SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ ૧૫૧, જીવને વધ આપણે પિતાને જ વધ છે. જીવ ઉપર દયા રાખવી એ આપણા પોતાના ઉપર દયા કરવા બરાબર છે. એટલા માટે આત્મ-હિતૈષી (આત્મ-કામ) પુરુષોએ તમામ પ્રકારની જીવહિંસાને ત્યાગ કર્યો છે. ૧૫ર. જેને તું હણવાયેગ્ય માને છે તે તું પિતે જ છે. જેને તું આજ્ઞામાં રાખવા ગ્ય માને છે તે પણ તું પોતે જ છે. ૧૫૩, શ્રી જિનેશ્વર દેવે કહ્યું છે. રાગ વગેરેની અનુ૫ત્તિ અહિંસા છે, અને એની ઉત્પત્તિ હિંસા છે. હિંસા કરવાના વિચારથી જ કમબંધ થાય છેભલે પછી કેઈ જીવ મરે કે ન મરે – નિશ્ચયનયને અનુસારે જેના કર્મબંધનું ટૂંકામાં આ જ સ્વરૂપ છે. ૧૫૫. હિંસા કરતાં હિંસાને ભાવ-વિચાર જ પરિણામ, એ જ હિંસા છે. માટે જ્યાં પ્રમાદ છે ત્યાં નિત્ય હિંસા છે. ૧૫. જ્ઞાની કર્મક્ષય માટે પ્રયત્ન કરે છે-હિંસા માટે નહિ. નિષ્કપટ ભાવે અહિંસા આચરવાને એને પ્રયત્ન હોય છે. એ અપ્રમત્ત મુનિ અહિંસક હોય છે. ૧૫૭. આત્માજ અહિંસા છે અને આત્મા જ હિંસા છે. સિદ્ધાંતને આ આખરી ફેસલે છે. જે અપ્રમત્ત છે એ અહિંસક છે અને જે પ્રમત્ત છે એ હિંસક છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy