SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬. જે આત્મા આ ત્રણેયથી સમાહિત બને છે અને બીજું કાંઈ નથી કરતે તથા નથી કાંઈ છેડતે એને જ નિશ્ચય – નયથી “મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. આ દષ્ટિએ આત્મામાં લીન આત્મા જ “સમગ-દષ્ટ હોય છે જે આત્માને યથાર્થ રૂપમાં જાણે છે એ જ “સમ્યગ-જ્ઞાન છે અને એમાં સ્થિત થવું એને જ “સમ્યફ-ચારિત્ર” કહે છે. ૨૧૮ આત્મા જ મારુ જ્ઞાન છે. આત્મા જ દર્શન અને ચારિત્ર છે. આત્મા જ પ્રત્યાખ્યાન છે અને આત્મા જ સંયમ અને મેગ છે, અર્થાત્ આ તમામ માત્મ-રૂપ જ છે. પ્રકરણ ૧૮ : સમ્યગૂ-દશન સૂત્ર (અ) વ્યવહાર-સમ્યક્ત્વ: નિશ્ચય સમ્યકત્વ ૨૧. રત્નત્રયમાં સમ્યગૂ-દશન જ શ્રેષ્ઠ છે, અને એને જ મોક્ષરૂપી મહા-વૃક્ષનું મૂળ કહેવામાં આવ્યું છે. આ દશન વ્યવહાર અને નિશ્ચય એમ બે પ્રકારનું છે. ૨૨૦, વ્યવહારનયથી છવાદિતમાં શ્રદ્ધા રાખવી એને જિન-વે સમ્યકત્વ કહ્યું છે. નિશ્ચયનયથી તે આત્મા જ સભ્ય દર્શન છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy