________________
તથા ઈન્દ્રિય-વિષયે દેના મૂળ નથી-આવા પ્રકારને જે સંકલ્પ કરે છે તેના મનમાં સમતા ઉત્પન્ન થાય છે. એથી, કામ ગુણેમાં થનારી એની તૃષ્ણ
પ્રક્ષીણ થઈ જાય છે. ૭૯. નિશ્ચય દષ્ટિ અનુસાર શરીર ભિન્ન છે અને
આત્મા ભિન્ન છે, એટલા માટે શરીરનું દુઃખદાયક અને કલેશકારી મમત્વ છે. મોક્ષ પ્રાપ્તિ માટે, કર્મના આગમન દ્રારેઆસનો, તથા ઇંદ્રિયન, ત્રણ કરણ (મન, વચન, અને કાયા,) અને ત્રણ વેગ (કૃત, કારિત, અનુમત) વડે નિરોધ કરે અને કલાને હણો. ભાવથી વિરક્ત થયેલે મનુષ્ય શોક-મુક્ત બની જાય છે. જેવી રીતે કમળના છોડનું પાંદડું પાણથી લેપાતું નથી તેવી રીતે સંસારમાં રહ્યો થકે પણ તે વિરક્ત મનુષ્ય અનેક દુઃખેની પરંપરાથી લેપતે નથી.
પ્રકરણ ૯ ધર્મ સૂત્ર ૮૨. ધમ ઉત્કૃષ્ટ મંગળ છે. અહિંસા, સંયમ
અને તપ એનાં લક્ષણે છે. જેનું મન ધર્મમાં હંમેશાં રમ્યા કરે છે તેને દેવે
પણ નમે છે. ૮૩. ૧. વસ્તુને સ્વભાવ એ ધર્મ છે. ૨. ક્ષમા વગેરે
ભાની અપેક્ષાએ એ ધમ દસ પ્રકારને છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org