________________
૨૨૭.
૨૨૮.
૨૨૯.
૨૩૦.
૭
જેમ કમળના છેાઠનું પાંડુ' સ્વભાવથી જ પાણીથી લેપાતું નથી તેમ સત્પુરુષ સમ્યક્ત્વના પ્રભાવથી કષાય અને વિષયાથી લેખાતા નથી.
સમ્યગ્-દૃષ્ટિ મનુષ્ય પેાતાની ઇંદ્રિયા દ્વારા ચેતન તથા અચેતન દ્રવ્યેાનો જે કાંઈ ઉપભાગ કરે છે એ તમામ કર્મીની નિજ રામાં સહાયક બને છે.
કોઈક તા વિષયનું સેવન કરતા હાવા છતાં સેવન કરતા નથી, અને, કોઈ સેવન ન કરતા ઢાવા છતાં વિષયાનું સેવન કરે છે. જેવી રીતે કાઈ પુરુષ વિવાહાતિ કાય માં લાગ્યા રહ્યો હાવા છતાં પણ એ કાનો સ્વામી નહિ હાવાથી કર્યાં નથી ગણાતા. ( આ પ્રમાણે ) કામસેાગ નથી
કરતા અને નથી કરતા વિકૃતિ
જે એમના પ્રતિ દ્વેષ અને મમત્વ
વિકૃતિને પ્રાપ્ત થાય છે.
( આ) સમ્યગ્-દન અગ
૨૩૧.
સમભાવ ઉત્પન્ન
એટલે કે વિષમતા, રાખે છે તે એમનામાં
સમ્યગ્-દનના આ આઠ અંગ છેઃ ૧. નિઃશંકા, ર. નિષ્કાંક્ષા, ૩. નિવિ'ચિકિત્સા, ૪. અમૂઢ દૃષ્ટિ, ૫. ઉપગ્હન, ૬. સ્થિરીકરણ, ૭. વાત્સલ્ય, અને,
૮. પ્રભાવના.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org