________________
૩૪
બાકીની વિગત હવે લખવી જરૂરી નથી-૧૫૫ થી ૧૯૬૧ કેમર્સ કોલેજમાં, અને, ૧૬૧ થી ૧૯૭૬ નિવૃત્તિ સુધી આર્ટ્સ કોલેજમાં. સમણસુરં પાનું ૪.
શ્રી શાહ સાહેબનું મૂળથી Strong English અને કર્મ સંજોગે છેક ૧૯૪પમાં લીધેલા કેમર્સ ડીપ્લેમાના અનુભવને લીધે કોમર્સ કોલેજમાં ટીચીંગ ફાવી ગયું. અહિં એક ઘટના જણાવીએ-વર્ગોમાં લગભગ ૧૫૦ ઉપરાંત વિદ્યાર્થીઓ હેય અને ઉપલા વર્ગના વિદ્યાર્થીઓ નવા પ્રોફેસરની શરૂશરૂમાં મજાક મશ્કરી કરે તેવા સંજોગોમાં શ્રી શાહ સાહેબને કેલેજ છોડી દેવાની ઈચ્છા થઈ આવેલી પરંતુ H. L. કોલેજની શિસ્તને લીધે ગાડું ગબડ્યું અને સમય પસાર થતાં ગાડી પાટે ચઢી ગઈ અને તેઓશ્રી વિવાથી–પ્રિય થયા. ગમતાનો કરીએ ગુલાલ – બને કોલેજોમાં તેમજ M.A. ના વર્ગમાં તેમની શિક્ષણ પદ્ધતિ ભાષાના બધા પ્રાધ્યાપકો કરતાં વિશિષ્ઠ હતી. આ પદ્ધતિ હતી–વર્ગમાં ચકાસ્ટીક લઈને જવું અને અભ્યાસક્રમ શીખવતી વખતે બ્લેક બેડ ઉપર શબ્દ, વાક, વગેરે લખતા જવું અને વિદ્યાર્થીને નથી લેવા જણાવવું જેથી તેમના સમય દરમિયાન કેટલું કાર્ય થયું તે સારા વિદ્યાર્થીને વર્ષાને ખબર પડે.
. ઈ.માં કેટલા વર્ષ અંગ્રેજીના સ્પેશ્યલ વર્ગો સાંજના લેવાતા તેમાં પણ શ્રી શાહ સાહેબની ત્રણેક વર્ષ યુનિયર સર્ટીફીકેટ કેસમાં અંગ્રેજી શીખવવામાં નિમણુંક થયેલી.
M.A.ના વર્ગો શહેરમાં લેવાતા–તદુપરાંત તેમને M.A. ના વર્ગો લેવા રવિવારે પાટણ, સુરેન્દ્રનગર, વગેરે શહેરોમાં પણ જવું પડતું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org