SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨... જેને જાણી યેગી પાપ અને પુણ્ય બનેને પરિહાર કરે છે એને જ કર્મ-રહિત નિર્વિકપ ચારિત્ર કહેવામાં આવે છે. ૨૭૦. જે રાગને વશ થઈ પર દ્રવ્યમાં શુભાશુભ ભાવ કરે છે એ જીવ પિતાના ચારિત્રથી ભ્રષ્ટ થઈ પર-ચરિતાચારી બને છે. ૨૭૧. જે સંમ (પરિગ્રહ) વિનાને તથા અનન્ય મન બનીને આત્માને જ્ઞાન-દર્શન–મય સ્વભાવ-રૂપ જાણે છે દેખે છે એ છવ સ્વકીય-ચરિતાચારી કહેવાય છે. ૨૭૨. જે (આ પ્રકારના) પરમાર્થમાં સ્થિત નથી. એનાં તપશ્ચરણ અથવા શતાચરણ વગેરેને સર્વજ્ઞ દેવે બાલ-ત૫ (અજ્ઞાન તપ) અને બાલ-બત( અજ્ઞાન વ્રત) કહ્યાં છે. ૨૭૩. જે બાલ (પરમાર્થ શૂન્ય અજ્ઞાની) મહિના મહિનાનું તપ કરે છે અને (પારણામાં) દાભના અગ્ર-ભાગ જેટલું (એટલે નામમાત્ર) જોજન કરે છે એ સુખ્યાત ધર્મની સેળમી કળાને પણ પ્રાપ્ત કરી શકતે નથી. ર૭૪. વાસ્તવમાં, ચારિત્ર જ ધમ છે. આ ધમને [‘શમ રૂપ કહેવામાં આવ્યો છે. મહ અને -રહિત આત્માનું નિર્મળ પરિણામ જ શમ અથવા સમતા રૂપ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy