________________
(૧) શ્વેતાંખર સપ્રદાય, તથા (૨) ટ્વિગમ્બર સંપ્રદાય, ઉપરાંત (૩) તેરાપ ́થી (૪) સ્થાનકવાસી--એમ ચાર પથ ઉપરાંત બીજા પણ સપ્રદાયા છે, છતાં શ્રી વિનેાખાજીની સદ્-ભાવના ફળે તેમાં કાળ પુરુષને રસ હશે તેથી અમુક નિમિત્ત કહે કે સંચાગે, “ પાંચ સમવાય ’’ભેગા થવાથી ‘સમણુ સુત્ત’ ગ્રન્થનુ' પ્રકાશન થયું'.
(૧) ભગવાન શ્રી મહાવીરસ્વામીના ૨૫૦૦ મા જન્મકલ્યાણુકનું આગમન, (૨) વિકસિત સમાજ-ચેતના, અને (૩) વાદ-વિવાદ તથા ધર્મ, નીતિ, પંથ, વગેરેના સેક્રેાથી પર પ્રતિષ્ઠિત થયેલ શ્રો વિનેામાજીની દીર્ઘકાલીન આાકાંક્ષા-આ ત્રણના ચેગે આ ગ્રન્થના અવતરણ માટેની ભૂમિકા
રચી આપી.
<
'
આત્મ-પ્રકાશી બ્રહ્મચારી સ્વ. શ્રી જિનેન્દ્ર વણી છ જેવા તપસ્વી વિદ્વાન મહામુનિના ( · પાગલ ’ ના) મનમાં વિનેભાજીની વાત વસી અને શ્રી વણીજીએ અખૂટ અદ્ભૂત ધીરજ, મહેનત અને પરાકાષ્ટાના પરિશ્રમે આ ગ્રન્થને સંભાવિતતાની ક્ષિતિજે લાવી દીધેા.
આ ગ્રન્થનુ પ્રારંભિક ઝુલન અથાક પરિશ્રમ લઈ શ્રી વણીજીએ જૈન ધમ સાર્ક એ નામે પ્રકાશિત કર્યું અને તેમાં જૈન ધમી તેમજ જૈનેતર સાધુઓ તથા વિદ્વાનેાએ મેાલેલા સુધારા તથા સૂચનાને આધારે બીજુ સકલન શ્રી દલસુખશાઈ માલવણિયાએ કર્યું, અને ખીત અનેક સૂચના આવતાં તે તમામનું અધ્યયન કરી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org