખેાલનારૂ" દર્શન છે. ખૂબ ખૂબ ધન્યવાદ. વ્યાખ્યાન દુન ખરેખર પ્રશસનીય છે. તમે તેમજ તમારા સ્વ. પૂજ્ય પિતાશ્રી-કુટુંબમાં-ધર્મો પ્રત્યેના અનુરાગ અને સેવા ભાવ આવકારદાયી, ખૂબ આવકારદાયી છે. આપની તંદુરસ્તી પ્રાર્થુ છું. ૩-૫-૧૯૮૯ Jain Educationa International શ્રી એલ. સી. સઘવી (ખાખુભાઈ) ફ઼ારવર્ડ એન્ટરપ્રાઈઝ, મુખઈ. For Personal and Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ (૨) પ.પૂ. મુનિશ્રી ભુવનચંદ્રજી મ.સા, દેવલાલી, તમારૂં લખાણ રસપ્રદ હોય છે. માર્મિક અને હળવી શૈલી હોવાથી વાંચવું ગમે. વળી અત્યારની પરિસ્થિતિની આલોચના પણ બિલકુલ ઠીક હોય છે. ખરેખર તે તમારા લેખ સામયિકોમાં આવવા જોઈએ. પુસ્તકે કેટલા હાથમાં પહોંચે ? (૩) પ.પૂ. મુનિશ્રી મનેચંદ્રજી મ. સા. તમારી કૃતિ પડ-રસ–પૂતી મળી, વિહંગાવલોકન કર્યું. બધું થોડું થોડું પણ ઘણું બધું પિરસાયું છે. વર્તમાનમાં બહુલતયા દ્રષ્ટિ ફેર થઈ ગયો હોવાથી બધાને ન પણ ગમે પરંતુ આ વિષે જે તમે મહેનત કરી છે તે આપણા માટે ગુણકારી જ છે. (૪) પ.પૂ. મુનિશ્રી સુયશચંદ્રજી ઠા. ૪, બીકાનેર. ધર્માનુરાગી ભક્તિવત અત્યંત માયાળુ સરળ-સ્વભાવી નવકાર મહામંત્રના આરાધક સુશ્રાવકરન કુમુદચંદ્રભાઈ આદિ સમસ્ત પરિવાર પ્રતિ ધર્મ લાભ... આપની નવીન પુસ્તક શ્રેણીની વાત જાણી, આનંદ. જ્ઞાનસેવા જ ઉત્તમ સેવા છે. ના - - (૫) જય જિનેન્દ્ર કલમ-શ્રી ધર્મપ્રિય-મુંબઈ સમાચાર. (અ) શ્રી સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ : સંકલનકાર તથા પ્રકાશક . કુમુદચંદ્ર જી. શાહ, લુહારની પોળ, અમદાવાદ-૩૮૦૦૦૧ (બ) જૈન દર્શનમાં અતિચાર સૂત્રો–સંકલનકાર તથા પ્રકાશક ઉપર મુજબ. Jain Educationa International For Personal and Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ (ક) સતી માણેકદેવી ચારિત્ર તથા સ્વાધ્યાય અમૃતઉપદેશક મુનિરાજ શ્રી પૂર્ણયશચન્દ્રજી મ.સા., સંપાદક મુનિરાજ શ્રી પજ્ઞયશચન્દ્રજી મ.સા. પ્રકાશક ઉપર મુજબ. (ડ) જૈન ધર્મ રહસ્ય-સંકલનકાર પ્રકાશક ઉપર મુજબ. આ પુસ્તકો તેમના નામ ઉપરથી જ વસ્તુનું સૂચન કરે છે. છે કે, જી. શાહ પ્રખર વિદ્વાન છે અને જૈન ધર્મના અભ્યાસીઓ માટે ગહન વિષયો સરળ ગુજરાતીમાં રજુ કરી શકે છે એ તેમની વિશિષ્ટતા છે. કોઈ પુસ્તક ઉપર કિંમત લખી નથી કેમ કે અમે ધર્મના કેઈ પુસ્તક વેચતા નથી પરંતુ મુમુક્ષુ આત્માર્થી આત્માઓને ભેટ આપીએ છીએ) અતુ. સતી માણેકદેવી ચરિત્ર તથા સ્વાધ્યાય અમૃત (૧૯૭૮) ૧. જૈન પત્ર – ભાવનગર. જગવિખ્યાત જગત શેઠના માતા સતી શ્રાવિકાનું ચરિત્ર રાસ-રૂપે વિ. સં. ૧૭૨૮માં રચાયેલ. શૈલી સરળ પ્રવાહી તથા ભાવવાહી છે તેમજ સ્તવને, સઝાયો, સ્તુતિઓ વગેરે માહિતી-સભર પ્રકાશન બનાવેલ છે..... ૨. પ. પૂ. મુનિશ્રી હેમકીતિ વિજયજી મ. સા. આપશ્રી અતિ શ્રદ્ધાવાન છો તેથી પત્ર લખવાની પ્રેરણ થાય છે. આપશ્રીને શાસનદેવ હમેશાં ધમ– પ્રેમ-શક્તિ આપે એવી મારી શ્રદ્ધા છે. હમેશાં આપના આત્માને શાંતિ મળે, ઉચ્ચ સુખ મેળવે એ જ શુભ કામના, Y Jain Educationa International For Personal and Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં અતિચાર સૂત્ર તથા જૈન ધ મ નું જ્ઞાન-વિજ્ઞાન (૧૯૭૯) ૧. શ્રી લબ્ધિસૂરીશ્વરજી શાસ્ત્ર સંગ્રહ પન્નાલાલ રાયચંદ વોરા-ચીટનીસ. પુસ્તક હજી વાંચેલ નથી પણ પ્રસ્તાવના વાંચવાથી જ એની ઉપયુક્તતા જણાય છે. શાસ્ત્ર–સંગ્રહમાં વિજ્ઞાન-વૃદ્ધિ થશે એમ લાગે છે. ૨. પ. પૂ. શ્રી ભુવનચન્દ્રજી મ. સા., ભદ્રેશ્વર. પુસ્તક જોયું. ખૂબ સંતોષ થયે. અતિ ઉપયોગી કાર્ય તમે કહ્યું છે. મેં તમને લખેલ કે ધર્મ તરફ લેકે રૂચિ ધરાવતા થાય એવું કંઈક કરો. આ પુસ્તક તે કામ કરે એવું જ થયું છે. તમે ધાર્મિક વિષયની આટલી માહિતી ધરાવો છો એ આ પુસ્તક જોયા પછી જ ખબર પડી. નિવૃત્તિને ફાયદો ભારે ઉઠાવ્યો છે તેમ લાગે છે. ૩. પ. પૂ. મુનિશ્રી રામચન્દ્રજી મ. સા., પાલિતાણા. રાજનગર, નવકાર મહામંત્રનું શ્રદ્ધા સહ સ્મરણ કરનાર, નિત્ય નવિન જાણવાની જીજ્ઞાસા ધરનાર, ધર્મપ્રેમી ભાઈ કુમુદચન્દ્ર ગોકળદાસભાઈ પ્રત્યે ધર્મલાભ-પૂર્વક લખવાનું કે તમાએ મેકલેલ ચોપડી-૩ “જૈન દર્શનમાં અતિચાર સૂત્રો”ની બરાબર મળી ગયેલ છે. એકંદર કામ પ્રિન્ટીંગ, બાઈન્ડીગ, શુદ્ધિ, કાગળ વગેરે સુંદર છે, તમારા પ્રત્યેક પ્રકારને પરિશ્રમ તથા અર્થનું જોડવું – સવ બાબતે પ્રસંશનીય છે, ગુણગ્રાહી શ્રેષ્ઠ આત્માઓ Jain Educationa International For Personal and Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ જરૂર તમારા પુસ્તકમાંથી સાર ગ્રહણ કરો, પિતાના જ્ઞાન –ખજાનાને સમૃદ્ધ કરી, પ્રશંસાના પુપોથી વધાવશે. ૪. પરમ વિદુષી સાધવીજીશ્રી સુનંદાશ્રીજી તથા વસંતપ્રભાશ્રીજી “સુતેજ,’ ધ્રાંગધ્રા. ભક્તિવંત શ્રાવક શ્રી કુમુદચન્દ્રભાઈ તથા ઘરના સર્વ પ્રતિ ધર્મલાભ સહ લખવાનું કે તમારા તરફથી ત્રણ પુસ્તક મળ્યા. શ્રાવકના અતિચાર અંગે સારૂં જ્ઞાન પ્રકાશિત કર્યું છે. તમારો પ્રયત્ન પ્રશસ્ય છે. શ્રાવક ધમને યોગ્ય જ્ઞાન તે અગાધ છે-પૂર્વ પુરુષએ આવી કૃતિઓ બનાવી બિન્દુમાં સિધુ સમાવી દીધો છે, પણ અત્યારે ગોખણીયા સૂત્રો પણ પૂરા મુખ-પાઠ નથી હોતા તે તાવિક-જ્ઞાન અંતર સુધી કયાંથી પહોંચે?–તેનું ચિંતન, મનન, પરિશીલન થાય તે જ ઉપગારી બની શકે તે માટે તમારે પ્રયાસ સારો છે. કઈને કઈ તેનું ચિન્તન કરશે તો નવનિત મેળવશે, પ. પૂ. પ્રવર્તિની સાધ્વી શ્રી ખાંતિશ્રીજી મહારાજના શિષ્યાશ્રી શ્કારશ્રીજી, મુલુન્ડ. રાજનગર મધ્યે ભક્તિવંત જ્ઞાનપિપાસુ સાહિત્ય સંશાધક સુજ્ઞ સુશ્રાવકરન કુમુદચન્દ્રભાઈ પ્રત્યે ધર્મલાભ. તમારું પુસ્તક મળ્યું. બહુ સુંદર સર્જન કરેલ છે. તમારી જ્ઞાનામૃત પીરસવાની પિપાસા ઘણું જ ઉત્તમોત્તમ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ પર ૬. શ્રી કપૂરચંદ આર. વારૈયા, પાલીતાણા. આપે મેકલેલ “ જૈન દર્શનમાં અતિચાર સૂત્રો તથા જૈન ધર્માંનું જ્ઞાનવિજ્ઞાન ” પુસ્તક મળ્યું. આપે આ માટે સારા પ્રયત્ન કર્યા છે. શ્રી પાચન્દ્રસૂરિ કૃત પઘમધ અતિચાર આપી એક નવીનતા આપી છે. અતિચારના અઘરા શબ્દાના અર્થ આપી અતિચાર ખેલનાર તથા સાંભળનારને જે શબ્દાના અન એસતા હોય તેને સુગમતા કરી આપી છે. શ્રી ગૌતમ સ્વામીના એ રાસ અસહિત આપ્યા છે તે પણ ઉપયાગી છે. "" ૭. કલ્યાણ વઢવાણ. જૈન શાસનમાં થઈ ગયેલા પાપના અધથી આત્માને અચાવવા માટે અતિચારની આલાચના ફરમાવેલ છે. વંદિત્તુ” સૂત્રમાં આવતા સમ્યક્ત્વમૂલ શ્રાવકના ૧૨ વ્રતા આદિના અતિચારો અથ સાથે તેમજ લઘુ ને મેાટા પાક્ષિક અતિચારા ગદ્ય પદ્ય રૂપે અહિં પ્રસિદ્ધ થયેલ છે; જે ઉપચાગી અથ સાથે સકલિત કરીને આ ગ્રંથ-રત્નમાં પ્રકાશિત કરવામાં આવેલ છે. સાથે કેટલીક ઉપચાગી ને જિજ્ઞાસુ વની જ્ઞાન-ભૂખને સ ંતાષી શકે તેવી હકીક્તો અત્રે સંગ્રહિત કરેલ છે, માટે સ`લનકારને પશ્ચિમ જરૂર આવકાય છે. (પાનાં ડેમી ૧૨+૧૮૦=૧૮૨ પેઈજ ) શ્રી જિનેન્દ્ર ભક્તિ – રસ – ધાર ઈ. સ. (૧૯૮૦) - (૧) ચંપકલાલ રતિલાલ ગાંધી, અમદાવાદ. આપે સંક્લન કરી પ્રકાશમાં મુકેલ પુસ્તકમાં જે ચીવટ અને ઝીણવટથી જૈન દનના પાસા નાનકડી પુસ્તિકામાં Jain Educationa International For Personal and Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ ૫૩ એકત્રીત કર્યા તે જોઈ અમે ખૂબ પ્રભાવિત થયા છીએ. આવા પુસ્તક વાંચવા વંચાવવા અને વસાવવાને અમને ઉલ્લાસ છે. (૨) પ. પૂ. મુનિશ્રી ભુવનચન્દ્રજી મ. સા. પુસ્તક સારું બન્યું છે. “જિજ્ઞાસાના લેખે સારે છે. આવા લેખે જરા મોટા અને નિબંધ જેવા લખો તે સુઘાષા, કલ્યાણ, દેવામાં આપી શકાય. (૩) કલ્યાણ – વઢવાણ. વર્તમાન અવસર્પિણી કાળના ૨૪ શ્રી તીર્થકર ભગવતેના ચૈત્યવંદન, સ્તવને તથા સ્તુતિઓનું ઉપયોગી સાહિત્ય કાળજીપૂર્વક આ પ્રકાશનમાં સંકલિત કરેલ છે. વૈરાગ્ય-વર્ધક સઝા તથા ઉપયોગી બીજી પણ માહિતી સંગ્રહિત થયેલ છે. (એક ધૂન એવી ચઢેલી કે ચોવીસીમાંથી કે છૂટ્ટા એક એક પ્રભુનાં જેટલા મળે તેટલાં સ્તવનો ઉતારી છપાવવાંઅને-આ પ્રમાણે ૩૦૦/૪૦૦ પાના સ્તવનો ઉતારેલા–પરંતુ એક મુનિશ્રીએ કહ્યું કે આવા પુસ્તકો ઘણું બહાર પડેલ છે તેથી મેં સહેલા, સરળ સ્તવનો પસંદ કરી, ચૈત્યવંદનતુતિ સહ છપાવેલાં) (૪) આ પુસ્તકમાં (૧) શ્રી નેમિનાથ પ્રભુના યાદવ-કુળનું ક સ્વરૂપ અપાયેલું છે. (૨) મહાવિદેહ ક્ષેત્રમાં હાલ વિચરતા વીસ વિહરમાન તીર્થકર વિષે અદ્ભુત હકિકત Jain Educationa International For Personal and Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ૫૪ છે : કવિશ્રી ઉદયરત્નજીની ચાર કષાય ઉપરની સજ્ઝાયા, ૭ આરતી તથા ૩ મગળ દીવા અને જિજ્ઞાસાના અનેક વિષયા છે. જૈન દર્શનમાં પચ્ચખાણ આવશ્યકનું સ્વરૂપ (૧૯૮૩) (વર્તમાન ચાવીસીના ૨૪ પ્રભુના જીવન ચરિત્રા, હરિયાળી, નવ સ્મરણ, ગુરૂ છત્રીસી સાય, જિજ્ઞાસાજુદી જુદી અનેક વિચારણીય હકીકતા, કાયમી પચ્ચખ્ખાણ સમય–દન તથા અણુાહારી વસ્તુઓનુ લીસ્ટ.) (૧) મુંબઈ સમાચાર-૨-૮-૮૩ સકલનકાર તથા પ્રકાશક : પ્રેા. કુમુદચન્દ્ર ગોકળદાસ શાહ, લુહારની પાળ, અમદાવાદ-૩૮૦૦૦૧. કિંમત લખી નથી, પણ પડતર કિંમત રૂા. ૧૫ થી વધુ છે. શ્રાવક આવશ્યમાં આવશ્યક પચ્ચખ્ખાણ છે જે અંગેની ખૂબ જ સરસ ' સમજણ ' આ પુસ્તકમાં આપવામાં આવી છે. વળી તેમાં ચાવીસ તીર્થંકરોના ટુંકા જીવન-ચરિત્રો, હરિયાળી, નવ-સ્મરણ, ગુરૂ છત્રીસી સજ્ઝાય, આદિ અનેક ઉપયાગી વસ્તુઓને સમાવેશ કર્યો છે. પુસ્તક ખૂબજ આવકારદાયક છે. (૨) મુ. સમાચાર-જય જિનેન્દ્ર-ર૩-૮-૮૩ ના લખાણ લેખમાંથી થાડી વાનગી : ‘ ભક્તો,ગુરુએ અને ભગવાના ” લેખમાં જેના તેમજ જૈનેતરો • સત્રને માટ સમજવા જેવી કેટલીક ખાખતા પ્રેસર-કુમુદચન્દ્ર જી. શાહે કરી છે. ૧૯૯૦ ના અમદાવાદના • જન કલ્યાણું માસિકના જાન્યુઆરી અંકમાં ભારતના ભગવાના ’ અંગે. 6 Jain Educationa International For Personal and Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ ૧૫ લેખ આવેલા કે અત્યારે આપણા દેશમાં ૮૫૦ જીવંત વ્યક્તિ. પેાતાને અવતાર યા ભગવાન કહેવડાવે છે. ભારતના લેાકેાના અધશ્રદ્ધા અને અજ્ઞાન આવા દંભી ઢાંગી, પાખડી ને તારાએને પાષવાના સાધન બની રહે છે. આ અધા ભગવાને માટે ભાગે અન્યાય, અનીતિ, અધમ અને કાળા બજારોના નાણાંથી પાષાતા હાય છે.... આખા લેખ વાંચવા વિચારવા જેવા છે. (૩) શ્રી જસવંતલાલ વ. શાહ, મુંબાઈ પુસ્તક ખૂબ સુંદર છે. ઘણી ઉપયાગી માહિતીસમજણ છે. વાંચતાં ઘણા આનંદ થાય છે. ક્રિયાઓમાં વિવેક દૃષ્ટિની જરૂર ઉપર ભાર મૂકતા જે વિચાર-મૌતિકા આપ્યા છે એ પણ ઘણા સુંદર છે. ઘણી જગ્યાએ મે મારા વિચારાના પડઘા જાણ્યા....આપના વિચારા, સ‘શાધન પ્રવૃત્તિ ખૂબ અનુમેદનીય છે. આપને ત્યાં બધાની કુશળતા ઈચ્છુ છુ.... (૪) શ્રી શાન્તિલાલ એમ. કાઠારી, સુખઈ. આ કાળમાં ધર્માંના સ`સ્કારાને દૃઢ મનાવે, શ્રદ્ધા સુદૃઢ અનાવે તેવા ધાર્મિક સાહિત્યની ખાસ આવશ્યક્તા છે....એટલે તમે આટલું માટું પુસ્તક પ્રગટ કરાવીને વિના મૂલ્યે મેાકલા છે તે ધર્મોની ઉત્તમ પ્રભાવના કરી કહેવાય. માતા-પિતાના પુનિત સ્મરણ માટે આથી ઉત્તમ સાગ બીજો કચેા હાઈ શકે ? કરી કરી અભિનંદન આપીને વિરમીએ છીએ. Jain Educationa International For Personal and Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ પ (૫) પ. પૂ. મુનિશ્રી મુક્તિચન્દ્રજી મ. સા. r ' તમારૂ' પુસ્તક “ પચ્ચખ્ખાણુ આવશ્યકનું સ્વરૂપ વાંચી બહુ જ આનંદ થયેા. મહી ‘અવળ વાણી મહુજ છે. પુસ્તક બહુ જ સારૂ છે. (૬) ૫. પૂ. મુનિશ્રી હેમકીતિ વિજય મ. સા. આપશ્રી ઘણા દાનેશ્વરી છે. એ હેતુના અંતગતમાં લખું છું, સુપાત્ર દાનથી મનુષ્ય જન્મ સફળ બને છે. ધમ-ધ્યાનમાં યાદ કરે।. આનંદમાં હશે।. ” શ્રી અનિલ એચ. શાહ. ધર્મ પ્રત્યે આપની ભાવના, લાગણી અને આવી સુંદર પ્રવૃત્તિ સેવા બદલ લાખ લાખ ધન્યવાદ. જૈન ધમ રહસ્ય દૈનિક પારાયણ માટે (૧૯૮૪) (૧) આ પુસ્તકમાં સામાન્ય માનવીને ઉપચાગી થાય એવા ઘણા વિષયેા ચર્ચવામાં આવ્યા છે અને તેનું સપાદન સ`કલન શ્રી કુમુદચન્દ્ર ગોકળદાસ શાહે કર્યુ છે તે તેમના સરનામેથી જ્ઞાન વિજ્ઞાન ચિન્તન મનન સમજણુ માટે મળી શકશે. શ્રી સુભાષિત વ્યાખ્યાન સગ્રહ ૧૯૮૬ ( વ્યાખ્યાન ૧ થી ૧૨ ) તથા (૩) વૈરાગ્યશતક (ર) ઉપદેશ બત્રીસી તથા (૩) હિતાપદેશ પત્રિકા તથા જીજ્ઞાસામય અન્ય ઘણી ખાખતા. Jain Educationa International For Personal and Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ પ૭ (૧) છે. કવિન શાહ, બીલીમોરા નિવૃત્તિમાં આપની જ્ઞાનની પ્રવૃત્તિ આત્માભિમુખ થવા, કમબંધમાંથી અટકવા ઉપકારી છે. આપના વિચારો ઉત્તમ છે. સંતસમાગમની અપેક્ષા આ પુસ્તકથી પૂર્ણ થાય છે. (૨) પ. પૂ. મુનિશ્રી પ્રશાન્ત-રત્નવિજયજી મ. સા. વિશેષ જ્ઞાતવ્ય છે કે આપશ્રી દ્વારા પ્રેષિત સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ અવલોકન કર્યું. જૈન ધર્મના પ્રાથમિક કક્ષાના અભ્યાસીઓ માટે આશીર્વાદરૂપ નિવડે તેમ છે. ચેડામાં ઘણું સમાવી લીધું છે. ધન્યવાદ લિ.: પ્ર શા « ના ધ મેં લા ભ. (૩) શ્રી હરીશભાઈઃ જામનગર આપ આપના પુસ્તકમાં જે વેદના અનુભવે છે તે યોગ્ય જ છે. બાહ્ય આડંબર અને ક્રિયાકાંડ વધ્યા છે અને આંતરિક શુદ્ધિ ઘટી છે. અગ્નિનાં એક તણખામાં અસંખ્યાતા જીવ, પાણીનાં એક ટીંપામાં અસંખ્યાતા જીવ, ફૂલની એક પાંદડીમાં અસંખ્યાતા જીવ કહ્યા છે, પણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ કાયના જીવોનો કચ્ચરઘાણ નીકળી જાય છે અને તે પણ ધર્મના નામે. પ્રભુએ ધર્મને નામે કે ધર્મને માટે પણ હિંસા નહીં કરવાનું સ્પષ્ટ ફરમાન શામાં કરેલ છે, છતાં એ ભૂલીને આપણું શ્રાવકે આરંભ સમારંભ કરી, છ કાયના જીવોની દયા તરફ દુર્લક્ષ સેવે છે. બીજી બાજુ બાહ્ય તપ ખૂબ વધ્યું છે. માસ ક્ષમણને હિસાબ . Jain Educationa International For Personal and Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ ૫૮ નથી, ત્યાં અઠ્ઠાઈની તાશી વાત ? તેમાં લખાઈ~પહેાળાઈ જેટલી વધી છે. એટલી ઊંડાઈ વધી નથી. ખેર !' જે વસ્તુ સારી હાય તેની આપણે અનુમેાદના કરીએ અને વિકૃત તત્ત્વા તરફ માધ્યસ્થ ભાવના રાખીએ. (૪) શ્રી કિશાર મહેતા “ પુસ્તક મનનીય છે. રાજ વાંચવા જેવું છે. વળી છપાઈ પણ ઘણી જ સરસ છે. આપે આવુ પુસ્તક પ્રગટ કરીને જૈન સમાજની ઘણી સેવા કરી છે. આપ જૈન સમાજની ખૂબ જ સેવા કરશે એવી પ્રાથના. (૫) શ્રી મુખચંદ કેશવલાલ પારેખ, મુ. વાવ આપે શ્રી જૈન સંઘની વર્તમાન પરિસ્થિતિ દર્શાવી તે પ્રમાણે જ ચાલી રહ્યું છે. કાઈ કાઈ ને રોકી-ટાકી શકે તેમ નથી. કાણુ જાણે હજુ પણ આ પરિસ્થિતિ કયાં જઈ ને અટકશે તે પી શકાય તેમ નથી. આપણા એટલેા પુણ્યાય નથી કે આવી પરિસ્થિતિને રોકી શકીએ. આ તેા ન કહેવાય, ન સહેવાય તેવી પરિસ્થિતિ પ્રવતી રહી છે. કાઈ મહાન પુરુષ સંઘમાં પાકે અને સુધારા જલદી થાય તેમ આપણે તે ભાવના રાખી, મધ્યસ્થ ભાવ કેળવવાના છે. આપનું પુસ્તક થોડું વાંચ્યું. પણ સકલન સારૂ છે. આપ પણ એક ત્તત્ત્વ-જિજ્ઞાસુ છે એવું આ પુસ્તક ઉપરથી જરૂર લાગે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ ૫૯ “મન્નહ જિણાણું આણું ” સજ્ઝાયના ૩૬ ક્રુત વ્યાનું વિવરણ-દૃષ્ટાન્ત સહિત તથા પ્રકી જિજ્ઞાસા – પ્રેરક ખાળતા (૧૯૯૦) (આ છેલ્લા પુસ્તકના અનુમેદનીય અભિપ્રાયેા ઢગલા બંધ આવ્યા છે તેમાંથી પસંદ કરેલા કેટલાક.) G (૧) મુખઈ સમાચાર-જય જિનેન્દ્ર સ્થંભ - શ્રી ધમપ્રિય : ઘણા વખતે કાઈ પણ જાતના સપ્રદાય કે સમુદાયવાદની વાતા વિનાનુ, નિભ ય સત્ય રજુ કરતું, પુસ્તક જોવા મળ્યુ. શ્રાવકોને કરવાના કબ્યાનુ દિગ્દર્શન આ પુસ્તક કરાવે છે તેમજ સમાજમાં ચાલી રહેલી કેટલીક રૂઢિએની નિરકતા અને અશાસ્ત્રીયતા તરફ વાચક વર્ગ નું ધ્યાન કારે છે. આજે ચાલેલા જાતજાતના પૂજના અને દેવદેવીઓની માન્યતાએ અગે લેખકે લાલબત્તી ધરી છે. દેખાવમાં સાદું દેખાતું આ પુસ્તક જેમ જેમ વાંચતા. જઈ એ તેમ તેમ આંતરચક્ષુ ઉઘાડનારુ અનતુ જાય છે, ૮૧ પાનાં પછીનાં પાનાઓ તે દરેક જેને ખાસ વાંચવા જેવા છે. વસ્તુઓની રજુઆત લેખકે પદ્ધતિસર અને સાદી સુંદર ભાષામાં કરી છે. એ સાથેાસાથ રજુઆત કરવામાં રહેજ પણ સ`પ્રદાયની શેહ શરમ રાખી નથી છે માટે તે ધન્યવાદને પાત્ર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ (૨) સુઘોષા પાલિતાણું – ૩૬૪ર૭૦. ડેમી પેજ. ૧૫૨ પેજ. પિસ્ટેજને ૧-૫૦ મોકલનારને ભેટ મળશે. મનહ જિણાણુની આ સક્ઝાયમાં શ્રાવકના ૩૬ કર્તવ્યોના વિવરણ સાથે વિશેષ સમજુતી માટે સાથે દષ્ટાંત પણ રજુ કરેલ છે. આ ઉપરાંત આત્મ-ઉપયોગી કેટલીક બાબતોને સંકલનકારે સંગ્રહ કરીને મુમુક્ષુઓ માટે પ્રકાશનને વિશેષ ઉપયોગી બનાવ્યું છે. (૩) કલ્યાણ – વઢવાણ ડેમી સાઈઝના ૧૫ર પેજનું કદ ધરાવતા અને ૧-૫૦ સ્ટેમ્પ બીડવાથી ભેટ અપાતા આ પુસ્તકમાં અનેક વિષય સંગ્રહિત છે. કેટલુંક લખાણું પૂ. ગીતાર્થ–ગુરુ ભગવં તેને બતાવીને ફરીથી (વન્સ મોર) પ્રસિદ્ધ કરવા જેવું. (૪) દિવ્ય દવનિ-શ્રીમદ્ રાજચન્દ્ર આરાધના કેન્દ્ર, કેબા. છે. શ્રી કે. જી. શાહ દ્વારા સંકલિત આ પુસ્તકમાં જુદા જુદા વિષને સમાવી લીધા છે તેમાંનાં ૩૬ કર્તવ્યો અને પ્રશ્નોતરી ધ્યાન ખેંચે તેવાં છે. ઘણું દષ્ટાન્ડે આપેલ છે. ડેમી સાઈઝનું ૧૫ર પાનાનું આ પુસ્તક ભેટ પુસ્તક તરીકે બહાર પડેલ છે. (૫) સંકલ્પ - ભુજ ૩૭૦૦૦૧ (કચ્છ) શ્રાવકના ૩૬ કર્તવ્યોની સરળ ભાષામાં સમજુતી દાખલા-દલીલ સાથે આમાં આપવામાં આપી છે. ઉપરાંત ધામિક-સામાજીક જીવનને સ્પર્શતા વિષયો પર લેખકના વિચારોનું સંકલન પણ એમાં અપાયું છે. મનનીય પુસ્તક છે. Jain Educationa International ernational For Personal and Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ ૬૧ (૬) જૈન પ્રકાશ – મુંબઈ આ પુસ્તકમાં “મનહ જિjણું આણું સક્ઝાયના ૩૬ ક્તવ્યોનું વિવરણ દષ્ટાન્ત સહિત આપવામાં આવેલ છે. આ ઉપરાંત “પ્રશ્નોત્તર રત્ન માલિકાનું ગુજરાતી ભાષાંતર, મૃત્યુ ઉપર મનન, વગેરે ઘણું મહત્ત્વની માહિતી આપવામાં આવેલ છે. દૈનિક સ્વાધ્યાય કરવા માટે આ પુસ્તક ઉપયોગી વિગતોથી ભરપુર છે. ૭) * પુતળે. આપ સમજ (૭) શ્રી કે. પી. શાહ – ભાવનગર આપના પુસ્તકનું અવલોકન મું. સમાચારમાં વાંચીને હું પ્રભાવિત થયો છું. આપે સાંપ્રદાયિક છાપામાં આપ્યા વિના તરવનું સવ” પુસ્તકમાં આમેજ કર્યું છે તેના માટે આપને ધન્યવાદ ઘટે છે. આજે માત્ર જૈને વાંચે તેવા પુસ્તક અને શાસ્ત્રો ઘણું છે અને આપણાં સાધુઓ ઘણું પ્રકાશને કરે છે, પણ જૈનેતર સમાજમાં રસ-પૂર્વક વાંચે તેવાં પ્રકાશને જૈન તત્વ-જ્ઞાનના બેઈઝ પર લખાઈને બહાર પડે તે જૈન તત્ત્વ પ્રત્યે જૈનેતર સમાજમાં આદર વધત રહે. આપની કુશળતા ઈચ્છું છું. (૮) ગાચાર્ય શ્રી શાન્તિકુમાર જે ભટ્ટ, મુંબઈ મ. જિ. આણું પુસ્તક મેં ખૂબ જ રસપૂર્વક અને અભ્યાસની દ્રષ્ટિએ અથથી ઇતિ સુધી ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચ્યું છે. સમગ્ર પુસ્તકનું વાંચન અહિંસા તથા સદાચાર માટે પ્રેરણા આપે તેવું છે. પુસ્તકમાં તમે જૈન ધર્મના સિદ્ધાન્તો તથા ઉપદેશ સમજાવવા અનેક વિષયને સુગ્રાહ્ય. Jain Educationa International For Personal and Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ K બનાવ્યા છે. જૈન ધર્મના અનુયાયીઓની મર્યાદાઓ પણ તમે મીઠાશપૂર્વક સમજાવી છે એ ખૂબ ગમ્યું. કારણ કે આજે તા બધે અહેા રૂપ અહે। ધ્વનિ' જેવા ઘાટ છે.... આમ છતાંય મન્નહ જિણાણું આણું' જેનેામાં ધમગૌરવની ભાવના જગાડે-જાગૃત રાખે એની સાચી ક્ષમતા ધરાવે છે....પુસ્તક લખવા માટે હાર્દિક અભિનંદન અને મેાલવા માટે હાર્દિક આભાર, (૯) શ્રી જયંતિ-લાલ ડી. દોશી. મુખાઈ. સ્થાનકવાસી સ ́પ્રદાયના છે,-તેમણે ઘણા બધા પાને પાનાની એ પાનાં ભરીને સૂક્ષ્મ છણાવટ કરી છે....દેવીદેવલાં સ’બધી અ ંધશ્રદ્ધા-પ્રતિમાને પંચામૃતયી અભિષેક -પાલીતાણામાં હામ-હવન જૈન તત્ત્વના નાશની પરાકાષ્ટા છે. આપશ્રીનું અવલે કન વિશાળ સત્ય-દ્રષ્ટિપૂર્વકનું લાગ્યુ છે. પા. ૯ થી ૧૦૯: વર્તમાન સમાજમાં ધમને નામે ચાલતી વિકૃત પ્રવૃત્તિઓના સારા ખ્યાલ આપ્યા છે. ૧૧૭ થી ૧૫૨ સુધીમાં સુંદર એધદાયક લખાણુ પણ સરસ છે. કલેકશન ઘણું વિશાળ કર્યું છે છતાં વાસ્તવિક છે, તેથી પ્રશ’સનીય છે. કૂળથી શ્વેતાંભર મૂર્તિપૂજક હાવા છતાં સ'પ્રદાયની નાગચૂડ છેડીને ફક્ત યથાથ દ્રષ્ટિ અપનાવી સત્યને ગ્રહણ કરવાના ભીષણ પુરુષા જરૂર ધન્યવાદને પાત્ર છે. કલેકશન પણ ઘણી જગ્યાએથી મતાગ્રહ રહિત થઈ કાઈ પણ સ`પ્રદાયનું જે સત્ય લાગ્યું તે લીધુ' છે તે એક મહાન કાર્ય કર્યું છે. અંધશ્રદ્ધા અને કુળ—પર પરા જીવને અંધ બનાવી દે છે. 卐 5 Jain Educationa International For Personal and Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ * કેટલાક ધમ-વિષે વિચારક-ચિન્તકના વિચારે વિષે કેટલું બધું સામ્ય હોય છે અને ખાસ તો જૈનધર્મ –જૈન દર્શન, અધ્યાત્મ અને જ્ઞાનવિજ્ઞાન-તવજ્ઞાનના ક્ષેત્રે પણ ગણ્યા-ગાંઠયા ચિતકે જિનશાસન પ્રત્યેના અનુરાગથી પ્રેરાઈ, સંપ્રદાયથી પર ઉઠી, પિતાના વિચારે-નગ્ન સત્ય–સ્પષ્ટપણે રજુ કરવાની ફરજ અદા કરે છે તે જાણવા-વિચારવા અત્રે મોટી-ખાખર (કચ્છ) ના “સંક૯૫” માસિકમાં પ્રેરક-પ્રેષક લેખક–પ. પુ. મુનિશ્રી ભુવનચન્દ્રજી (ચિન્મય)ની પુસ્તિકાઅવિવાદવલેણું માંથી થોડું પૌષ્ટિક નવનીત મુમુક્ષુઓના આધ્યાત્મિક સ્વાથ્ય માટે અત્રે પીરસીએ છીએ : સંકલન છે. * ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, ત ની વાત ક ર ત ન લા જે, -એક ફળ અનેકાન્ત કિરિયા કરી બાપડા, ૨ ડ વડે ચા ૨ ગતિ માં હિ લે છે ? એક ફલેશે વાસિત મન સંસાર, ફલેશ રહિત મન તે ભવપાર. જે મુખ્ય સવાલ છેઃ ફિરકાની ફિકર કરવી કે મૂળધર્મની માવજત કરવી. એક દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને ન્યાય આપવા માટે નૂતન ચિન્તન આવશ્યક છે. જ શાસ્ત્રનું કાર્ય માત્ર દિશા સૂચનનું છે. શાસને શસ તે ન જ બનાવીએ. જેનેનાં બધા સંપ્રદાયો-ફિરકા વચ્ચે વિવાદ અને ઘર્ષણ થયા છે ને થાય છે તથા જન-કલ્યાણ અને આધ્યાત્મિક વિકાસ-બને ક્ષેત્રે સ્થગિતતા અથવા પીછેહઠ દેખાય છે Jain Educationa International For Personal and Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ તેના કારણે સાવ ક્ષુલ્લક હેાય છે, છતાં ગૂંચવાયેલા કેકડાને ઉકેલવા સંઘના ઘટક એક્તા, સહકાર, સંવાદ, સર્જવા કેમ પુરુષાર્થ કરતા નથી તે જ આશ્ચર્ય છે. સહ-કાર કે અહં–કાર! જૈન ધર્મના પ્રમાણેની આચારનિષ્ઠાની પ્રશંસા અજૈન તરફથી થાય છે પરંતુ જૈન સંઘ પ્રશંસા-પ્રતિષ્ઠા પર જીવવા લાગે છે તે ભારે રુણતા-રોગિષ્ટને દશાનું લક્ષણુ ગણાય. આજના શ્રમણે વ્યક્તિગત કે જૂથલક્ષી પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપી રહ્યા છે. આંતરકલહ, વિવાદ અને પક્ષ-પરસ્તીના વરવાં-વિકૃત સ્વરૂપે, ક્ષમણના લક્ષ્ય-બિન્દુના ઘાતક છે. મહાવીર પ્રભુએ સરળ અનુશાસન અને ઉત્તમ શિક્ષણ બને કાર્ચ સુગમતાથી થાય માટે ૧૧ ગણધરોના નેતૃત્વ નીચે ૯ ગણેમાં સંઘનું વિભાજન કર્યું હતું, પણ પછી શ્રમણોના જુદા જુદા જુથ અલગ અલગ ચકા જમાવી, ભિન્ન ભિન્ન મુદ્દા પર સંઘના ટૂકડે. ટૂકડા કરતા ગયા છે તેમને જૈન બનવાની પડી નથી. પણ પિતને પક્ષ કે જૂથ કેમ વિજયી બને તેવા સતત પ્રયત્ન કરે જ જાય છે. વિવાદની ઓથે ભારે ધૃષ્ટતાપૂર્વક શ્રેષ-કુલેશ, મામાલિન્ય, અને મારામારી સુદ્ધાં. ગઇવાદ, ગચ્છમાં જૂથવાદ, શાસ્ત્રોના નામે વિતંડાવાદ, સુધારાના નામે ભેગવાદ, અહં–ઈર્ષાના ફરજંદ જેવા વિખવાદ. * જૈન સંઘની ભિન્ન ભિન્ન પરિસ્થિતિ માટે જવાબદાર કેણ છે? Jain Educationa International For Personal and Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ ૬૫ જવાબ છે જૈન શ્રમણે....જેએ જૈન સ'ધને કારી ખાતા આજના સઘળા આંતરકલહેા-ક્ષમા, અહિંસા કે સંયમ જેવા આચરણના મુદ્દાઓ ઉપર ચગાવી રહ્યા છે. તેમનું આ વન પેલા પહાણની દ ંતકથાની યાદ દેવડાવે છે-પત્નીને જીવડા ગયા તા ભલે ગયેા, પત્નીના પગની મેઢીને રગડા તા રહ્યોને. જિનેશ્વરાએ રાગદ્વેષના વિજય કરવાનુ પ્રખેાધ્યું હતુ. જેનાએ–જિનના અનુયાયીઓએ – ભગવાનના આદેશનું અડધીયું જ ધ્યાનમાં રાખ્યું : વિજય મેળવા, ખાજુવાળાને જતા, હરાવેા, હું ફાવેા, રાગદ્વેષને વિજય કરવા એ તે મહાવીરનું કામ ! * આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાન્તવાદનુ આચરણ એ જૈનત્વ છે: આંતરિક વિવાદા એ અવસિપણી કાળનું ૧૧૩ આશ્ચય છે! * અમદાવાદ શહેરમાં પાળમાં પાળ ને ગલીમાં ગલી, તેમ ત્રણ કે ચાર મુખ્ય સ`પ્રદાયામાં પાછા અનેક પેટા વિભાગો એક કાળે ‘વેતામ્બરા ’ માં જ ૮૪ ગચ્છ હતા. જુદા જુદા કાળે જન્મ્યા ને વિલીન થઈ ગયા. અમુક વિધિ કે વિધાનથી જરા – તરા જૂઠ્ઠું કરનાર અજ્ઞાની, અધમી ને મિથ્યા”િ કહેવાય છે! * ષ્ટિરાગ એટલે સંપ્રક્રાય-માહ. આ પાપી દૃષ્ટિરાગ ભયંકર છે. તેથી ભક્તિ, શ્રદ્ધા કે મુમુક્ષાની જગાએ વટ, પ્રતિષ્ઠા, ને અહ' ગાઠવાઈ જાય છે અને પેાતાના સંપ્રદાયને કોઈ પણ ભાગે મહાન દેખાડી,તેને ઝુકાવવાનું માનસ ઘડાય છે. '' Jain Educationa International For Personal and Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ જ આજે “આગમ – વ્યવહાર રહ્યો નથી. જીત વ્યવહારથી આ કાળમાં સંઘનું સંચાલન અને ધર્મનું આચરણ થાય છે. છત વ્યવહાર” એટલે પરંપરા. અમુક વખતે અમુક સંજોગોમાં સંવત્સરી ભાદરવા સુદ ૪ ની એકાદ આચાર્યો કરી, જે તે સંયોગોમાં ઉચિત હતું, પરંતુ, જડતાને લીધે, ઘણું ગચ્છના શ્રમણોએ, પાંચમ સાચી ને પવિત્ર જાણવા છતાં, ચેથ પકડી રાખી, તેને જ પ્રચાર કર્યો –પરંપરાને નામે. * પ્રભુએ ચીંધેલા સમતા, અહિંસા અને સંયમની વૃત્તિની કેઈને ચિના નથી. તેમને તે પિતાના ગચ્છને, અને તે મારફત, પોતાના વિજયને, ડંકે વાગે તે જેવા તે લેકે આતુર હોય છે. * જ્યારે રોમ ભડકે બળતું હતું ત્યારે ત્યારે રામન સમ્રાટ ની “ફીડલ” વગાડતે હતે – જે કે પાછળથી તેને ઘણો પશ્ચાતાપ થયેલો. અહિં તે ધર્મના નામે, ધર્મના બહાને, ને ધર્મના ઓઠા હેઠળ, વેર-ઝેર, વાદવિવાદ, ચડસા - ચડસી, ધાંધલ ધમાલ – ઘંઘાટ,અને બેલા-બેલી, મારામારી, કાપા-કાપી, ચાલે છે, છતાં કેઈને જરા પણ પશ્ચાત્તાપ થતું નથી ! તે જ પક્ષ-મેહને શાસન રક્ષાનું રૂપાળું નામ આપતાં પણ આપણે શરમાતા નથી – એ તે આપણું બિહાઈની ચરમ સીમા છે. જુઓ તે ખરા વિશ્વને પ્રાચીનતમ ધમ; વિશ્વ – કલયાણ- ભાવનાવાળા ધામની અર્વાચીન દશા ! એટય સમજાતું નથી મતગવા ક્રિયાકાંડ માનવ માટે Jain Educationa International For Personal and Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ છે – નહિ કે માનવ ક્રિયાકાંડ માટે. તિથિ માનવ માટે છે, -નહિ કે માણસ તિથિ માટે. * નવાઈની વાત તો એ છે કે ગૃહસ્થ (જેમાં લુચ્ચા રાજકારણીઓ પણ ખરા) કે જે હિંસા, વિલાસ કે અધર્મના ‘ઉપાસક હોય છે તેમની સાથે સાધુઓ સહાનુભૂતિ અને સુમેળ – ભર્યો વહેવાર કરી શકે છે પણ અન્ય શ્રમણ સાથે નહિ! અને આચાર્ય મહારાજાએ જૈન ધર્મના અનુષ્ઠાનમાં જૈન-જૈનેતર રાજકારણીઓને આમંત્રી, તેમને નાસ્તા - પાણી કરાવી, વાસક્ષેપ કરી, ભેટે આપી, ફેટા પડાવી, પોતાના મહત્ત્વનું પ્રદર્શન કરે છે. રાજકારણીઓ તો (તેમનું લક્ષ તે સૌ જાણે છે !) બિચારા બધાર્મિક વૃત્તિના” હોઈ સર્વ – ધર્મસમભાવ માની, બધેજ નિમંત્રણ સ્વીકારે છે. અને પરોપકારાર્થે પધારે છે ! જ આજે ખરે પડકાર શ્રમણ – સંઘની અંદર અને બહાર, આસ – પાસ – પાસ, પ્રસરેલા ભ્રષ્ટાચારને છે. & ભાગ અને ભેગની ભૂખથી દુનિયાના લોકો જે કજિયા - કંકાસ કૂડકપટ કરે છે, એવા જ કુલેશને કુટિલતા ધર્મના પ્રશ્નને પણ થતાં હોય તે બન્ને વચ્ચે અંતર કયું રહ્યું? 2 શ્રી આનંદઘનજી, શ્રી મુનિસુંદરસૂરિજી, શ્રી પાર્શ્વ ચન્દ્રસૂરી, ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી જેવા જ્ઞાનીજનો જે પુય – પ્રકોપ ઠાલવે છે તે માત્ર ગણ કે ગચ્છ ઉપર નહિ પરંતુ તેમાં ભળેલા વાદ) ઉપર ઠાલવે છે – ગચ્છ – વાદ જે કદાચ આજના માનવીને ધર્મ – વિમુખ થવામાં મોટે ભાગ ભજવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ - કાળાં નાણાનું મહત્તવ વસ્તુત: ધર્મ–પષક નથી ધર્મ-વિધાતક છે, માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને ન્યાય આપવા માટે નૂતન ચિન્તન આવશ્યક છે, અને તેને અનુરૂપ પરિવર્તન – પરિમાર્જન કરવા પ્રખર પુરુષાર્થ ને અણનમ. હિંમતની જરૂર છે. જ ટુંકમાં ગચ્છનો મહિમા એ જ શાસનનો મહિમા નથી. સંપ્રદાયની ચડતી – પડતી એ જ શાસનની: ચડતી – પડતી નથી, અને, મંદિરો, મહોત્સવ, ઉપાશ્રય વરઘોડા એ જ કંઈજિનશાસન નથી. ખરું જિનશાસન તે આપણું આત્મામાં વસે છે. અનેકાન્ત, અહિંસા, અપરિગ્રહ, આચાર – શુદ્ધિ, વીતરાગતા, અને, વિશ્વમૈત્રી એ જ વાસ્તવિક જિનશાસન છે. અને છેલ્લે શ્રી વિજય વલ્લભસૂરિજીએ કહેલું તે વાંચીએઃ “બને કે ન બને, પણ મારો આત્મા એમ ચાહે છે કે સાંપ્રદાયિકતા દૂર થાય અને જૈન સમાજ, શ્રી મહાવીર સ્વામીની જય જય બેલે અને જિનશાસનની વૃદ્ધિ માટે “જૈન વિશ્વ—વિદ્યાલય” નામે એક સંસ્થા સ્થાપિત થાય, તેમાં પ્રત્યેક જૈન શિક્ષિત થાય, અને ધર્મને બાધ ન આવે તેવી રીતે રાજ્યાધિકારમાં જૈનેનો વધારો થાય. પરિણામે બધા જૈન. શિક્ષિત થાય અને ભૂખનું દુઃખ ન રહે” Jain Educationa International For Personal and Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ - થોડું ચિન્તન લેખકશ્રીના પુસ્તક “ધર્મ-ક્ષેત્રનું અંતરંગ એડિટમાંથી. (Internal Audit of Religious Field ) * સામાજિક ક્ષેત્રે જેનોનું જીવન ધર્મને ઝેબ આપે એવું નહિ પણ ઝાંખપ આપે તેવું છે. શ્રાવકના ગુણેને ક્રમિક વિકાસ તે નહિ પણ સદંતર અભાવ ડોકાઈ રહ્યો છે. સાધુ-વર્ગમાં આડંબર ફૂલ્યો ફાલ્યાં છે. આ પણ ધાર્મિક કારોબાર ધર્મની નહિ, અધર્મની સેવામાં વળી ગયો છે એમ નથી લાગતું શું ? ત ધર્મની સ્થાપના સ્થૂળ ક્રિયાકાંડને અભિષેકના આડંબરોથી નહિ પરંતુ મૂલ્યોની માવજતથી થઈ શકે ! (ચિત્તનની ચાંદની.) જ્યારે અંધશ્રદ્ધાનું સામ્રાજ્ય પ્રબળ બને છે ત્યારે ધર્મના મૂલ્યની માવજત થવાને બદલે દંભ અને આડંબરની સ્થાપના થઈ જાય છે. કહેવાતા ધર્મગુરુઓ પિતાની અંગત પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ માટે ધાર્મિકતાના નામે લોકોના ટોળાને અંધશ્રદ્ધા તરફ વધુને વધુ ધકેલતા રહે છે– પાલિતાણા શેત્રુજયના પર્વતને અભિષેક કરવા નક્કી થયું છે–ચોમાસામાં ધોધમાર વરસાદથી પર્વત પવિત્ર ને શુદ્ધ થઈ ગયો છે છતાં જડ અવિચારી અજ્ઞાની લોકોને કાળાં નાણાંના પ્રવાહથી ધેવા તૈયાર થયેલા શ્રમણ સંઘને કેણ Jain Educationa International For Personal and Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ૭૦ કહે કે આ કાર્યક્રમ હિંસક છે અને જિનેશ્વરેની ધર્મ ભાવના વિરુદ્ધ પાપમય છે. આ જરા કડવું સત્ય છે પરંતુ. વિવેકથી વિચારનારને યોગ્ય લાગશે. ભવ્ય ભવ્ય સામૈયા, ભવ્યાતિ ભવ્ય લાખેણી આંગીઓ, ભવ્ય ચાતુર્માસો અને ચાર મહિના જાતજાતના આરંભ સમારંભે, ભેજામાંથી ઉત્પન્ન થયેલા નવા નવા તપ, ૫-૨૫-૫૦-૧૫૦ છેડો ના ઉજમણુએ વરઘોડા, બેન્ડવાજાં, લાઈટેના ઝગઝગાટ ને લાઉડસ્પીકરાના બરાડાથી અને વિક્રમ નોંધાય તેવા, નવીન કહેવાય તેવા, અભિષેકથી, જે ધર્મની પ્રભાવના થતી હોત તો આજે જૈન ધર્મ – જન – ધમ વિશ્વવ્યાપી બન્યા હોત! હે પરમાત્મા! “માગ ભૂલેલાને સાચે માર્ગે જવા પ્રેરણા અને સદ્બુદ્ધિ આપજે, જેથી તેઓ અજ્ઞાનને લીધે જે ભયંકર હિંસા આચરવા તૈયાર થયા છે તેથી અટકે! UR UR જરા રાજકરણમાં ડેકીયું કરીએ? લેઓએ પિતાપિતાના માનીતા નેતાઓનાં બાવલા શીલ્પી પાસે બનાવરાવી ચાર રસ્તાઓ ઉપર બેસાડ્યા કે ઉભા રાખ્યા છે – જાણે એમ કહેવા કે –લો, નેતાઓ થઈને શું કાંદો કાઢો ? હવે ટાઢ, તડકા ને વરસાદમાં વીસે કલાક ઉભું રહે ને ભક્તજનો તેમના તરફ માનની લાગણીના ઓઠા નીચે જે દુર્દશા કરે છે તે અપમાન–જનક છે. તેમના ઉપર ને આગળ – પાછળ કંઈ રક્ષણ પણ હતું Jain Educationa International For Personal and Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ નથી. કહેવાય છે કે પરદેશમાં તેમના નેતાઓનાં બાવલાં સુરક્ષિત હોય છે ને કેઈ રાજકારણી તેમનું અપમાન કરે જ નહિ. હા – અમુક કાળે જ્યારે વિચાર – સરણી બદલાય અથવા રાજ્ય - વ્યવસ્થા બદલાય ત્યારે આ બાવલાંની ભાંગ ફેડ પણ થાય છે. બેલો, હવે તમને નેતાજી થવાના કોડ થાય છે ખરા? અમુક જૈનેની ઘેલછા – પિતાના ધર્મગુરુઓના રસ્તામાગ'ના બોર્ડ મુકાવવાની – મુકાયા પછી કઈ જેવા પણ જાય છે કે તેની કેવી અવદશા થાય છે! પર્યુષણ પર્વના છેલ્લા દિવસે “બારસા સૂત્ર વંચાય છે જે આપણી શાસ્ત્રીય ભાષામાં છે અને જે ૯૫ ટકા સાંભળનારા પ્રાચે જાણતા હોતા નથી છતાં ૨૧ વખત સાંભળવાથી મોક્ષ મળે માટે કેટલાક અભાવથી સાંભળતા હોય છે. ૨૧ વખત કેવી રીતે સાંભળવાથી મોક્ષ મળે તે તે બિચારા કયાંથી જાણે અને જાણે તે તે આચરણ સહેલું નથી. સાધુજી જે બારસા સૂત્ર વાંચન ઝડપથી પુરૂં કરી નાખે તો શ્રાવકે પ્રશંસા કરે છે – સાંવત્સરિક પ્રતિક્રમણ માટે પણ અમે આવી પ્રશંસા સાંભળીએ છીએ ! હવે આ બારસા સૂવ ગદ્યમાં છે (Prose) પરંતુ હસ્તલિખિત પ્રતોમાં લખાણના અક્ષરો ગણુને ગ્રન્થનું માપ લેકમાં દર્શાવવાની પદ્ધતિ પ્રમાણે શ્રી બારસા સૂત્રનું માપ લગભગ ૧૨૧૫ કલાક જેટલું થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ - હવે એક શબ્દ જુઓઃ “બન્યાગ્ર” એટલે સંખ્યા. આમ જનતાને રસ હોય છે “બેલી બોલી નાના બાળક કલ્પસૂત્રના ચિત્ર બતાવે તેમાં: એમ જ હોય ને ? બિચારાને બારસા સૂત્ર સમજાય જ કયાંથી? સાધુજીની ઝડપ વખણાય! હવે “ગ્રંથા' શબ્દનું “ગ્રંથા ગ્રંથ' થયું અને વાંચન કયાં સુધી આવ્યું તે જણાવવા સાધુજી સંઘને પૂછે : ગ્રંથાગ્રંથ ૧૦૦/૨૦૦ વગેરે, એટલે શ્રોતાએ જાગે,ને " મોટેથી પોપટીયા ઉચ્ચારણ કરે : ધન્ય વીર વાણી. આમ બેલવાન સાધુજી સૂચના આપે છે. આ ગ્રંથાગ્રંથ શબ્દ ભ્રમજનિત છે અને વર્ષોવર્ષ બારસા” વંચાય. તે પવિત્ર દિવસે પાંચ દસ ટકા શ્રદ્ધાથી દેઢ, બે, અઢી કલાક સ્વસ્થ બેસી રહે, બાકી અવરજવર ચાલુ હોય છે. કેમ લાગે છે? વાસ્તવિક છે ને ? આ બારસા સૂત્ર સાધુ-સાધવો પણ કેટલા સમજતા હશે! વાંચવું ને વેઠ કાઢવી–બે વિચારણીય છે. જહું સત્ય અહિંસા એરસંયમકા, પગપગ લગતા હૈ ડેરા, વે ભા ૨ ત દેશ હૈ મે રા. જૈન – ધર્મ હૈ મે રા. - - - - - - - - વિચાર વલેણું (સહયોગ : શ્રી કે. જી. શાહ પરિવાર) શ્રી લક્ષ્મીચંદ રાયચંદ સરવૈયા, મુંબાઈ ધર્મપ્રેમી નેહી શ્રી સુ-શ્રાવક પ્રોફેસર સાહેબ, Jain Educationa International For Personal and Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ * 93 આ વિચાર-વલેણુ પુસ્તિકા મળી–વાંચી-આભાર, પણ આજકાલ અમલ કરનાર કેટલા? છતાં મહેનત નિષ્ફળ નહિ જાય તેમ સમજીને ચાલવું. * અગાઉ મેં લખેલ કે આપશ્રીને સંસ્કાર વારસામાં મળેલ છે તે યથાર્થ છે. સાત ક્ષેત્રોમાં પણ સમ્યગૂ – જ્ઞાન –દાનનું કાર્ય ખાસ તન મન ધનથી કરી રહ્યા છે તે ધન્યવાદને પાત્ર છે. ખૂબ ખૂબ અનુ મોદનાજ્ઞાનાવરણીય કમરના ભૂકા બેલાવી રહ્યા છે. આપનું પુસ્તક સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ વારંવાર વાંચવા જેવું છે. ધન્યવાદ. જૈન જયતિ શાસન. મિચ્છામિ દુક્કડં. ઈચ્છામિ સુક્કડં. શિવમસ્તુ સર્વ જગતઃ એક લેઈટ અભિપ્રાય શ્રી નવીનચન્દ્ર રમણલાલ ઘેબરીયા, અમદાવાદ. ભાઈશ્રી કુમુદભાઈ, તમારી બને ચોપડીઓ પિોસ્ટ મારફત મળી, તે માટે આભાર. તમે જે ધગશથી જૈન ધર્મનો પ્રચાર કરે છે તે માટે મારા ખાસ અભિનંદન. ઈશ્વર તમને આ કાર્ય માટે લાંબુ આયુષ્ય આપે અને જૈન ધર્મનો પ્રચાર કરતા રહો તેવી મારી પ્રાર્થના છે. Jain Educationa International For Personal and Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રદીપભાઈ અરવિન્દભાઈ શેઠ ( શ્રી પ્રદીપ શેઠ : વીરચન્દ દીપચ'દવાળા) શ્રી સરનામુ` પ્રદીપભાઈ શેઠ, શેઠ વીરચંદ દીપચંદ હવેલી, રૂપા સૂરચંદની પાળ, માણે ક ચા ક પા સે, અમદાવાદ – ૩૮૦૦૦૧. * ફીક્સ્ડ ડીપાઝીટસ Fixed Deposits ૧૪ * નાની અયત Small Savings * પાસ્ટ સટીફીકેટ્સ Post Certificates * જાહેર ભવિષ્યનિધિ Public Provident Fund રજીસ્ટડ એજન્ટસ Jain Educationa International ફાન નં. ૩૪ ૭૦ ૩૪ * યુનિટ ટ્રસ્ટ એફ ઇન્ડીયા Unit Trust of India * જાહેર ભવિષ્ય નિધિ National Deposits Scheme * લાઈફ ઈન્સ્યારન્સ ( L. I. C. ) * શેરા તથા ડીએચરા Shares and Debentures 4 દરેક જાતના જૂના-નવા શેરા, ડીએન્ચર, વગેરે, ખરીદવા, વેચવા, ટ્રાન્સફર કરવા વગેરેનું અધું કામકાજ કરવામાં આવે છે : નવા શેરા-ડીએન્ચરાના ફ્ામ વગેરે કયાં ભરવા લાભદાયક છે તેનું માદર્શન પણ અપાય છે. રૂબરૂ મળવાને સમય : ૧૧ થી ૬. For Personal and Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ માળે વિંખાઈ જાય હે જીવ, તારો માળો વિખાઈ જાય, આયુષ્યનો માળો” વિંખાઈ જાય....૧ દિન-રૂપી એ તરણાં હારા રોજ વિખૂટા થાય, પળ પળ કરતા પહોંચ્યો પચાસે, હજુય ના સમજાય, રે જીવ, ત્યારે માળા વિંખાઈ જાય...૨. આતમારને એંઠવાડ દીધે ને દેહને દૂધ પીરસાય, દર્પણમાં હારે દેહ જોઈને, શાને ફાગટ કુલાય ? મુરખ, હારો માળો વિખાઈ જાય...૩ “મન” “દમન છે દ્રવ્ય સાચું, જે જે કદી ના ભૂલાય, સમય એવો આવશે જ્યારે, ન માળે, ન પંખી, જણાય, અક્કમ, હાર માળે વિંખાઈ જાય.....૪ રાગ-દ્વેષ–મેહના ભરત ગૂંચ્યા ને મનડે મેળે ભરાય, લક્ષ્ય-સમાધિ ચૂક રમણ તું, આતમ – દેવ મુંઝાય, ભવ્ય, લ્હારો માળો વિખાઈ જાય, આયુષ્યને માળો વિખાઈ જાય...૫ માટે ચે ત ચે ત ન ૨ ત આ જ ને હ મ ણું ચેતી જા, ભાઈ, તું એ તી જા. 5 Jain Educationa International For Personal and Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ક્રમ પચીસીની સજ્ઝાય (સ્વાધ્યાય) (૨૫ ગાથા) GAV (કમની ગતિ ન્યારી છે – પુણ્ય કમ કે પાપ કમજીવને ઉત્ક્રય આવે લેાગવવા જ પડે છે, પછી ભલેને તીથંકરના ચક્રવતી ના કે સામાન્ય જનનેા જીવ હાય. માનેા કે ના માનેા, પ્રાણી માત્ર કર્માંને પાત્ર. સ ‘ જીવ' કમ વશ છે. કમ મહારાજાને નમસ્કાર. દુલ ભ મનુષ્ય અવતારમાં કમમાત્રને ભુક્કો ઉડી જાય-પુણ્ય કે પાપ અંશમાત્ર પણ ન રહે તે કમ હીન સિદ્ધ પરમાત્મા થઈ અભ્યામાય અનંત સુખ. ભવ્ય જને,:કમને વશ જીવને, કમ ના ખંધનમાંથી મુક્ત કરવા, આત્મજ્ઞાન પ્રગટાવવા અને નાઁષ આત્મસુખને, આત્માનને ગમે ત્યાંથી મેળવા.) દેવ દાનવ તીર્થંકર ગણુધર, હિર – હર નરવર સખળા, ક સંચાગે સુખ–દુ:ખ પામ્યા, સબળા હે મહા નબળા રે, પ્રાણી, ક સમા નહિ કાય, કીધાં કમ છુટક મારા ન ૧આદીશ્વરને અંતરાય વડે ખ્યા, વર્ષ દિવસ રહ્યા ભૂખે, શ્રી વીરને ખાર વરસ દુ:ખ દીધું, २ ઉપન્યા બ્રાહ્મણી કુખે રે, પ્રાણી ૨ વિના ભાગવ્યા, હાય રે, કમ સર્પા નહિ કાય, ૧ સાઠ હજાર સુત એક દિન મૂઆ, સામત શૂરા જેસા, સગર ચક્રી હુએ પુત્ર – હીન દુ ખીએ, કુમ તણા ફળ એસા રે, પ્રાણી ૦ ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ ७७ અત્રીસ હજાર દેશના સાહેબ, ઉંચક્રી ચાથા સનતકુમાર, સાળ સાળ રાગ શરીરે ઉપન્યા, તેને કર્મ કીધે ખુવાર રે, પ્રાણી ૪ પસુમ નામે આઠમા ચક્રી, કરમે સાગરમાં નાખ્યા, સાળ હાર યક્ષે ઉભા દીઠા, પણ કાઈ એન બચાવ્યેા રે, પ્રાણી ૫ બ્રહ્મદત્ત નામે ખારમા ચક્રી, મે કીધા રે અંધા, એમ જાણી, પ્રાણી વિષ્ણુ કામે, કાઈ કમ મત માંધા હૈ, પ્રાણી ૬ ર વીસ હાથ દસ મસ્તક વાળા રાવણને લક્ષ્મણે મા, એકલા હાથે જેણે જગ તેલ, કાઁથી હાર્યાં રે, પ્રાણી છ તે પણ લક્ષ્મણ-રામ મહાબળવંતા, વળી સત્યવતી સીતા, ખાર વરસ લગી વનમાં ભમ્યા, વીતક તેમને અડુ વીત્યા રે, પ્રાણી ૮ છપ્પન કરાડ જાદવને સાહેબ, કૃષ્ણ મહામળ જાણી, અટવી કાસીમાં એકલે મૂઆ, વલવલતા વિણ પાણી રે, પ્રાણી ૯ ૧૦પાંચ પાંડવ મહાયાન્દ્રાએ, હાર્યાં દ્રૌપદી નારી, ખાર વર્ષ સુધી વનદુ:ખ દીઠાં, Jain Educationa International ભમીયા જેમ . ભિખારી રે, પ્રાણી ૧૦ For Personal and Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ ૭. સતી શિરામણી ૧૧દ્રૌપદી કહીએ, પાંચ પુરૂષની નારી, સુકુમાલિકા ભવે ખાંધ્યુ નિયાણુ, પામી પાંચ ભરતાર રે, પ્રાણી ૧૧ ક્રમે હલકા કીધા ૧૨ હરિશ્ચન્દ્રને, વેચી તારામતી રાણી, બાર વર્ષ સુધી માથે આણ્યુ, ચડાળના ઘેર પાણી રે, પ્રાણી ૧૨ દ્રષિવાહન રાજાની પુત્રો, સુંદરી ૧૩ચન્દનમાળા, પશુની પેઠે ચૌટે વેચાઈ, ક તણા એ ચાળા ૨, પ્રાણી ૧૩ સમક્તિધારી ૧૪શ્રેણિક રાજા, પુત્ર કેણિકે નાખ્યા પાંજરે, ધરમી નરપતિ આત્મહત્યા કરી, આમ કમે દાખ્યા તેહ રે, પ્રાણી ૧૪ શીવ ૧૫શકર ને પાર્વતી રાણી, મહાદેવ તા કહેવાય, રાત – દિવસ સ્મશાન વસે ને, - ભીક્ષા ભેજન ખાય રે, પ્રાણી ૧૫ હાર-કિરણ વાળા ૧૬સૂય પ્રતાપી, રાત દિવસ રહે ભમતા, સાળ – કળા – ધરચન્દ્ર જગ જાણું, - દિન દિન જાગે ઘટતા રે, પ્રાણી ૧૬ ૧૭નળરાજા પણ જુગટે રમતા, અ` ગરથ રાજ્ય હાર્યાં, આાર વર્ષ સુધી વન દુ:ખ દીઠાં, તેને આસ કમે ભમાડયા ૨, પ્રાણી૦ ૧૭ Jain Educationa International For Personal and Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ શેઠ સુદર્શનને શુળીયે ચઢાવ્યા, ૧૯મુંજરાજ ભીખ માગી મર્યો, તમસ ગુફા મુખ કાણિક બળે, માની ન કેઈની શીખ રે, પ્રાણી૧૮ ૨ ગજ સુકમાલ શીર ઉપર અંગારા, સસરા સમદર બાળ્યું શીષ, ૨ બેતાજ મુનિ વાધરે વિટાણું, એક ક્ષણ પણ માણી રીસ રે, પ્રાણું. ૧૯ ૨ કપાંચસે સાધુને ઘાણીમાં ઘાલ્યા, રોષ ન આણ્યો રે લગાર, પૂર્વ – ક ર ણ ઋષીને, છ મહિના ન મળે આહાર રે, પ્રાણી. ૨૦. ચૌદ પૂર્વધર કર્મ તણે વશ, પડયા નિગોદ મે જાર, પઆદ્રકકુમાર ને નંદિ, ફરી વસાવ્યા ઘર – બાર રે પ્રાણી. ૨૧ -૨ કળાવતીના કર દાણા, “સુભદ્રા પામી કલંક, ૨ બહાબળ મુનિનું ગાત્ર પ્રજાળ્યું, કર્મ તણા એ વંક ૨, પ્રાણીરર દ્રોપદી – હરનાર ઉપદ્મનાભનું, ફેડયું કૃષ્ણ ઠામ, :૩૧ શ્રી વીરના કાને ખીલા ઠેકાણા, પગે રાંધી ખીર તામ રે, પ્રાણી૨૩ Jain Educationa International For Personal and Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ કર્મથી નાસી જાય પાતાળે, કે પેસે અગ્નિ મેઝાર, અરે, મેરુ શિખર ચઢી જાય તો પણ, કર્મ ન મૂકે ન લગાર રે, પ્રાણું૨૪ આવા કર્મ જીતી નર નારી, પહોંચ્યા શિવ – પુર ઠામ, પ્રભાતે ઉઠી નિતનિત વંદો, ભક્તિએ તેહના પાય રે, પ્રાણી. ૨૫ એમ અનેક નર પંડયા કર્મો, ભલભલેરાં રે સાજ, ત્રાદ્ધિ – હરખ કહે કર જોડી, નમે નમો કર્મ મહારાજ રે, પ્રાણી, કમ સમે નહિ કેય. 5 જિજ્ઞાસા હોય. તે દરેકનું જીવન – ચરિત્ર વાંચો. મજા આવશે. કર્માધન જીવનાં કેવાં જીવન, કેવાં મરણ. * શ્રી સહજાભ – સ્વરૂપ મુજ, પરમ ગુરુ ભગવાન, શરણ અખંડિત આપનું, ટાળો ઉર અજ્ઞાન, સેવું, ભાવું, ચિન્તવું, ધ્યાવું ધરી ઉર ધ્યાન, બેધિ સમાધિ ઘો મને, શાશ્વત સૌખ્ય નિધાન. એક તૂને રચા એક અદ્ભુત પ્રાણી, જિસકા નામ ઈન્સાન, ઈસમેં હી શેતાન છૂપા હૈ, ઈસમેં હિ ભગવાન. અજાણતાં પણ મારા કરથી, શ્રેય અવરનું થાઓ, તન મન ધને સૌ સાધન મારાં, એ પંથે જાઓ. સમાપ્ત . Jain Educationa International For Personal and Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ હોય --**** * * * *--*-*-9 9 4 * * * e માતા - પિતાની સ્તુતિ 1. ભૂ લ શા ન હિ : ભૂ લ શો ન હિ : ભૂ લ શા ન હિ : ભૂલો ભલે બીજું બધું, મા - બાપને ભૂલશો નહિ, તે અગણિત છે ઉપકાર એના, એહ વિસરશે નહિ. 1 > પત્થર પૂજ્યા પૃથ્વી તણી, ત્યારે દીઠું તમ મુખડું', એ પુનિત જનના કાળજા', પત્થર બની છૂ'દશે નહિ, 2 કાઢી મુખેમી કેળીયા, હાંમાં દઈ મેટા કર્યા, આ અમૃત તણા દેનાર સામે, ઝેર ઉછાળશો નહિ. 3 લા- ખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એ કેડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહિ. 4 લાખો કમાતા હો ભલે, મા - બાપ જેથી ના ઠર્યા, એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશે નહિ. 5 સંતાન થી સેવા ચહે, સંતાન છે સે વા કરી જેવું કરો તેવુ ભશે, એ ભાવના ભૂલશો નહિ, 6. ભીને સૂઈ પોતે, અને, સુકે સુવાડયા આપને, એ અમીમય આંખને, ભૂલીને ભીજવશે નહિ. 7 પુષ્પો બિછાવ્યા પ્રેમથી, જેણે તમારા રાહ પર, એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ. 8 ધન ખરચતાં મળશે બધુ', માતા - પિતા મળશે નહિ, પળ-પળ પુનિત એ ચરણની, ચાહના ભૂલશે નહિ. હું | E છે નેરિકા