SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૭. ૨૨૮. ૨૨૯. ૨૩૦. ૭ જેમ કમળના છેાઠનું પાંડુ' સ્વભાવથી જ પાણીથી લેપાતું નથી તેમ સત્પુરુષ સમ્યક્ત્વના પ્રભાવથી કષાય અને વિષયાથી લેખાતા નથી. સમ્યગ્-દૃષ્ટિ મનુષ્ય પેાતાની ઇંદ્રિયા દ્વારા ચેતન તથા અચેતન દ્રવ્યેાનો જે કાંઈ ઉપભાગ કરે છે એ તમામ કર્મીની નિજ રામાં સહાયક બને છે. કોઈક તા વિષયનું સેવન કરતા હાવા છતાં સેવન કરતા નથી, અને, કોઈ સેવન ન કરતા ઢાવા છતાં વિષયાનું સેવન કરે છે. જેવી રીતે કાઈ પુરુષ વિવાહાતિ કાય માં લાગ્યા રહ્યો હાવા છતાં પણ એ કાનો સ્વામી નહિ હાવાથી કર્યાં નથી ગણાતા. ( આ પ્રમાણે ) કામસેાગ નથી કરતા અને નથી કરતા વિકૃતિ જે એમના પ્રતિ દ્વેષ અને મમત્વ વિકૃતિને પ્રાપ્ત થાય છે. ( આ) સમ્યગ્-દન અગ ૨૩૧. સમભાવ ઉત્પન્ન એટલે કે વિષમતા, રાખે છે તે એમનામાં સમ્યગ્-દનના આ આઠ અંગ છેઃ ૧. નિઃશંકા, ર. નિષ્કાંક્ષા, ૩. નિવિ'ચિકિત્સા, ૪. અમૂઢ દૃષ્ટિ, ૫. ઉપગ્હન, ૬. સ્થિરીકરણ, ૭. વાત્સલ્ય, અને, ૮. પ્રભાવના. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy