________________
૨૦
૪ કર્મોના ખેલ અજબ - ગજબ છે : નિરાળા છે :
ચિત્ર વિચિત્ર છે, જગતમાં ચારે બાજુ નજરે પડે છે. ૫ ધર્મથી પુય થાય-સુખ મળે. પાપથી દુઃખું દુઃખા.
માટે કર્મ કરતી વખતે ચે. તેનું ફળ સારૂં – નરસું અવશ્ય મળવાનું જ. સંસારનું મૂળ – ચાર ગતિમાં ભટકાવનાર “ગ” છે. મેહનીય કર્મ છે. મેહિ એટલે મિથ્યાત્વ – અજ્ઞાન.. મહમહારાજા જીવને નાચ નચાવે છે, ને ચાર કષાયક્રોધ, માન, માયા, લોભ, કરનારને ચારે ગતિમાં
ભટકાવે છે. રાગને લીધે કિષ–કષાયો-થાય છે. ૭ વીતરાગ થયો તે સુખી : માટે અનાસક્ત થઈ, આપણું
આત્માને શરીર રૂપી જેલમાંથી છોડાવવા પ્રયત્ન કરે,
જેથી આત્મા મોક્ષમાં શાશ્વત અવ્યાબાધ સુખ મેળવે. ૮ સંસાર = સ્વાર્થ. દરરોજ મરણનું સ્મરણ કરવાથી
પાપ થશે નહિ, અને, દરરોજ “નવકાર મહામંત્રી નું સ્મરણ કરવાથી પુણ્ય થશેઃ આ લેક, પર – લેકમાં સુખ પ્રાપ્તિ. સંસાર સ્વપ્ન છે, ઘર ધર્મશાળા છે, જીવ મુસાફર છે, રહેવાની મુદત (આયુષ્ય) પૂર્ણ થયે એક ક્ષણ પણ રહેવાશે નહિ. જીવ એકલો આવ્યો છે એકલો ચાલ્યો જવાને છે: આંખ મીંચાયા પછી તું એક પૈસાન પણ માલિક નથી. માટે ધર્મ કરો : ધર્મ કરે – તે જ સાથે આવશે. સગાં-સંબંધી, મા-બાપ, પુત્ર-પુત્રી, પતિ-પત્ની, કોઈ સાથે આવશે નહીં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org