SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૧. પથારી, પલ ́ગ, આસન અને આહાર-પાણીને અતિલાભ હાય તા પણ જે ચેાડી ઇચ્છા રાખીને ઓછાથી પેાતે સતેષ માનતા હોય અને વધારે ગ્રહણ કરવાની ઇચ્છા ન રાખતા હોય એવા સતષમાં મુખ્યપણે અનુ-રક્ત સાધુ પૂજય છે. પરિગ્રહથી સ```પણે રહિત, સમરસી સાધુએ સૂર્યાસ્ત બાદ અને સૂર્યોદય પૂર્વે કોઈ પણ પ્રકારના આહાર વગેરેની ઇચ્છા મનમાં પણ ન લાવવી જોઈ એ. ૩૮૨. ૩૮૩. ૧૦૩ આ ધરતી ઉપર એવા ત્રસ અને સ્થાવર સૂક્ષ્મ જીવા હમેશાં વ્યાપ્ત રહે છે જે રાત્રીના આ ધારામાં દેખી શકાતા નથી, માટે તેવા વખતે સાધુની આહારની શુદ્ધ ગવેષણા કેવી રીતે થાય ? પ્રકરણ ૨૬: સમિતિ-ગુપ્તિ-સૂત્ર (અ) આઠે પ્રવચન માતા ૩૮૪. ૧. ઇ સમિતિ, ૨. ભાષા સમિતિ, ૩. એષણા સમિતિ, ૪. આદાન—'—નિશ્ચેષણ સમિતિ, અને, પ, પારિષ્ટાયનિકા ( ઉત્સગ` ) સમિતિ – આ પાંચ સમિતિએ છે. ૧. મનેઝુતિ, ૨. વચન ગુપ્તિ, અને ૩. કાયગુપ્તિ, આ ત્રણ ગુપ્ત w છે. For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy