________________
ર
સમાચાર – ધર્મ ઉપદેશ (૩૦૧) સામાચારીના દસ પ્રકાર છે. સામાન્ય – અનેક વિસદશ પદાર્થોમાં એક સારા પરિણામ
દા. ત. બાલ્યાવસ્થા તથા વૃદ્ધાવસ્થામાં મનુષ્યપણું
(૬૬૭-૬૮) સામાયિક - પાપારંભવાળ સમસ્ત કાર્યોથી નિવૃત્તિનું નામ
“વ્યવહાર સામાવિક' કહેવાય (૪૨૭). તૃણ અને કંચન વગેરેમાં (૪૨૫) અથવા સર્વ ભૂતેમાં
સમભાવ (૪૨૮) એ “નિશ્ચય સામાયિક કહેવાય. સાવદ્ય – પ્રાણીને પીડાકારી નીવડે એવી પાપકારી પ્રવૃત્તિ,
ભાષા તથા કાર્ય (૩૨૬, ૩૯૧, ૪૨૭) સાસ્વાદન – સાધકની બીજી ભૂમિ (બીજુ' ગુણસ્થાન) આની
પ્રાપ્તિ એક ક્ષણ માટે એ સમયે થાય છે જ્યારે સાધક ક–ઉદય-વશ સમ્યક્ત્વથી ચુત બની મિથાવ અભિમુખ બને છે, પરંતુ સાક્ષાત્ મિથ્યાત્વ
અવસ્થામાં પ્રવિણ નથી થતું. (૫૦) : સિકળ – ભાતને કણ અથવા ચાવલ (૪૪૮) સિદ્ધ - ચૌદ ભૂમિ (ચૌદગુણ સ્થાન)-ળગી ગયા બાદ, આઠ
કર્મોને નાશ થવાથી આઠ ગુણો પ્રગટે તેના ફળ સ્વરૂપે
શરીર છેડી લકના અગ્રભાગ ઉપર જનારા (પ૬૬) સિદ્ધિ - મોક્ષ પ્રાપ્તિ (૬૨૧) સુનય - અપેક્ષાવાદ દ્વારા વિરોધી ધમને સમન્વય કરનારી
નિષ્પક્ષ દૃષ્ટિ (૭૨૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org