SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૭, દન વિનય, જ્ઞાન વિનય, ચારિત્ર વિનય, તપ વિનય અને ઔપચારિક વિનય- વિનય તપના પાંચ ભેદ કહેવામાં આવ્યા છે, જે પંચમ ગતિ અથવા માક્ષમાં લઈ જાય છે ૪૬૮ ૪૬૯. ૪૭૦. ૪૭૧. ૪૭૨. એકના તિરસ્કારમાં માંને તિરસ્કાર સમાયેલા છે અને એકની પૂજામાં બધાંની પૂજા આવી જાય છે. ( માટે જ્યાં જ્યારે કાઈ પૂજ્ય અને વૃદ્ધજન દેખવામાં આવે ત્યાં ત્યારે એમના વિનય કરવા જોઈ એ.) જિન-શાસનનું મૂળ વિનય છે. સયમ અને તપથી વિનીત બનવું જોઈ એ જે વિનયહીન છે એને કાંથી હાય ધર્મ અને કયાંથી હાય તપ ? વિનય માક્ષનું દ્વાર છે. વિનયથી સંયમ, તપ તયા જ્ઞાન પ્રાપ્ત થાય છે. વિનયથી આચાય તથા સકળ સધની આરાધના થાય છે. વિનયપૂર્ણાંક પ્રાપ્ત કરેલી વિધા આ લેાકમાં તથા પરલેાકમાં ફળ આપનારી હૈાય છે. પાણી વિના માન્ય નથી. પાકતું તેમ વિનયવિહીન વિદ્યા ફળ આપતી નથી. એટલા માટે તમામ પ્રકારના પ્રયત્ન કરીને વિનયને કદી ન છોઢવા જોઈએ. ચેાઠા જ શ્રુતજ્ઞાનના માલિક પણ વિનય દ્વારા મના નાશ કરી શકે છે, For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy