________________
૨૩
ડો. કે. જી. શાહ સાહેબને સંક્ષિપ્ત પરિચય
તથા
તેમના ધાર્મિક-આધ્યાત્મિક પુસ્તક વિષેના કેટલાક અભિપ્રાય:
સત્યવદ, ધમચર, સ્વાધ્યાયાત મા પ્રમાદિતવ્યમ. * Lives of great men all remind us,
We can make our lives sublime, And departing, leave behind us,
Foot-prints on the sands of time, - “છે માનવી જીવનની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી.” * Human life is such where there is less
to enjoy and more to endure. ગુજરાતમાં કેટલા મહાનુભાવોએ પોતાના જીવન ચરિત્ર (Biography અને Autobiography)ના પુસ્તક છપાવેલા છે જે જીવન-ઘડતરમાં ઉપયોગી થઈ પડે, અને, તેમાંથી વિવેકપૂર્વક જે અપનાવવા જેવી બાબતો લાગે તે અપનાવવાથી આપણું જીવન ઉન્નત બને, અને, અન્યને પણ તેમાંથી માર્ગદર્શન મળે.
અહિં તે શ્રી શાહ સાહેબને છેડે પરિચય આપવા પ્રયતન કરીએ છીએ. આશા છે કે તે વાંચવાથી સંસારનું
સ્વરૂપ સમજાશે અને પાઠક પિતાના જીવન વિષે પણ વિચારી શકશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org